________________
१३
રંગથી રંગી દીધાં હતાં; ગૂજરાત, ગૂજરગ્ધરા અને ગુજરાતની પ્રજાને મહાન બનાવવાની અને જોવાની તેમની જે પ્રકારની અદ્ભુત ૪૯૫ના હતી; કેવા અને કેટલા સર્વદેશીય અમેાધ પાંડિત્યને પ્રાપ્ત કરી તેમણે ગુજરાતની પ્રજાના કરકમલમાં સર્વાં’ગપૂર્ણ વિધવિધ પ્રકારના વિશાળ સાહિત્યરાશિ અપણુ કર્યો છે; તેમની પ્રતિભાએ અણુહિલપુર પાટણ અને ગૂજરાતને સામાજિક, રાજકીય, ધાર્મિક તેમ જ વિદ્યા-કળા-વિજ્ઞાનવિષયક આદશ કેટલે ઉન્નતિના શિખરે પહેાંચાડયો હતા; ગુજરાતની પ્રજાને સંસ્કારપૂર્ણ બનાવી જગત સમક્ષ જે રીતે ઉન્નતમસ્તક અને અમર કરી છે ઇત્યાદિ પ્રત્યેક વસ્તુને સુસંગત રીતે આલેખવામાં જે નિપુણતા, રસિયન અને ભાવપૂ`તા ભાઈ શ્રી ધૂમકેતુએ આણ્યાં છે, એટલા વિપુલ પ્રમાણમાં આજ સુધી લખાયેલ આચાય શ્રી હેમચન્દ્રનાં જીવનચરિત્ર પૈકી કાઈમાં ય આપણે જોઈ શકીશું નહિ.
-
આજે ગુજરાતની પ્રજા દુર્વ્યસનેામાંથી ઊગરી હેાય, એનામાં સંસ્કારિતા, સમન્વયધમ, વિદ્યારુચિ, સહિષ્ણુતા અને ઉદારમતદર્શિતા વગેરે ગુણ્। દેખાતા હાય, તેમ જ ભારતવર્ષના ઇતર પ્રદેશેા કરતાં ગૂજરાતની પ્રજામાં ધાર્મિક ઝનૂન વગેરે દેષ તિ અલ્પ પ્રમાણમાં નજરે પડતા હાય અને આખા ગુજરાતની પ્રજાને વાચા પ્રકટી હાય, તા એ ભગવાન શ્રી હેમચંદ્ર અને તેમના જીવનમાં તન્મય થયેલ સદનસમદર્શિતાને જ આભારી છે.
વિવાદાસ્પદ હકીકતના ઉકેલ
પ્રસ્તુત જીવનચરિત્રમાં આજે ચર્ચા અને વિતંડાવાદના વિષય થઈ પડેલ એક ખાસ વસ્તુ ચવામાં આવી છે અને તે સાથે તેને ઉકેલ પણ કરવામાં આવ્યા છે; તે એપ્રશ્ન કે—ભગવાન શ્રી હેમચદ્રાચાય ના સંપર્ક અને સહવાસથી ગુજરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ જૈનધર્મોનુયાયી થયા હતા કે નહિ ?' એ આખા પ્રશ્નને છણુતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org