SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ હેમચદ્રાચાય " દયાથી દ્રવી ગયું. એને લાગ્યું, કે એહે! આ રાજધર્મ કઈ જાતના કે જેમાં પશુએને રક્ષણ આપી શકાય એવી. કાઈ વ્યવસ્થા જ ન મળે ? મને ધિક્કાર છે, કે હું તે કેવળ દુર્વિવેકી શાસન કરનારા છું. * હું માત્ર મારા શરીર માટે કર લઉં છું, ને પ્રજાના રક્ષણ માટે નહિ, આ લા આ મૂગાં પ્રાણીને પેટ માટે હણે છે, એમાં મારા દોષ ખરા કે નહિ ? ’ રાજા કુમારપાલને તે દિવસે પોતાની સાચી સ્થિતિનું ભાન થયું. વૃદ્ધ, અપંગ જનને નિહાળીને જેમ ભગવાન તથાગતને જીવન અને મૃત્યુ વિષે ચિંતન કરવાની પ્રેરણા જાગી હતી, તેમ આ ક્ષે કુમારપાલમાં એવી જ પ્રેરણા જાગી. જે ખેાલી શકતાં નથી, ફરિયાદ કરી શકતાં નથી, કેવળ માનવને આધારે રહે છે, એવાં પશુઓને માંસાહાર માટે મારવાને મનુષ્યને અધિકાર કેટલે ? જીવે તે તમામને જીવવાના હક્ક, એ પ્રશ્નને એનું હૃદયમંથન શરૂ થયું. એણે આચાર્યને આ વિષે પૂછ્યું. હેમચંદ્રાચાર્યે ' सगहो केहि करि जीवदया (स्वर्ग' स्यार्थे त्व' जीवदयां कुरु ) * ( કુમારપાલરિત ૮ : ૭૦) ‘અહિં’સા એ એક જ • પ્રાપ્તિના – મેક્ષપ્રાપ્તિના માર્ગ છે.' હેમચંદ્રાચાર્યે રાજાને અહિંસાના સિદ્ધાંત અતાવ્યા તે એક ઊંચા પ્રકારની મના ભૂમિના સર્જનની તૈયારી માટે બતાવ્યા. તેમણે એ સિદ્ધાંત * સ ૨૦, ૧૪ કહ્યું : ( સ્વર્ગ न न्यायगन्धोसि न धर्मगन्धः, करीगन्धस्य पुरीषषगन्धिः । कृते शरीरस्य कर धिगेष, गृह्णामि भूमेर्न तु रक्षणाय ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy