Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006406/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ KRUTAN SUTRA SHRI G SUTRA PART : 02 il 2121 Sail 2431 : 401–02 Page #4 -------------------------------------------------------------------------- ________________ AT AMKARMA MNAWARA VEMCEBHEME GRASS DAANAAKANE Mess जनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया समयार्यबोधिन्याख्यया व्याख्यया समलङ्कृत हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्रीसूत्रकृताङ्गसूत्रम्॥ SHREE SUTRAKRUTĀNG SUTRAM (द्वितीयो भागः) नियोजकः sac WYYNYOYOYOYOYOYOYOYYYYYYYYYYYY संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः पालणपुरनिवासी महेता सूरजमलभाई भाईचंदभाईना (मद्रास) धर्मपत्नी जासुबाईना स्मरणार्थे तत्प्रदत्त-द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः चीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४९ २०२६ मूल्यम्-रू० २५-०-० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : श्री स. . ३. स्थानवासी જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, है. गठिया वा रोड, स , (सौराष्ट्र ). Published by : Shri Akhil Bharat s. s. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्ययज्ञां, जानन्ति ते किमपि तान् पति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा। है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूख्यः ३. २५300 પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત ૨૪૯૬. વિક્રમ સંવત ૨૦૨૬ ઈસવીસન ૧૯૬૯ :मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ सूत्रतांगसूत्र (ला. दूसरे डी विषयानुभि अनु. विषय तीसरा अध्ययन का पहला उद्देशा १ साधुझे परीषह और उपसर्ग प्रो सहन प्ररनेडा पश २ संया ३क्षत्वा नि३पाए 3 लिक्षापरीषह डा नि३पा ४ वधपरीषह प्रा नि३पा 4 शमशाहि परीषहों प्रा नि३पा ६ प्रेशसुंयन के असहत्वा नि३पा ७ परतीर्थिों डा पीडित डरनेडा नि३पए ८ अध्ययना उपसंहार तीसरे अध्ययन ा दूसरा उद्देशा ८ अनुकूल उपसर्गो डा निश्पा तीसरे अध्ययन का तीसरा उद्देशा १० उपसर्गभन्य तपःसंयम विराधना प्रा निपा ११ जन्यतीर्थिष्ठों के द्वारा उहे भनेवाले आक्षेपवयनों डा निपा १२ अन्यतीर्थिों के द्वारा डिये गये गये साक्षेप वयनों डा उत्तर १३ वाह में पराभित हुने अन्यतीर्थिों डी घृष्टता डा प्रतिपान १४ वाहि साथ शास्त्रार्थ में समलाव रजने का उपदेश तीसरे अध्ययन डा यतुर्थ शा १५ मार्ग से स्जलित हुने साधु हो पहेश શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ पाना नं. ६ ८ १० wo ૧૩ ૧૬ १७ ૧૯ २० २२ ૪૨ 40 ૫૩ यह ૬૨ પ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. योथा अध्ययन का पहला देशा १६ स्त्री घरीषहा नि३पारा ८४ ठूसरा उशा १७ स्मलित साधु धर्भमन्ध हा नि३पाश १30 पांयवां अध्ययन हा पहला देशा १८ हना छा नि३पारा ૧ પર पांयवां अध्ययन का पहला देशा १८ नारहीय वेहना छा नि३पारा १८० छठा अध्ययन २० महावीर भगवान के गुणों का वार्शन ૨૦૮ सातवां अध्ययन २१ हुशीलवालों डे घोषों छा ज्थन ૨પ૦ आठवां अध्ययन २२ वीय स्व३प छा नि३पारा ર૯૬ ॥सभात ॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ સાધુ પરીષહ ઔર ઉપસર્ગ કો સહન કરનેકા ઉપદેશ ત્રીજા અધ્યયનને પ્રારંભ બીજા અધ્યયનનું વિવેચન પૂરું થયું હવે ત્રીજા અધ્યયનની શરૂઆત થાય છે. બીજા અધ્યયનમાં સ્વસમય અને પરસમયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં સ્વસમયના ગુણે અને પરસમયના દે પ્રકટ કરવામાં આવ્યા છે. હવે આ ત્રીજા અધ્યયનમાં એ વાત પ્રકટ કરવામાં આવે છે કે બેધસંપન્ન અને સંયમમાં પરાયણ મુનિને ક્યારેક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોની પ્રાપ્તિ થાય છે. તે ઉપસર્ગો તેણે સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. ત્રીજા અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. – કૂi Ho tam' ઇત્યાદિ શબ્દાર્થ–“જાવ-થાવત’ જયાં સુધી “-તારમ્ વિજયી પુરૂષને “ર - વરૂતિ’ જો નથી ત્યાં સુધી કાયર પુરૂષ “ગપ્પાબં–બારમાનમ્' પિતાને “નૂi- ” શૂરવીર “મારૂ-જતે માને છે. “gsd-યુષ્યમાન યુદ્ધ કરતાં “મારું–મદારથ' મહારથી “ઢવમાશં-દઢવમળમૂ' દઢામવાળાકૃષ્ણને જોઈને “farvોવ-શિશુપાવ' શિશુપાલ જેમ મને પ્રાપ્ત થયે હતું તેમ ક્ષેમને પ્રાપ્ત થાય છે. !!! સૂત્રાર્થ-જ્યાં સુધી વિજેતા પુરુષને ભેટે ન થાય, ત્યાં સુધી કાયર પણ પિતાને સંગ્રામશર માને છે. જેવી રીતે સમરાંગણમાં વીરતાપૂર્વક લડતા મહારથી અને દૂધમ નારાયણ (કૃષ્ણ)ને જોઈને (પહેલાં ગર્જન કરનાર) શિશુપાલ સુબ્ધ થઈ ગયે હતે, (એજ પ્રમાણે ઉપસર્ગો અને પરીષહે આવી પડતાં ઢીલા પચા માણસે સંયમ માર્ગેથી વિચલિત થઈ જાય છે) ટીકાર્થ-જ્યાં સુધી પ્રતિષધી સાથે લડવાને પ્રસંગ ન આવે, ત્યાં સુધી કાયર પુરુષ પણ પિતાની જાતને શુરવીર માને છે તે એવું માને છે કે શત્રુની સેનામાં મારા જે પરાક્રમી કેઈ નથી. જ્યાં સુધી તેને સામનો કરવાને માટે કોઈ શસ્ત્રસજજ વિજેતા પુરુષ તેની સામે શસ્ત્રો ઉઠાવીને ખડે થતું નથી, ત્યાં સુધી તે અ૯પવીર્ય પુરુષ પિતાને વીર માને છે. અમદેન્મત્ત હાથી કમસમી સઘન વાદળાઓની જેમ ત્યાં સુધી જ ઘેર ગર્જના કરે છે કે જ્યાં સુધી માત્ર નહીર અને પૂંછડી રૂપ શવાળે, સઘન કેશવાળીથી યુક્ત. કેસરને કંપાવતે અને ગર્જના કરતે સિંહ તેની સામે ઉપસ્થિત થતો નથી. સિંહને જોતાં જ જ તે મદોન્મત્ત હાથી ઊભી પૂંછડીએ નાસી જાય છે કહ્યું પણ છે કે-ત્તાવદુષઃ પ્રહતત્તરાના 3 ઈત્યાદિ જેનું ગંડસ્થળ મદ ઝરવાને કારણે ભીનું થઈ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગયું છે એ હાથી ત્યાં સુધી જ અકાળ મેઘની સમાન ગર્જનાઓ કરે છે કે જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહની પૂંછડીના પછડાટને વનિ સંભાળ નથી. દષ્ટાન્ત દ્વારા આશયને જેટલી સરળતાથી સમજી શકાય છે, એટલી સરળતાથી દૃષ્ટાન્ત વિના સમજી શકાતા નથી. તેથી સૂત્રકારે અહીં સ્વસમયમાં (જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ એવું કૃષ્ણ અને શિશુપાલનું દષ્ટાંત પ્રકટ કર્યું છે. દઢપરાક્રમી અને મહારથી કૃષ્ણને સમરાંગણમાં યુદ્ધ કરતા જોઈને માદ્રીપુત્ર શિશુપાલ ખૂબ જ ક્ષુબ્ધ થઈ ગયે હતે. જ્યાં સુધી તેણે કૃષ્ણના પરાક્રમને પ્રત્યક્ષ જોયું ન હતું, ત્યાં સુધી તે તે પિતાની વીરતાના બણગાં ફૂંક્યા કરતે હતું, પરંતુ પરાક્રમી કૃષ્ણ વાસુદેવને પિતાની સામે સમરાંગણમાં ઉપસ્થિત થયેલ જોઈને તે કેવો ગભરાઈ ગયા હતા ! કૃષ્ણ અને શિશુપાલની કથા ચરિતચમાંથી વાંચી લેવી જોઈએ. જેના હવે સૂત્રકાર સર્વવિદિત દૃષ્ટાન્ત પ્રકટ કરે છે–“પચાતા’ ઈત્યાદિ. | શબ્દાર્થ – જિ-સંગ્રામે યુદ્ધ “વgિ-amસ્થિત થવા લાગે ત્યારે “રાહિરે-ખરી? યુદ્ધના આગળના ભાગમાં “વાત-કચારા ગયેલ '- વીર અભિમાની પુરૂષ “માયા-માતા” માતા “પુત્ત જ્ઞાનારૂ–પુત્ર તે જ્ઞાનારિ’ પોતાના પુત્રને ખેાળામાંથી પડતાં જાણતી નથી, એવા વ્યગ્રતાયુક્ત યુદ્ધમાં વળ-નેત્રા વિજેતા પુરૂષના દ્વારા “Bરિવિઝg-iffક્ષતા છેદન ભેદન કરતાં દીનતાયુક્ત બની જાય છે. રામ સૂત્રાર્થ–જેવી રીતે યુદ્ધની ભીષણતાને કારણે ગભરાઈ ગયેલી માતાની ગોદમાંથી નીચે સરી પડતા બાળકનું દયાન પણ માતાને રહેતું નથી. એજ પ્રમાણે પિતાના વીરત્વનું અભિમાન કરનાર-કાયર હોવા છતાં પણ પિતાને શૂરવીર માનનાર-પુરુષ સમરાંગણમાં જ્યારે દુશ્મનની સામે ઉપસ્થિત થાય છે ત્યારે જોત જોતામાં શૂરવીર વિજેતા દ્વારા પરાજિત કરાય છે. પરા ટીકાઈ–પિતાના શૌર્યનું અભિમાન કરનાર પણ વાસ્તવમાં કાયરતાથી યુક્ત હોય એ પુરુષ, જ્યારે યુદ્ધને પ્રસંગ આવી પડે છે ત્યારે પિતાની ચતુરગી સેના સહિત સમરાંગણના અગ્રભાગમાં ઉપસ્થિત થઈ જાય છે. પરંતુ જ્યારે ભીષણ સંગ્રામ શરૂ થાય છે ત્યારે દુશ્મનનું પરાક્રમ જોઈને તે કાયરના ભય અને વ્યાકુળતા વધી જાય છે તે યુદ્ધ કેવું ભયાનક હોય છે તે બતાવવાને માટે સૂત્રકાર નીચેનું દષ્ટાન્ત આપે છે-તે યુદ્ધની ભીષણતાને કારણે ગભરાઈ ગયેલી માતાને તેની ગોદમાંથી સરી પડતા બાળકનું પણ ભાન રહેતું નથી. એજ પ્રમાણે વ્યગ્રતા ઉત્પન્ન કરનારા તે ઘોર સંગ્રામમાં વિજેતા શત્ર દ્વારા તે કાયરને જોતજોતામાં પરાજિત કરી દેવામાં આવે છે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર દૃષ્ટાન્ત દ્વારા જે વાતનું પ્રતિપાદન કરવા માગે છે તે (દાણાન્તિક) પ્રકટ કરે છે.–uઘં હૈ વિ૦” ઈત્યાદિ સૂત્રાર્થ એ જ પ્રમાણે ભિક્ષાચર્યામાં અનિપુણ અને પરીષહ તથા ઉપસર્ગોથી રહિત સાધુ પણ પિતાને ચારિત્રની આરાધનામાં શૂર માને છે. પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે, ત્યારે તે સંયમનું પાલન કરી શકતા નથી. પડા | શબ્દાર્થ –“pā-pa' આ પ્રમાણે “fમણાચરિયા બોવિદ-fમક્ષારડ #ોવિક ભિક્ષાચર્યાની વિધિના મમીને ન જાણવાવાળા બાપુ- અgsp:” અને પરીષહાથી જેમને સંબંધ નથી એ “સેવિ-ળિો અભિનવ પ્રવ્રુજિત શિષ્ય પણ “જવા–ચારમાન' પિતાને સૂ-સૂરજૂ' ત્યાં સુધી શૂરવીર “મનg -જયતે” માને છે. “ગાર-ચાવ7' જ્યાં સુધી તે ‘સૂદું-ક્ષમ” સંયમનું “ર સેવા - સેવાસે સેવન કરતા નથી. રૂા ટીકાથ– એ જ પ્રમાણે નવદીક્ષિત સાધુ કે જે ભિક્ષાની વિધિના મર્મથી અનભિજ્ઞ છે, અને સાધુના સમસ્ત આચારોથી અપરિચિત છે, અને જેને પરીષહ અને ઉપસર્ગોને સામને કર પડયો નથી, એ સાધુ પિતાને ત્યાં સુધી જ ચારિત્રશુર-ઉત્કૃષ્ટ સાધ્વાચારનું પાલન કરનાર–માને છે કે જ્યાં સુધી તેની સામે ભયંકર પરીષહ અને ઉપસર્ગો ઉપસ્થિત થતા નથી. જેવી રીતે સંગ્રામના અગ્રભાગમાં ઉપસ્થિત થયેલા શિશુપાલે ત્યાં સુધી જ સિંહનાદ કર્યો કે જ્યાં સુધી વિજેતા વાસુદેવ પર તેની નજર ન પડી, એ જ પ્રમાણે નવદીક્ષિત કેમળ સાધુ જ્યાં સુધી પરીષહે અને ઉપસર્ગો રૂપ (કેશવાળી)ને કંપાવનારા સંયમ રૂપી સિંહને જેતે નથી, ત્યાં સુધી જ પિતાને ચારિત્રશૂર માને છે. જ્યારે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે, ત્યારે તે ગુરુકમાં અને અપસવ્વ સાધુ ચારિત્રને ભંગ કરી નાખે છે. કા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંય કા રૂક્ષત્વ કા નિરૂપણ હવે સૂત્રકાર સંયમની રૂક્ષતાનું પ્રતિપાદન કરે છે–વચા સંત' ઈત્યાદિ શબ્દાર્થ–બકથા–ચવા જ્યારે મનમામિ-હેમન્તમા’ હેમન્ત ઋતુમાં અર્થાત પિષ મહીનામાં “પતં-શીત’ ઠંડી “સરવ-wān’ સર્વાગને “હg -gરાત” સ્પર્શ કરે છે. “તથ-રત્ર” ત્યારે “રા-મેરા: એ૯પસવ પુરૂષ ઉર=હિm-irs હિના રાજ્ય ભ્રષ્ટ “ઘત્તિવાવ-ક્ષત્રિયારૂવ’ ક્ષત્રિયની જેવા “વિકીરિ -વિપતિ’ વિષાદને પ્રાપ્ત થાય છે. જો સૂત્રાર્થ-જ્યારે હેમન્ત ઋતુમાં–પોષ માસમાં ભયંકર ઠંડીનો અનુભવ કરે પડે છે, ત્યારે ગુરુકર્મા મંદ (અજ્ઞાની) સાધુ પદભ્રષ્ટ થયેલા ક્ષત્રિની જેમ વિષાદનો અનુભવ કરે છે. ટીકાર્થ—-હેમન્ત તુમાં જ્યારે આ આ શરીરે શીતને સ્પર્શ થાય છે. જયારે હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીને અનુભવ કરે પડે છે–ત્યારે ગુરુકમ સાધુ રાજ્યભ્રષ્ટ થયેલ ક્ષત્રિયોની જેમ દુઃખને અનુભવ કરે છે. જેવી રીતે ક્ષત્રિયત્વનું અભિમાન કરનાર પુરુષ રાજ્ય ગુમાવી બેસવાથી વિષાદ અનુભવે છે, એ જ પ્રમાણે શિયાળામાં તેજ અથવા મન્દ ગતિથી વાતા પવનના સંપર્કને લીધે જે પ્રબળ ઠંડીનો અનુભવ કરવો પડે છે. તેને કારણે, સંયમના પાલનમાં કાયર અને ગુરુકમ સાધુ પણ દુઃખને અનુભવ કરે છે. “વાયુ કુટુંબીઓના કટુવચન જેવી વ્યથા પહોંચાડે છે” એજ પ્રમાણે હેમંતના સમયને શીતસ્પર્શ પણ અત્યન્ત દુસહ કહેવામાં આવે છે. જો શીતસ્પશન પરીષહ દુઃખજનક હોય છે. તે પ્રકટ કરીને હવે સૂત્રકાર ઉષ્ણસ્પર્શની દુસહતાનું નિરૂપણ કરે છે– | શબ્દાર્થ “જિલ્લાહિતi- પ્રીમમિત્તાન' ગ્રીષ્મ ઋતુના અભિતાપથી અર્થાત ગમીથી “g-gg સ્પર્શ પામેલ વિમળ-વમન ખિન અન્તઃ કરણવાળ અર્થાતુ ઉદાસ “વિવાલિg-garuતઃ' અને તરસથી યુક્ત થઈને પુરૂષ દીન થઈ જાય છે. “તથ-તત્ર' આ પ્રકારે ગમી પરીષહ પ્રાપ્ત થવાથી મા-વા” મૂઢ પુરૂષ “વિકીતિ-વિપરિત' એવા પ્રકારના વિષાદનો અનુભવ કરે છે. “અવાર–ગરો ડા પાણીમાં “હા મચ્છ-થા મરચા જેવી રીતે માછલી વિષાદને અનુભવ કરે છે. પા. સૂત્રાર્થ—જેવી રીતે પાણી વિના માછલી તરફડે છે, એ જ પ્રકારે બ્રીલ્મ કાળની ઉણુતાથી પૃષ્ટ થયેલે અને પિપાસાથી વ્યાકુળ થયેલ ખિન્નતાને અનુભવ કરે