________________
૧૦૨
હેમચદ્રાચાય
"
દયાથી દ્રવી ગયું. એને લાગ્યું, કે એહે! આ રાજધર્મ કઈ જાતના કે જેમાં પશુએને રક્ષણ આપી શકાય એવી. કાઈ વ્યવસ્થા જ ન મળે ? મને ધિક્કાર છે, કે હું તે કેવળ દુર્વિવેકી શાસન કરનારા છું. * હું માત્ર મારા શરીર માટે કર લઉં છું, ને પ્રજાના રક્ષણ માટે નહિ, આ લા આ મૂગાં પ્રાણીને પેટ માટે હણે છે, એમાં મારા દોષ ખરા કે નહિ ? ’
રાજા કુમારપાલને તે દિવસે પોતાની સાચી સ્થિતિનું ભાન થયું. વૃદ્ધ, અપંગ જનને નિહાળીને જેમ ભગવાન તથાગતને જીવન અને મૃત્યુ વિષે ચિંતન કરવાની પ્રેરણા જાગી હતી, તેમ આ ક્ષે કુમારપાલમાં એવી જ પ્રેરણા જાગી. જે ખેાલી શકતાં નથી, ફરિયાદ કરી શકતાં નથી, કેવળ માનવને આધારે રહે છે, એવાં પશુઓને માંસાહાર માટે મારવાને મનુષ્યને અધિકાર કેટલે ? જીવે તે તમામને જીવવાના હક્ક, એ પ્રશ્નને એનું હૃદયમંથન શરૂ થયું. એણે આચાર્યને આ વિષે પૂછ્યું. હેમચંદ્રાચાર્યે ' सगहो केहि करि जीवदया (स्वर्ग' स्यार्थे त्व' जीवदयां कुरु ) * ( કુમારપાલરિત ૮ : ૭૦) ‘અહિં’સા એ એક જ • પ્રાપ્તિના – મેક્ષપ્રાપ્તિના માર્ગ છે.' હેમચંદ્રાચાર્યે રાજાને અહિંસાના સિદ્ધાંત અતાવ્યા તે એક ઊંચા પ્રકારની મના ભૂમિના સર્જનની તૈયારી માટે બતાવ્યા. તેમણે એ સિદ્ધાંત * સ ૨૦, ૧૪
કહ્યું :
(
સ્વર્ગ
न न्यायगन्धोसि न धर्मगन्धः, करीगन्धस्य पुरीषषगन्धिः । कृते शरीरस्य कर धिगेष, गृह्णामि भूमेर्न तु रक्षणाय ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org