________________
હેમચંદ્રાચાર્ય
તલીન હતા. વારુણભક્ત છતાં આ મહાવિદ્વાનને આવેલ જોઈ આચાર્યો તેને યચિત સત્કાર કર્યો. એ વખતે આચાર્ય કેઈ અભિનવ ગ્રંથની યેજના કરી રહ્યા હતા ? * પટ્ટિકા અને પટ પર તેઓ પદે લખી રહ્યા હતા, શબ્દવ્યુત્પત્તિ માટે અનેક પ્રમાણેની શોધ ચાલી રહી હતી, પુરાણકવિઓનાં છતની વિવેકપૂર્ણ ચૂંટણી થઈ રહી હતી – જણે સાક્ષાત્ સરસ્વતવન હોય એટલી વિનમ્રતાથી, શાંતિથી અને ઉદ્યોગપરાયણતાથી કામ ચાલી રહ્યું હતું. એ જોઈને દેવબોધિને એક ઘડીભર તે પિતે પિતાની શક્તિ કેમ વેડફી રહ્યો છે એને પશ્ચાત્તાપ થયે હશે. હેમચંદ્રાચાર્યની આ સાત્વિક પ્રવૃત્તિઓ દેવબેધ ઉપર બહુ જ ઊંડી છાપ પાડી લાગે છે. એ પિતાનો માની અને તે દ્વેષી સ્વભાવ તેમની હાજરીમાં ગળી ગયે લાગે છે. લેગનો લે-અ-કુન વિષે વિચાર
નર શ્રી પુણ્યવિજયજી મહારાજનો આ સંબંધે આવેલો લેખ અત્યંત માહિતીપૂર્ણ હોઈ તેમાંથી તે જમાનાની લેખનકલા વિષે વિશેષ માહિતી મળે છે. જુઓ, “પુરાતત્વ', વર્ષ ૧, અંક ત્રીજે; અને “જૈન ચિત્રકલ્પદ્રુમમાં આવેલો એમને લેખ. તાડપત્ર, કાગળ, ભાજપત્ર, કલમ, શાહી આદિ વિષે એ લેખમાંથી સંપૂર્ણ વિશ્વાસલાયક ને રસિક માહિતી મળે છે. જે જમાનામાં વિદ્યાને સોનારૂપાથી પણ વધારે મૂલ્યવાન ગણતા, તે જમાનાને ખ્યાલ એમાંથી આવે છે. જ્ઞાનપંચમીને સાચે ઉદ્દેશ, શ્રી પુણ્યવિજયજીએ દર્શાવ્યો છે તે પ્રમાણે, દરેક વ્યક્તિમાં જ્ઞાનભક્ત પ્રેરવાને છે. જ્ઞાનપંચમી પુસ્તકરક્ષાને જે ઉદ્દેશથી જી હતી, તે ઉદ્દેશ આ જમાનાએ નવેસરથી સમજીને તે પ્રમાણે એનો પ્રયોગ કરવો જોઈએ. જેના ચાર્યોએ જ્ઞાનપંચમી દ્વારા ઘણું મૂલ્યવાન સાહિત્ય સાચવી રાખ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org