છે. પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ટીકા”ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ અને જેઠ માસમાં-જ્યારે અસહ્ય ગરમી પડે છે, ત્યારે તેનાથી ત્રાસીને સાધુએ મનમાં ઉદ્વેગના અનુભવ કરે છે. ઉષ્ણુતાને કારણે તીવ્ર તૃષાના અનુભવ કરવાના પ્રસંગ આવે ત્યારે તેવા સાધુએ વ્યાકુળ થઈ જાય છે. એટલે કે ઉષ્ણુપરીષહુ સહન કરવાના પ્રસગ આવે, ત્યારે કાયર સાધુએ વિષાદ અનુભવે છે. તેમની સ્થિતિ કેવી થાય છે, તે સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કર્યુ છે. જેમ પાણી વિના અથવા અલ્પ પાણીમાં માછલી તરફડે છે, એજ પ્રમાણે ઉષ્ણુપરીષહ આવી પડતાં કાયર સાધુ વિષાદ અનુભવે છે. ાપા B. ભિક્ષાપરીષહ કા નિરૂપણ હવે સૂત્રકાર ભિક્ષાપરીષહનું નિરૂપણ કરે છે‘ાચા તૅનળ’ઈત્યાદિ— શબ્દા ત્તસગા—-સૈવળા' અન્યના દ્વારા દીધેલ વસ્તુને જ અન્વેષણ કરવુ' ‘તુલા-કુડલમ્' આ દુઃખ ‘ઊઁચા-સા' જીવનના અંત સુધી સ્મૃર્થાત્ જીવન પર્યંત સાધુને રહે છે. ‘જ્ઞાચના-ચાંચા' ભિક્ષાની યાચના કરવાનું કષ્ટ સુષ્પળોફિયા-દુબળોથા' અસહ્ય થાય છે. ‘પુઢો ગળા-દૂધ જ્ઞા:' પ્રાકૃત પુરૂષ અર્થાત્ સાધારણ લેાક ‘રૂદાહનુ-ચમાર્કે’ એવું કહે છે કે મત્તા કર્મા? આ લાકે પેાતાના પૂર્વ કૃત પાપકમનું ફળ ભોગવી રહ્યા છે. ‘દુશ્મનચેલ-ટુર્મચૈવ તથા આ લાકા ભાગ્યહીન છે. દ સૂત્રા—સાધુઓએ અન્યના દ્વારા પ્રદત્ત વસ્તુને ગ્રહણ કરવાનુ દુઃખ સદા સહન કરવું પડે છે, તે કારણે યાચનાપરીષહ પણ દુસ્સડું ગણુાય છે. સામાન્ય લેાકેા તે સાધુઓને જોઇને કરું છે- આ લેક તેમનાં કર્મોથી પીડિત છે, ભાગ્યહીન છે. ાસૂ. ૬।। ટીકા”——સાધુએ જીવનપર્યંત દત્તેષાનું દુઃખ સહન કરવું પડે છે, કારણ કે તે અદત્તાદાનના ત્યાગી હાવાને કારણે તેમને અન્યના દ્વારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવેલી વસ્તુ વડે જ નિર્વાહ ચલાવવો પડે છે. આ પ્રકારને યાચનાપરીષહ પણ તેમને માટે દુસ્સહ થઈ પડે છે. જેનામાં આત્મબળ ઓછું હોય છે એવાં સાધુ ઓ મહામુશ્કેલીએ આ પરીષહ સહન કરે છે. આ પરીષહ અસહ્ય બનવાથી કઈ કઈ કમજોર સાધુઓ સંયમને પરિત્યાગ પણ કરી દે છે. ભિક્ષાવૃત્તિ કેટલી કષ્ટજનક હોય છે તે નીચેના લેકમાં બતાવવામાં આવ્યું છે. “તિરો મુલે સૈન્ય' ઇત્યાદિ– મૃત્યુના સમયે જે ચિહે પ્રગટ થાય છે તે ચિહ્ન યાચકમાં પણ દેખાય છે. તેની ગતિ અટકી જાય છે, મુખ પર દીનતા છવાઈ જાય છે અને ચહેરો તેજહીન થઈ જાય છે.” જ્યાં સુધી માણસ કેઇની પાસે કઈ વસ્તુની યાચના કરતું નથી, ત્યાં સુધી જ તેનું ગૌરવ ટકે છે. તેથી જ યાચના પરીષહને અત્યંત દુસ્સહ માન. વામાં આવે છે. દૃઢ મનોબળવાળો પુરુષ જ યાચના પરીષહને સહન કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા માટે મહાપુરુષે દ્વારા સેવિત માર્ગે આગળ વધે છે. ગાથાના ઉત્તરાર્ધમાં આક્રોશ પરીષહને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાધુઓને જોઈને સામાન્ય લે કે આ પ્રમાણે કહે છે-“આ સાધુઓનું શરીર ગં છે, તેમણે દેશનું લંચન કરીને માથે મુંડો કર્યો છે અને તેઓ ક્ષુધાની પીડા સહન કરે છે. તે બિચારા તેમના પૂર્વોપાર્જિત કર્મોનું ફળ ભેગવી રહ્યા છે. અથવા તેઓ કમત છે.” આ વાકયને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય –તેઓ ખેતી આદિ કર્મ કરવાને અસમર્થ છે, તે કારણે જ તેઓ સાધુ બન્યા છે. તેઓ દુર્ભાગી છે, કારણ કે પુત્ર, પત્ની આદિ સૌએ તેમનો પરિત્યાગ કર્યો છે. કોઈ પણ જગ્યાએ આશ્રય નહી મળવાથી તેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે.' ગાથા દા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – જામે-ગાપુ' ગામોમાં “નયર, વાનng વા” અથવા નગરોમાં gg –ણતાનું દાન' આ શબ્દોને “મવાચંતા-બાવતઃ સહન ન કરી શકતાં “-તત્ર તે આક્રોશ વચનો અર્થાત્ કડવા વચનને સાંભળીને “વા -મનના મંદ મતિવાળા વિતીચંતિ–વિપરિત’ વિષાદ કરે છે “રૂર-થા' જેવી રીતે “લતામંમિ-સંમે’ સંગ્રામમાં અર્થાત્ યુદ્ધમાં “મીયા-મી: ભીરૂ પુરૂષ વિષાદ કરે છે. સૂત્રાર્થ “આ સાધુ તેના કર્મોથી દુ:ખી છે” ઈત્યાદિ આકાશરૂપ શબ્દ તથા આ ચાર છે, આ ચાર (જાસૂસ) છે, ઈત્યાદિ સામાન્ય લકો દ્વારા ઉચ્ચારાતા શબ્દ સાંભળવાને અસમર્થ એ તે મદ પ્રકૃતિ સાધુ વિષાદ અનુભવે છે, અને જેવી રીતે સંગ્રામના મોખરાના ભાગમાં સ્થિત કાયર પુરુષ વિષાદ અનુભવે છે અને સમરાંગણ છેડીને ભાગી જાય છે, એ જ પ્રમાણે મન્ડમતિ સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થાય છે. ઘણા ટીકાથ–પૂર્વોક્ત આક્રોશ રૂપ શબ્દો તથા “આ ચોર છે, આ જાસૂસ છે,” ઈત્યાદિ ગ્રામ્યજને અને નગરજને દ્વારા ઉચ્ચારાતા શબ્દ સાંભળીને તે અલ્પમતિ અથવા અલપસત્વ સાધુ અત્યંત વિષાદ અનુભવે છે. પિતાના કાનમાં કાંટાની જેમ પીડા પહોંચાડનારા તે શબ્દો તેનાથી સહન થઈ શકતા નથી, તેથી આ પ્રકારના આક્રોશ વચન સાંભળવાથી તેને ઘણું જ દુઃખ થાય છે. જેવી રીતે ચક્ર, કુન્ત. ખડગ, બાણ આદિથી યુક્ત અરિદળને જોઈને, ઢેલ, શંખ, ઝાલર. આદિ વાદ્યોના ધ્વનિથી વ્યાપ્ત સંગ્રામના અગ્રભાગમાં સ્થિત કાયર પુરુષ ડેરી જઈને અપયશની પરવા કર્યા વિના સંગ્રામમાંથી નાસી જવાને તૈયાર થઈ જાય છે, એ જ પ્રમાણે મન્દ્રમતિ, અલ્પસર્વ સાધુ પણ પૂત આક્રોશ વચનોને સાંભળીને વિષાદને અનુભવ કરે છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. ગાથા છા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ વધપરીષહ કા નિરૂપણ હવે સૂત્રકાર વધુ પરીષહનું કથન કરે છે–વેને લુધિયં ઈત્યાદિ– શબ્દાર્થને-? જે કંઈ “જૂag-ટૂ ક્રર વુધિચક્ષુધિત ભૂખ્યા મિરવું-મિલ્સ”” સાધુને “કુળ હૃતિ-ગુની રાતિ' કૂતરો કરડવા લાગે તે “તરથ-તત્ર’ તે સમયે “મંા !- ” અજ્ઞ પુરૂષ “વિણચંતિ-વિપત્તિ આ પ્રમાણે દીનતા યુક્ત બની જાય છે કે તે પુટ્ટા-જ્ઞઃ કૃ = અગ્નિના દ્વારા સ્પર્શ કરાયેલ “પાણિનો -arળ રૂવ' પ્રાણી ગભરાય છે. ક્યા સૂત્રાર્થ_ભિક્ષાપ્રાપ્તિને માટે ભ્રમણ કરતા ભૂખ્યા સાધુને કઈ કઈ વાર કેઈ કૂર કૂતરા કરડે છે. આવું બને ત્યારે મન્દસર્વ સાધુ વિષાદ અનુ. ભવે છે. અગ્નિને સ્પર્શ થઈ ગયું હોય એટલું દુઃખ તેને તે વખતે થાય છે. ૮ ટીકાઈ–આ સૂત્રમાં “અ’િ પદ સંભાવનાના અર્થમાં વપરાયું છે. કેઈ કોઈ વાર એવું પણ બને છે કે ભિક્ષાને માટે ભ્રમણ કરતા સાધુને કઈ કૂર કૂતરા આદિ જાનવર કરડે છે–સાધુના ચરણ આદિ અંગમાં તેની તીક્ષણ દાઢે ભેંકી દે છે. તે સમયે અલ્પસત્વ અને હૈયહીન સાધુ વિષાદને અનુભવ કરે છે. જેવી રીતે અગ્નિથી દાઝેલું પ્રાણ વેદનાથી આત્ત થઈ જાય છે અને આર્તધ્યાનથી યુક્ત થઈને પિતાનાં અંગોને સંકોચી લે છે, એ જ પ્રમાણે ક્રૂર પ્રાણુ દ્વારા ઉપદ્રવ થવાથી સત્વહીન સાધુ પણ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે ગ્રામ કંટક-ઈન્દ્રિયેને પ્રતિકૂળ સ્પર્શ આદિ-સહન કરવાનું કાર્ય ઘણું જ દુક૨ ગણાય છે. ગાથા દ્રા | શબ્દાર્થવિથિયમાન-પ્રતિથિ તામારા સાધુ જનના શ્રેષી “ –વિશે' કઈ કઈ “વિમાસંતિ-પ્રતિમાષત્તે’ કહે છે કે “ને gg - ઘરે જે આ સાધુએ “gવંશીવિઝ-વે બીલના આ પ્રકારે ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ કરે છે. “gg-uતે આ માણસે “રિવારજત-પ્રતિશાકાત' પિતાના પૂર્વ કૃત પાપનું ફળ ભેગવી રહ્યા છે. છેલ્લા સૂત્રાર્થ–કઈ કઈ અધમ અને સાધુઓને દ્વેષ કરનારા લેકો કહે છે કે “આ પ્રકારે જીવન વ્યતીત કરતાં આ સાધુઓ પૂર્વકૃત કર્મોને બદલે ચુકવી રહ્યા છે–ફળ ભેગવી રહ્યા છે.” મેલા ટીકાથે–સાધુઓના વિરોધીઓ-સાધુઓ પ્રત્યે દ્વેષભાવ રાખનારા અનાર્ય કે જેવા માણસે સાધુઓને જોઈને આ પ્રકારનાં પ્રતિકૂળ વચને બેલે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભીખ માગીને જીવન વ્યતીત કરનારા આ સાધુએ તેમના પૂર્વકૃત અશુભ કર્મોનું ફળ ભોગવી રહ્યા છે.” ભિક્ષા પ્રાપ્તિ માટે નીકળેલા સાધુને જોઈને કઈ સાધુ શી માણસે એવું કહે છે કે આ કેશવુંચન કરનારા સાધુઓએ પૂર્વ ભવમાં દાન દીધાં નથી, તે કારણે તેમને ભિક્ષા માટે ઘેર ઘેર ભટકવું પડે છે. તેઓ સઘળા ભેગોથી વંચિત છે અને દુઃખી જીવન વ્યતીત કરી રહ્યા છે. તેઓ ભાગ્યહીન છે. પૂર્વજન્મના અશુભ કર્મોના કારણે તેમને પારકાં ઘરમાં ભ્રમણ કરીને ભીખ માંગીને ગુજરાન ચલાવવું પડે છે. ગાથા લાલ શબ્દાર્થ–બબે-કઈ કઈ પુરૂષ “ siતિ-જો ચુંવંતિ' કહે છે કે “રાિના-નાના આ લેકો નાગી છે. ઉપરોઢ-goોઢા” બીજાના પિડના ઈચ્છુક છે. “અહમા-અપમા અધમ છે. મુંડા-મુટ્ટા.” તે મુડિત છે, કદંવિનદૃા-ફૂરિનgiા કંડૂ રોગથી તેમના અંગ નષ્ટ થઈ ગયા છે. -વરસાદ” આ લેકે શુષ્ક પરસેવાથી યુક્ત અને “બામાફિયા-ગરમ દિવા અશભન અર્થાત્ બીભસ છે આવું કહે છે. જેના સૂવાર્થ-જિનકલ્પિક આદિ સાધુઓને જોઈને કોઈ કોઈ માણસ એવું કહે છે કે-આ લેકે નગ્ન છે, પરાયા પિંડને (આહારને) માટે પ્રાર્થના કરનારા છે, અધમ છે, મશીન શરીરવાળા મુંડિત છે, ખુજલીને કારણે તેમનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું છે, તેમના શરીર પર મેલને થર જામી ગયે છે, તેમનું શરીર પરસેવાથી તરબળ છે, અથવા તેમનું શરીર કઠણ મેલથી યુક્ત છે. તેઓ કેવાં બેડેળ અને બીભત્સ દેખાય છે! ૧૦ ટીકાર્થ– અનાર્યોના જેવા સ્વભાવવાળા લેકે સાધુઓને અનુલક્ષીને આ પ્રકારનાં વચનને પ્રવેગ કરે છે-આ જિનકલિપક આદિ સાધુઓ નગ્નાવસ્થામાં રહે છે. તેઓ અન્યની પાસે આહારદિની ભીખ માગે છે ! મલીનતાને કારણે તેઓ અધમ-અપ્રીતિકર લાગે છે! તેમને માથે મુંડ છે. ખુજલીને કારણે તેમનાં અંગો ખરાબ થઈ ગયાં છે-શરીર પર વારંવાર ખંજવાળવાને લીધે તેમનું શરીર ક્ષતવિક્ષત થઈ જવાને લીધે વિકૃત થઈ ગયું છે ! તેઓ કરકંદ્ર અથવા સનકુમારના સમાન વિનષ્ટ શરીરવાળા (ક્ષત વિક્ષત યુક્ત શરીરવાળા થઈ ગયા છે. તેમના શરીર પર મેલના પોપડા જામ્યા છે. તેમને દેખાવ અશભન (સુંદરતા રહિત) અને બીભત્સ (અણગમો પ્રેરે તે) અથવા અસમાધિ જનક છે. આ કથનને ભાવાર્થ એ છે કે-ક્યારેક કઈ કઈ કુપુરુષે જિનકલ્પિક સાધુઓને જોઈને એવું કહે છે કે-આ સાધુઓ પરાજજીવી, નગ્ન અને અધમ છે, તેઓ માથે મુંડાવાળા અને ખુજલીને કારણે ખરાબ અંગોવાળા છે, તથા તેઓ મલીન અને બીભત્સ દેખાવવાળા છે. ગાથા ૧૦૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – ‘પદ્ય-ત્ર' આ પ્રમાણે “વિઘહિવત્તા-સતિષરનાદ સાધુ અને સન્માર્ગના દ્રોહી “- કોઈ કોઈ “સઘળા ૩-૩મના ’ પિતે જ “અsચણા–અજ્ઞા” અજ્ઞ જીવ “ગોળ gigg મોન પ્રવૃત્તાઃ' મેહથી ઢાંકેલા છે અર્થાત મિથ્યા દર્શનથી ઢાંકેલી મતિવાળા છે. તે-તે તેઓ “રામ-રમરે” અજ્ઞાન રૂપ અંધકારથી “તમંત ઉત્કૃષ્ટ અજ્ઞાન રૂપી અંધકારને “નંતિ-વત્તિ' પ્રાપ્ત કરે છે. ૧૧ સૂત્રાર્થ –જે લોકો આ પ્રકારે સાધુઓના વિરોધી હોય છે, અનાર્ય અને વિવેકથી વિહીન હોય છે, અને મેહથી આચ્છાતિ મતિવાળા હોય છે, તેઓ એક અજ્ઞાનમાંથી બીજા અજ્ઞાન તરફ જાય છે એટલે કે અજ્ઞાન રૂપ અંધકારમાં ડૂબેલા તે લેકે નરક આદિ રૂપ ઉત્કૃષ્ટ અંધકારની દિશામાં અગ્રેસર થાય છે. ગાથા ૧૧ ટીકાર્ય–આ પ્રકારે છે કે પાપકમ છે, ધર્મના મર્મથી અનભિજ્ઞ છે, અનાર્ય છે, સાધુઓના અને મોક્ષમાર્ગના Àષી છે. સ્વયં અજ્ઞાન છે અને ધર્માચરણથી રહિત હોય છે, તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાંથી ઉત્કૃષ્ટ અંધકારમાં જાય છે એટલે કે નીચ ગતિમાંથી નીચતર ગતિમાં જાય છે. શા કારણે તેમને અધમ ગતિની પ્રાપ્તિ થાય છે? તેઓ મન્દ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસ્ત છે, તે કારણે તેમને અધોગતિની પ્રાપ્તિ થાય છે. અધેગતિ પ્રાપ્ત થવાનું બીજું કારણ એ છે કે તેઓ મિથ્યાદર્શન રૂપ મોહ વડે આચ્છાદિત છે. તે કારણે તેઓ આંધળા જેવાં હોવાને કારણે સાધુઓ પ્રત્યે શ્રેષભાવ રાખે છે અને કુમાર્ગનું અવલંબન કરે છે વિવેક એક ચક્ષુ સમાન છે અને વિવેકીજનોનો સહવાસ બીજા ચક્ષ સમાન છે જેમને આ બન્ને ચક્ષુ હોતાં નથી, તેઓ જ ખરી રીતે આંધળા છે. એવો માણસ જે કુમાર્ગે પ્રવૃત્ત થાય, તે તેને શે અપરાધ ! કહ્યું પણ છે કે-ઘરું ફિ હ્યુમરું જ્ઞો વિવે:” ઈત્યાદિ– સ્વાભાવિક વિવેક એક નિર્મળ નેત્ર રૂપ છે. અને વિવેકી જનોને સહવાસ બીજા નેત્ર રૂપ છે. આ સંસારમાં જેને આ બે નેત્રોની પ્રાપ્તિ થઈ નથી તેને જ વાસ્તવિક રૂપ તે અંધ કહી શકાય છે. જે આ બને પ્રકારના નેત્રોના અભાવવાળો માણસ કુમાર્ગગામી બને, તો તેનો શે અપરાધ! એટલે કે એ માણસ કુમાર્ગગામી બને તે સ્વાભાવિક જ છે. આ પ્રકારે સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર સન્માગને દ્રોહ કરનાર અજ્ઞાની. માહથી ઘેરાયેલા અજ્ઞાન માણસ એક અજ્ઞાનમાંથી નીકળીને નરકગતિ આદિ રૂપ બીજા અજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ વિવેકરહિત હોય છે, ગાથા ૧૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ દંશમશકાદિ પરીષહોં કા નિરૂપણ હવે સૂત્રકાર ડાંસ, મચ્છર આદિ દ્વારા આવી પડતાં પરીષાનું કથન કરે છે–“પુદ્દો ' ઇત્યાદિ શબ્દાર્થ–બરમતાર્દિ-સંસાના દંશ અને મશકો દ્વારા “પુરો-સ્કૃષ્ટ સ્પર્શ કરવામાં આવેલ અર્થાત કરવામાં આવેલ તથા “તબક્કામવાયા7ળામશવનુવન તૃણના સ્પર્શને સહન ન કરી શકવાવાળો સાધુ એ વિચાર કરે છે કે જે-નવા મેં “જો સ્ત્રો- રોજ સ્વગ વગેરે રૂપ પરલેકને તે ર વિ-7 saઃપ્રત્યક્ષ રૂપથી જે નથી “g-n” તે પણ “-વરિ' કદાચ “રિચા-મvi ચાત્ત’ આ કષ્ટથી મરણ તો સ્પષ્ટ જોવાય છે અને કોઈ ફળ દેખાતું નથી. 1રા સૂત્રાર્થ–દંશમશક પરીષહ એટલે કે ડાંસ, મચ્છર આદિ જંતુ કરડવાથી જે ત્રાસ સહન કરવું પડે છે તે ત્રાસ સહન કરવાને પ્રસંગ આવે ત્યારે તથા તૃણાસ્પર્શ પરીષહને સહન ન કરી શકુવાને કારણે (અકિંચન હેવાને કારણે ઘાસ પર શયન કરતી વખતે તેના કઠિન પશે સહન ન કરી શકવાને કારણે) કઈ અલ્પસત્વ સાધુ કયારેક આ પ્રકારને વિચાર કરે છે પરલોક તે મેં જયો નથી, પરંતુ આ કલેશથી મારુ મૃત્યુ થઈ જશે. આ કષ્ટને સહન કરવાનું બીજું કોઈ પણ ફળ મને દેખાતું નથી.” ૧૨ાા ટીકાથ– જયાં ડાંસ, મચ્છર આદિ જંતુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. એવાં કાંકણ આદિ પ્રદેશમાં વિચરતા સાધુઓને ડાંસ, મચ્છર આદિ કરડે છે. ક્યારેક તેને ઘાસ આદિ પર શયન કરવું પડે છે, એવું બને ત્યારે તેને કઠેર સ્પર્શ તે સહન કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડાનો અનુભવ કરતે તે સાધુ ક્યારેક આ પ્રકારનો વિચાર કરે છે–પરલોકના સુખની પ્રાપ્તિને માટે મેં દીક્ષા ગ્રહણ કરી છે, અને તે માટે હું ડાંસ, મચ્છર આદિને ત્રાસ પણ સહન કરી રહ્યો છું. પરંતુ તે પરલોક મેં પ્રત્યક્ષ તે જ નથી. પરાકના વિષયમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન નથી, કારણ કે તે વિષયમાં નિર્દોષ હેતુને અભાવ છે. પરંતુ આ ત્રાસને કારણે મરવું પડશે, એ વાત તે નિશ્ચિત છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ આ કથનનું તાત્પર્ય એ છે કે પરલેકનું અસ્તિત્વ પ્રત્યક્ષ તે દેખાતું નથી, અને તેનું અસ્તિત્વ સિદ્ધ કરનાર કઈ અનુમાન આદિ પ્રમાણ પણ મજૂદ નથી. આ રીતે પરાકના સુખની પ્રાપ્તિ થવાની વાત તે દૂર રહી પણ આ દુઃખ સહન કરવાના ફલ રૂપે મૃત્યુને તે ચોક્કસ ભેટવું પડશે ! મોત સિવાય બીજું કઈ પણ ફળ મળવાનું નથી ! દેશ, કાળ આદિથી પીડિત કોઈ સાધુ આ પ્રકારને વિચાર પણ કરે છે. ગાથા ૧૨ કેશલુંચન કે અસહત્વ કા નિરૂપણ શબ્દાર્થ – giાસુંવરે કેશ લુંચનથી “સંતા-સમHI: દુઃખી અર્થાત્ પિડાયમાન “વંમરે પરારૂ-ત્રહ્મર્થગિતા” અને બ્રહ્મચર્યથી પરાજીત થઈને રર-તત્ર' કેશકુંચનમાં દુર્બળ “મંા–મ:' મૂખ પુરૂષ “ચોતને' જાળમાં વિટ્ટ-વિદ્ધ ફસાયેલી “મરછા -મરચા-રૂa’ માછલીની જેમ ‘વિરીયંતિ-વિલોરિ' કલેશ અર્થાત્ દુઃખને અનુભવ કરે છે. ૧૩ સૂત્રાર્થ –કેશકુંચનથી પીડા અનુભવો તથા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાને અસમર્થ એ કાયર સાધુ-કામવાસનાને દુર્જય ઉદ્રક થાય ત્યારે જાળમાં ફસાયેલી માછલીની જેમ કલેશને અનુભવ કરે છે, અને સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. ટીકાથ– કેશને લેચ કરતી વખતે સાધુઓને ખૂબ જ પીડા થાય છે, તે પીડાને કારણે કાયર (અપસવ) સાધુને વિષાદને અનુભવ કરે છે, એજ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરવાને અસમર્થ હોય એ સાધુ કામવાસનાને ઉદ્રક થાય ત્યારે સંયમના અનુષ્ઠાનમાં શિથિલ થઈ જાય છે, અથવા સંયમને પરિત્યાગ કરી નાખે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે નીચેનું દુષ્ટાન્ન આપ્યું છે.– શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે જાળમાં ફસાયેલી માછલી તેમાંથી છુટવાને માટે વલખાં મારે છે, પણ છુટવાને કેઈ ઉપાય નહીં જડવાથી તેમાં જ મરી જાય છે, એજ પ્રમાણે પ્રબળ કામવાસનાથી પરાજિત થઈને કઈ કઈ કાયર સાધુએ સંયમને ત્યાગ કરે છે અથવા શિથિલાચારી બની જાય છે. ગાથા ૧૩ શબ્દાર્થ–“ગાયઢંદરમા-ગરમણૂંકસમાચાર' જેનાથી આત્મા કલ્યાણથી ભ્રષ્ટ થઈ જાય છે, એ આચાર-અનુષ્ઠાન કરવાવાળા “મિરાવંચિમાવળા-નદાસંસ્થિતમારના જેમની ચિત્તવૃત્તિ મિથ્યાત્વથી વ્યાપ્ત છે અર્થાત હિસા વગેરેમાં તત્પર છે તથા ફરિણાગોમાવા-ષમાપના જેએ રાગદ્વેષવાળા છે. એવા છે જે”િ કઈ “મmરિયા- સના” અનાય પુરુષ “સૂતિ-સૂપથતિ” સાધુને પિડા પહોંચાડે છે. ૧૪ . સૂત્રાર્થ—જે આચારને કારણે આત્મા દંડિત થાય છે. અથવા આત્મ હિતનું જેના દ્વારા ખંડન થાય છે, એવા આચારને “આમદંડ સમાચાર' કહે છે. જેમને એ આચાર છે અને જેમની દૃષ્ટિ મિથ્યાવને કારણે ઉપહત થઈ ગઈ છે, જે એ રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા કેઈ કેઈ અનાર્ય લેકે સાધુઓને લાકડી આદિ વડે મારે છે. ટીકાથ—- સાધુ ની નિંદા, સાધુને મારપીટ, સાધુની હત્યા આદિ કૃત્ય આત્માને દંડિત કરનારા-આત્માના હિતનું ખંડન કરનારા છે. તેથી એવાં કૃત્યોને “આત્મદંડ સમાચાર કહે છે. મિચ્છાદિષ્ટિ છેને, એટલે કે વિપરીત કદાગ્રડ રૂ૫ ભાવનાવાળા માણસોને “મિથ્યા સંસ્થિત ભાવનાવાળા' કહે છે. આ બન્ને વિશેષણોથી યુક્ત લોક-એટલે કે જેમની બુદ્ધિ મિથ્યાત્વને કારણે નષ્ટ થઈ ગઈ છે, જેઓ હિંસાદિ પાપિમાં પ્રવૃત્ત રહે છે, જેઓ રાગ અને દ્વેષથી યુક્ત છે-એટલે કે જે પાપનું આચરણ કરવામાં હર્ષને અનુભવ કરે છે અને ધર્માચરણ કરવામાં દ્વેષ યુક્ત છે એવાં રાગ દ્વેષ યુક્ત, અને અહિંસા ધર્મથી અનભિજ્ઞ કઈ કઈ અનાર્ય લેક સદાચાર પરાયણ સાધુઓને પિતાના આનંદને ખાતર અથવા ઠેષભાવથી પ્રેરાઈને લાકડી આદિના પ્રહાર વડે અથવા કટુ શબ્દો વડે પીડા પહોંચાડે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે કોઈ કંઈ આમહિતના ઘાતક અને વિપરીત બુદ્ધિવાળા રાગદ્વેષથી પ્રેરાઈને સાધુને કષ્ટ દે છે. ગાથા ૧૪ | શબ્દાર્થ–“અવેજો-બે કઈ “વાઢા-વાઢા અજ્ઞાની પુરૂષ “ચિંafa - અનાર્ય દેશના આમપાસમાં ફરતાં “સુત્રચં-સત્રત' સાધુને “મજવુચું -વિક્Y' ભિક્ષુકને બજારો-વત્તિ-વાર તિ' આ ગુપ્તચર છે અથવા ચેર છે એવું કહેતા “વરિ-વદતિ દેરી વગેરેથી બાંધે છે–તથા “સાચવોદિર– રાયવરને કટુ વચન કહીને સાધુને પીડિત અર્થાત્ દુઃખી કરે છે. પા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ પરતીર્થિકોં કા પીડિત કરનેકા નિરૂપણ સ્વાર્થ-કિઈ કઈ અજ્ઞાની પુરુષે અજ્ઞાની પુરુષ અનાર્ય દેશમાં વિચરતા સાધુઓને ચર, જાસૂસ આદિ માની લઈને, તેમને દેરડા આદિ વડે બાંધીને કટુ વચને દ્વારા પીડા પહેંચાડે છે. ૧પ ટીકાર્થ–- સારા નરસાંના વિવેકથી રહિત અનાર્ય પ્રદેશની સીમા પર વિચરતા, અહિંસા આદિ વ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરનારા સાધુને કઈ રાજાને જાસૂસ માની લઈને આ પ્રકારની કટુ વચને બોલે છે-“આ ચેર છે, આ ચાર (જાસૂસ) છે, એટલું જ નહીં પણ તેઓ તેને દેરડા વડે બાંધીને લાકડી આદિ વડે માર મારે છે તથા કષાયયુક્ત વચને દ્વારા તેને તિરસ્કાર કરે છે. છ કાયના જીના રક્ષક અને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા મુનિઓને પણ તેમના દ્વારા આ પ્રકારનાં કષ્ટ સહન કરવા પડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે અનાય લોકેના પ્રદેશની સીમા પાસેથી વિહાર કરનારા સુવ્રતધારી સાધુને પણ ચોર આદિ સમજીને અનાર્ય લેકે દેરડા વડે બાંધીને મારે છે તથા કટુ શબ્દો બોલીને તેમની ભત્સના કરે છે. ગાથા ૧પા આ પ્રકારના પરીષહે આવી પડે ત્યારે અ૫સર્વ સાધુ પર તેની કેવી અસર થાય છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે. –તથ દેન' ઇત્યાદિ શબ્દાર્થ ઉત્તર-તત્ર' ત્યાં અર્થાત્ અનાર્યક્ષેત્રની સીમામાં (હદમાં) ફરતાં તે મુનીને “રા-ન’ લાકડીથી “પુટ્રિણા-મુદિટના' મુકાથી “હુવા-અથવા’ અથવા ઇ-ન' ફળથી “સંગીતે સંવતઃ મારવામાં આવેલ “વારે-વાત્રા અજ્ઞાની પુરૂષ “wifમળી-દ્વામિની” કેધિત થઈને ઘરેથી નિકળીને ભાગવાવાળી સ્થીર-સ્ત્રીવ' ની જેમ “રાતી --જ્ઞાતીનાં પિતાના સ્વજન વર્ગનું “તારૂ- તિ' સ્મરણ કરે છે. li૧૬I શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-અના ક્ષેત્રની સીમા પર વિચરતા સાધુઓને લાકડીએના પ્રહાર, ફળનાં પ્રહાર ઘુમ્મા તથા લાતાના પ્રહાર સહન કરવા પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કાઈ કાઈ ખાલ (અજ્ઞાની) અને અલ્પસ॰ સાધુ અસહાય દશાના અનુભવ કરે છે, અને જેવી રીતે ધાવેશમાં ગૃહત્યાગ કર નારી સ્ત્રી મુશ્કેલી આવી પડતાં કુટુંબીએ અને જ્ઞાતિજનાને યાદ કરે છે, એજ પ્રમાણે એવે સાધુ પણ પેાતાના કુટુંબીઓ અને જ્ઞાતિજનાને યાદ કરે છે. ૧૬ ટીકા-કાઈ કોઈ વાર અનાય દેશેાની સરહદ પાસેથી વિહાર કરતા સાધુઓને અનાર્યો લાકડીએ મારે છે, ઘુમ્મા મારે છે અને બીજોરા આદિ કળાનેા તેમના પર ઘા કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કાઇ ફાઇ અપરિપકવ બુદ્ધિવાળા સાધુએ પેાતાના મન્ધુએ આદિ જ્ઞાતિજનેનું સ્મરણ કરે છે. તેઓ વિચાર કરે છે કે જો અહી મારા એક પણ બન્ધુ આદિ સહાયક હૈત તે મારે આવી પીડાના અનુભવ કરવા ન પડત. અત્યારે મારી રક્ષા કરનાર કઈ પણુ આત્મીયજન મારી સાથે નથી, તે કારણે આ લેકા મને હેરાન કરે છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે નીચેનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યુ છે-કેઇ સ્ત્રી ક્રોધાવેશમાં ઘર છેડીને નીકળી ગઇ માર્ગોમાં કેાઈ અસભ્ય પુરુષા તેની પજવણી કરવા લાગ્યા. ત્યારે તે પાતાની નિરાધાર દશા જોઇને પેાતાના આત્મીયજનને યાદ કરવા લાગી. એજ પ્રમાણે અપરિપકવ બુદ્ધિવાળા સાધુ પણ આવે પ્રસંગ આવી પડે ત્યારે પેાતાના સ'સારી સગાં વહાલાને યાદ કરે છે. ગાથા ૧૬૫ અઘ્યયન કા ઉપસંહાર હવે સૂત્રને ઉપસ'હાર કરતા સૂત્રકાર કહે છે- ૫ મો હિના’ઈત્યાદિ શબ્દા—મો-મો? હે શિષ્યા ! -છ્હે' આ પૂર્વોક્ત દડ વગેરે રૂપ પરિષ ડેાપસંગ ‘વૃદ્ધિળાન્તાણા-નાઃ સ્પર્શ;' સઘળા જ સ્પેશ ‘TET-RTET:* શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ કઠિન “દુરક્રિયાણા-વિરહ્યા અને દુઃખદ છે. “સંપત્તા-સંવીતા બાણ થી પીડિત “ફથી વ-ફિતર રૂવ' હાથીની જેમ “વા કહીવ:” નપુંસક પુરૂષ અવા -ગવર.” ગભરાઈને “નિરં–રૂમ” ઘેર “ચા-નાતા” ચાલ્યા જાય છે, અર્થાત્ સાધુવેશને છોડીને ઘેર જતા રહે છે. | ૧ળા સૂત્રા–હે શિષ્ય ! પૂર્વોક્ત સઘળા-સ્પર્શ-પરીષહ અને ઉપસર્ગોઘણા જ કઠેર-દસહ છે. તેમને સહન ન કરી શકનાર કોઈ કેઈ અપરિ. પકવ બુદ્ધિવાળા સાધુએ સંગ્રામને મે ખરે ઊભેલા હાથીની જેમ કાયર અને વિવશ થઈને સાધુવેશનો ત્યાગ કરીને ફરી સંસારમાં ચાલ્યા જાય છે, એવું હું (સુધર્મા સ્વામી કહું છું. ૧૭ ટકાથ–સુધર્મા સ્વામી પિતાના શિષ્યોને આ પ્રમાણે ઉપદેશ આપે છે હે અંતેવાસીઓ ! લાકડીના પ્રહાર આદિ પૂર્વોક્ત પરીષહે અને ઉપસર્ગ રૂપ સમસ્ત પશે (અનુભવે) ઘણુ જ દુસ્સહ હોય છે. એવાં પરીષહો. અને ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ કઈ અલ્પસત્ત્વ, કાયર સાધુઓ સમરાંગણના અગ્રભાગમાં સ્થિત હાથીની જેમ ડરી જઈને અથવા વિવશ થઈ જઈને સાધુવૃત્તિને ત્યાગ કરીને ઘરનો રસ્તો પકડી લે છે-સંસારમાં પાછાં ફરી જાય છે આ કથનનો ભાવાર્થ એ છે કે પૂર્વ પ્રદર્શિત શત પરીષહ, ઉષણ પરીવહુ, ડાંસ અને મરછર કરડવા રૂપ પરીષહ, લાકડીના પ્રહાર આદિ પ્રતિફથી ઉપસર્ગોથી ત્રાસી જઈને કઈ વૈર્યહીન સાધુ જ્યારે તેમને સહન કરવાને અસમર્થ બની જાય છે, ત્યારે એક વાર ત્યાગ કરેલા ગૃહવાસને ફરી સ્વીકાર કરી લે છે. તેઓ ગૃહવાસને જ શરણભૂત માને છે, એવું હું કહું છું. આ પ્રમાણે સુધર્મા સ્વામી પિતાના શિષ્યોને કહે છે. ગાથા ૧છા ત્રીજા અધ્યયનનો પ ડેલે ઉદેશક સમાપ્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુકૂલ ઉપસર્ગો કા નિરૂપણ બીજા ઉદ્દેશાનો પ્રારંભત્રીજા અધ્યયનનો ઉદ્દેશક પૂરે થયે. હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉપસર્ગો બે પ્રકારના હોય છે-(૧) પ્રતિકૂળ અને (૨) અનુકૂળ. ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશકમાં પ્રતિકૂળ ઉપસર્ગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે આ બીજા ઉદેશકમાં અનુકૂળ ઉપસર્ગોનું પ્રરૂપણ કરવામાં આવશે. પહેલાં ઉદ્દેશક સાથે આ પ્રકારનો સંબંધ ધરાવતા બીજા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે – “અમે કુદુમા” શબ્દાર્થ “અહ-કથ' પ્રતિકુળ ઉપસર્ગના કથનાનન્તર “મે-મે આ અનતર કહેવામાં આવેલ કુદુમા-સૂફા: સૂમ બહાર નહીં દેખાવાવાળાનં-સંni માતા પિત્રાદિ એવં ભાઈ વગેરેની સાથેના સંબંધરૂપ ઉપસર્ગ થાય છે જેઆ સંગ “fમજવૂi-મિશ્નનાં સાધુ એના દ્વારા “હુરત્તરા-તુસર:” દુરૂત્તર અર્થાત્ દુસ્તર છે. “જે કોઈ પુરૂષ “ત-' તે સંબંધરૂપ ઉપસર્ગમાં વિતીચંતિ - વિનિત્ત’ વિષાદને પ્રાપ્ત થાય છે, અર્થાત્ શિથિલાચારી બની જાય છે, અથવા “વિષે-ચારિતુમ સંયમપૂર્વક પિતાને નિર્વાહ કરવામાં ન જયંતિ- રાતિ ' સમર્થ થતા નથી. ના સૂત્રાર્થ-આ જે આ સૂક્ષમ–અન્યના દ્વારા જાણવામાં આવનારો-સંગ છે– માતાપિતા આદિને સંબંધ છે, તે સાધુઓને માટે પણ દુર્જય છે. અનુકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ સાધુઓ વિષાદને અનુભવ કરે છે– --શિથિલાચારી બની જાય છે, અથવા સંયમને ત્યાગ કરી નાખે છે. તેઓ પિતાના આત્માને સંયમમાં સ્થિર રાખી શકવાને સમર્થ હતા નથી. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ 22 Page #30 -------------------------------------------------------------------------- ________________ ટીકર્થઅહી “સ” આ પદ “અનન્તર' (ત્યારબાદોના અર્થનું વાચક છે. તેને આશય એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગોનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ કરે છે. અનુકૂળ ઉપસર્ગો કેવાં હોય છે, તેનું હવે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે–તેઓ સૂક્ષમ હોય છે, એટલે કે ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરનારા હોવાથી તેઓ આતરિક હોય છે. પ્રતિકૂળ ઉપસર્ગોની જેમ તેઓએ શરીર આદિમાં વિશેષ પ્રમાણમાં વિકારજનક નહીં હોવાને કારણે સ્થૂલ હોતા નથી. તે અનુકૂળ ઉપસર્ગો માતા, પિતા, પુત્ર, પત્ની આદિના સંગ (સંબંધ) રૂપ હોય છે. તેમને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. કદાચ મારણાન્તિક અથવા અત્યંત દુઃખજનક પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે મહાપુરુષો મધ્યસ્થ ભાવ ધારણ કરીને તેમને સહન કરી લે છે. પરંતુ આ અનુકૂળ ઉપસર્ગો તે મોટા મોટા મહાત્માઓના મનને પણ ધર્મારાધનામાંથી વિચલિત કરી દે છે. તે કારણે અનુકૂળ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય અતિ દુષ્કર ગણાય છે. આ પ્રકારના ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ અ૯પસવ સાધુ સદનુષ્ઠાનના પાલનમાં શિથિલ બની જાય છે, એટલે કે વિહાર આદિ સાધુ કૃત્યમાં શિથિલ બની જાય છે. અથવા તેઓ સંયમનું પાલન કરવાને એટલા બધાં અસમર્થ થઈ જાય છે કે સંયમને (સાધુવૃત્તિને) પણ પૂરેપૂરો ત્યાગ કરી નાખે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગો તે કદાચ સાહસનું અવલંબન લઈને સહન કરી લેવામાં આવે છે, પરંતુ અનુકૂળ ઉપસર્ગો સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે ભલ ભલાંનું ધૈર્ય ઓગળી જાય છે. ગાથા ૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩. Page #31 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર એજ અનુકૂળ ઉપસર્ગોનું વર્ણન કરે છે.– જો તાવો” ઈત્યાદિશબ્દાર્થ— -અન્ને કઈ “નાચો-જ્ઞાત જ્ઞાતિવાળા અર્થાત્ માતાપિતા વજન એ સંબંધી જન “-y” સાધુને જોઈને “પરિવરિયાદિવાઈ તેને ઘેરીને ધોતિ-હતિ’ રડે છે “તાર-તાર’ તેઓ કહે છે કે હે તાત ! જે પોત-7 ઘોષ” તમે હમારૂ પાલન કરે “ટ્રો-િવોષિતોતિ’ અમે તારું પાલન કર્યું છે “તાર-રાત” હે તાત “ર૩-શા માટે તું “જો –7: અમને “હારિ-યાણિ છોડી દે છે. રા. સૂત્રાર્થ –કઈ કઈ જ્ઞાતિજને સાધુને જોઈને તેના ફરતાં વીંટળાઈ વળીને કરુણાજનક શબ્દ બોલવા લાગે છે-“હે પુત્ર! અમે તારું પાલનપિષણ કર્યું છે, હવે તું અમારું પાલન-પોષણ કર. તું શા કારણે અમારે ત્યાગ કરીને ચાલી નીકળ્યો છે?' મારા ટીકાર્થ—અહીં “જિ” પદ સંભાવના અર્થમાં વપરાયું છે. કોઈ કઈ માતા, પિતા, આદિ મુનિના સંસારી સગાઓ મુનિને જોઈને તેને ઘેરી લઈને માથું અને છાતી કૂટતાં કૂટતાં એને આકંદ કરતાં કરતાં આ પ્રકારનાં દીનતા પૂર્ણ વચને બોલે છે – હે તાત ! (અહીં “તાત' પદ કોમલ સંબંધનના અર્થમાં વપરાયેલું હોવાથી તેને અર્થ “કુલતિલક સમજ) હે માતા-પિતા અને કુટુંબના રક્ષક! અમે બચપણથી તારું લાલન-પાલન કર્યું છે. અમારી વૃદ્ધાવસ્થામાં તુ અમારું પાલન-પોષણ કરશે એવી આશા સેવીને અમે તારું લાલન-પાલન કર્યું છે. તે હે પુત્ર ! તું હવે પાલનપોષણ કર. અમારા જેવાં દીન, વૃદ્ધ અને પાલન-પોષણ કરવા ગ્ય જનેને ત્યાગ તું શા કારણે કરે છે? તારા સિવાય અમારુ પાલન-પોષણ કરનાર એવું કોણ છે કે જેને માથે એ જવાબદારી નાખી દઈને તું સાધુ બની ગયા છે ! તું અમારો નેધારાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ આધાર છે, તો તું ઘેર પાછો ફર.” આ પ્રકારના દયાજનક વચને તેઓ તેને સંભળાવે છે. ગાથા રા શબ્દાર્થ “તા-તાત” હે તાત! “તે વિચા- પિતા તમારા પિતા શેર -રવિ વૃદ્ધ છે “ના-ચં' અને આ ‘-તર શ્વા' તમારી બહેન દિવા–ત્તિ' નાની છે “તે રજ-તે વવાર' આ ત મારા “રોય- સોજા સદર “માચોતર' ભાઈ છે “જે કરું હારિ-રઃ વિમ્ ચકારિ તું અમને કેમ છેડી રહ્યો છે. ૩ સૂત્રાર્થ–-હે પુત્ર! તારા પિતા વૃદ્ધ છે. તારી આ બહેન હજી નાની છે આ તારો સહેદર (સી ભાઈ) પણ હજી અપવયસ્ક (કાચી ઉંમરને) છે. છતાં શા માટે તે અમારે ત્યાગ કર્યો છે? આવા ટીકાર્થ–કુટુંબીઓ સાધુ પાસે આવીને તેને આ પ્રમાણે સમજાવે છેહે પુત્ર! તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે. તેમનાં અંગો શિથિલ થઈ ગયાં છે. ઉધરસ, દમ આદિ રોગથી તેઓ પીડાઈ રહ્યા છે. તેમની પાચનશક્તિ મંદ પડી ગઈ છે. હવે તેમનાથી કોઈ પણ કાર્ય કરી શકાતું નથી. આ તમારી સામે ઊભેલી તમારી બેનની સામે જરા નજર કરો? તે હજી ઘણી નાની ઉંમરની છે તમારા સિવાય તેનો વિવાહ કેણ કરશે ? હે પુત્ર તારા નાના ભાઈઓને જરા વિચાર કર! તેઓ હજી કાચી ઉંમરના હોવાને કારણે ઘરને તથા દુકાન આદિને ભાર વહન કરવાને અસમર્થ છે. તારા સિવાય તેની સંભાળ લેનારું બીજુ કોણ છે? શું તારા ભાઈ-બહેનની પણ તને દયા આવતી નથી? અમારાં જેવા દીન, હીન અને નિરાધાર કુટુંબીજનોને શા કારણે તું ત્યાગ કરી રહ્યો છે? અમને કોના આધારે છેડીને તું સંસાર છોડી રહ્યો છે?? આ પ્રકારના દીનતાપૂર્ણ વચન દ્વારા સાધુના સંસારી સગાં-વહાલાઓ તેને સંયમના માર્ગેથી વિચલિત કરવા પ્રયત્ન કરે છે. આ પ્રકારના અનુકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે અપસર્વ સાધુઓ સંયમના માર્ગને પરિત્યાગ કરીને ફરી ગૃહવાસને સ્વીકાર કરી લે છે. ગાથા ૩ શબ્દાર્થ “તાર–રાત” હે તાત! મારે ચિરં–મારું પિત્તાં માતા અને પિતાનું “-” પિષણ કરે ‘યં-gaખૂ' માતા પિતાનું પિષણ કરવાથી જ “જોજો–રોઝ' પરલોક “મવિરા-મવિશ્વતિ સુધરશે “ત્તાવ-.” હે તાત ! g-gaÉ” આજ “હું હજુ નિશ્ચયથી “ો-”િ લેકાચાર છે કે જે – જે “માચાં-માતર માતાને “áતિ–પાચરિત્ર' પાલન કરે છે, તેમને પરલેકની પ્રાપ્તિ થાય છે. 18 સૂત્રાર્થ –હે પુત્ર ! તું માતાપિતાનું પાલન કર. એવું કરવાથી તારે પરલેક સુધરી જશે. હે પુત્ર! લેકમાં તેને જ ઉત્તમ આચાર ગણવામાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ આવે છે. જે પુત્ર માતા-પિતાનું પાલન–પિષણ અને સેવા શુશ્રષા કરે છે, તેને જ આ લેક અને પરલેક સુધરી જાય છે. સંયમના માર્ગેથી સાધુને વિચલિત કરવા માટે તેના માતા-પિતા આદિ સંસારી સગાંઓ તેને આ પ્રમાણે કહે છે- હે પુત્ર ! માતા અને પિતાનું પાલન-પોષણ અને સેવા કરવાનું તારું કર્તવ્ય છે. એવું કરવાથી તારો આ લોક પણ સુધરી જશે અને પરલેક પણ સુધરશે, આ લોક અને પરલોકમાં તને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થશે. સંસારને એજ સાચો વહેવાર છે કે વૃદ્ધ માતા-પિતાની સેવા કરવામાં આવે. આ પ્રકારની તારી ફરજ અદા નહી કરવાથી તારો–આ લેક અને પરલેક, બન્ને બગડશે” ગાથા ૪ શબ્દાર્થ તાર-રાર” હે તાત! “તે પુત્તા- પુત્ર તમારા પુત્ર “રા - : ઉત્તરોત્તર જમેલ છે “માહ્યાવા-મધુરાસ્ટ' મધુર બેલવાવાળા “ફિયા-ક્ષ ' અને નાના છે. “a-Rાર” હે તાત! “તે મારિયારે મા તમારી પત્ની “ખાવા-નગા' નવયૌવના છે. અર્થાત્ યુવાવસ્થાવાળી છે. નાસા' તે તમારી પતની “અનં-માન્' બીજા નં-જનમ માણસની પાસે અર્થાત્ પરપુરૂષની પાસે “મા મે-માં છેતુ” ન જાય તેવું કરો પણ સૂત્રાર્થ–હે પુત્ર! તારે પુત્ર-પરિવાર, કે જે મીઠી મીઠી બોલી બોલનારે છે, તે હજી કાચી ઉંમરનો છે. હે પુત્ર ! તારી પત્ની હજી નવયૌવન છે. તું એવું કર કે જેથી તે અન્ય પુરુષને સાથ ન શોધે. પા ટીકાથ–માતા સાધુ બનેલા પુત્રને એવું કહે છે કે હે પુત્ર! કમેકમે તારે ત્યાં અનેક પુત્રને જન્મ થયો છે. તારા તે પુત્રોની વાણું અમૃતના જેવી મીઠી છે. એવાં લાડીલા પુત્રને ત્યાગ કર ઉચિત નથી, તે સાધુને વેશ છોડી દઈને આપણે ઘેર આવતે રહે. વળી તારી પત્ની પણ હજી નવ. યૌવના છે. તે મુનિવેષ છેડીને ઘેર પાછો આવે નહીં તે કદાચ તે પર પુરૂષનું ઘર માંડશે-જે તું તેને ત્યાગ કરીશ તો કદાચ તે કુમાર્ગે ચડી જશે. કારણ કે નવયૌવના નારીની કામવાસના નહીં સંતોષાય તે એવા માર્ગનું અવલંબન લેવાની પરિસ્થિતિ તેને માટે ઉત્પન્ન થશે. જે એવું બનશે તે લેકમાં આપણી નિંદા થશે અને આપણે કુળને કલંક લાગશે સૂત્રમાં “ભાયા પદને પ્રયોગ કરીને સૂત્રકારે એ વાત પ્રગટ કરી છે કે પત્નીના ભરણપોષણની જવાબદારી પતિ ઉપર હોય છે, તે પુત્રને પિતા ભાર્યાને પતિ હોવાથી તેમના પાલનપોષણ અને રક્ષણની જવાબદારી તારી છે. જે તે તેમના પ્રત્યેની તારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જશે, તે કેમાં જરૂર તારી નિદા થશે. માટે કા૫વાદથી બચવા માટે પણ તારે સાધુનો વેષ છેડી દઈને આપણુ ઘેર આવી જવું જોઈએ. ગાથા પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–“રાચ-રાર' હે તાત! “હિ-હિં આ ઘરગામો-જુદું ચામઃ ઘેર જઈએ “મારા સ્વમુ હવે તું કઈ કામ ન કરીશ. “વયં- અમે લેકે “સારા ” તમારૂં બધું જ કામ કરીશું “તાથ- તાત! “વિતીર્ધાર-દિતી કવિ' બીજીવાર “પાસાનો-ફયામ તમારૂ કાર્ય અમે ઈશું “તાર-તાવ એટલા માટે “યં-જવમ્' પોતાના “જિહેં–જી ઘરે નામુ-ચામઃ જઈએ. દા સૂત્રાર્થ_હે પુત્ર! ચાલ, ઘેર ચાલ્યા આવ. તારે કંઈ પણ કામ કરવું પડશે નહીં. અમે તારું સઘળું કામ કરી દઈશું હે પુત્ર! હવેથી તારું બધું કામ અમે જ કરી દઈશું. માટે સાધુને વેષ છેડી દઈને આપણે ઘેર પાછા ફર.દા ટીકાર્થ-પિતા આદિ સ્વજને તે મુનિને કહે છે કે-હે પુત્ર! તને કામ કરતાં બહુ ડર લાગે છે, તે હું જાણું છું. તું ઘેર ચાલ. તારે ઘરનું કામ બિલકુલ કરવું નહીં પડે. અમે જ બધું જ કામ કરી લઈશું. કામના ભયથી તારે ઘર છોડવાની જરૂર નથી. ઘરના કામથી ત્રાસીને તું સાધુ બની ગયે છે, પણ અમે તેને ખાતરી આપીએ છીએ કે હવે તારે ઘરનું કામકાજ કરવાની જરૂર જ નહીં રહે. અમે અમારી જાતે જ બધું કામ કરી લઈશ. માટે હે પુત્ર! સાધુને વેષ ઉતારી નાખીને ઘેર પાછો ફર. આ કથનને ભાવાર્થ એ છે કે-પુત્ર ઘરના કામકાજથી તારે ગભરાવું નહીં, કારણ કે અમે તારું બધું કાર્ય પતાવી દઈશું. ઘેર પાછા ફરીને તું તેની ખાતરી કરી લે. મન ભવિષ્યની વાત પર વિશ્વાસ કરતું નથી, માટે તારે ઘેર જ પાછા ફરવું જોઈએ. અહીં કોઈ ખાસ પ્રયજન દેખાતું નથી. દા શબ્દાર્થ–બાય-રાત' હે તાત! “તુ-તુમ એકવાર ઘરે જઈને “કુળોન-પુનરાશે પાછા આવી જજે “તેજ-તેન” જેનાથી “કરો થળઃ ચાત' તું અશ્રમણ થઈ શકતું નથી, અર્થાત્ આનાથી તારું સાધુપણું જતું નહીં રહે. “અમii–ગવાન' ઘરના કામકાજમાં ઈચ્છારહિત થઈને જનિં-પાકાત પિતાની ઈચ્છાનુસાર સંયમનું અનુષ્ઠાન કરતાં જેસ્ત્રા' તમને “-” કે “વારે મરિતિ-વાચિતુનતિ' પાછા હટાવવાના માટે સમર્થ થઈ શકે છે ? અર્થાત કેઈ પણ સમર્થ નથી. ઘણા સૂત્રાર્થ-હે પુત્ર! એક વાર ઘેર આવીને તને ન ફાવે તે પાછો ચાલ્યા જજે. એવું કરવાથી તારી સાધુતા નષ્ટ નહીં થઈ જાય. જે તારી કામ કરવાની ઈચ્છા ન હોય અથવા તારે તારી ઈચ્છાનુસાર કોઈ કામ કરવું હોય તે તને કોણ રોકવાનું છે? એટલે કે તારી ઈચ્છાનુસાર કામ કરવામાં અમે કઈ નડતર રૂપ બનશું નહી. શા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ ટીકા-માતા, પિતા આદિ સ્વજના મુનિને આ પ્રમાણે સમજાવે છેહે પ્રિય પુત્ર તું ! એક વાર તા ઘેર પાછા ફર પછી તને ઠીક લાગે તે પાછે કરજે. એક વાર ઘેર આવવામાં તું અસાધુ નહી. બની જાય. શું એક વાર ઘેર આવવાથી સાધુતાનું ખંડન થાય છે ખરુ! જો તને ઘરમાં રહેવાનું ન ગમે, તા તુ અહીં પા! આવી જશે. જો તું ઘરકામ કરવા ન માગતા હોય અને ધર્મની આરાધના કરવા માગતા હોય, તે અમે તને તેમ કરતે કશુ નહી”, અથવા વૃદ્ધાવસ્થામાં કામેચ્છાના પરિત્યાગ કરીને જે તું સયમની આરાધના કરીશ, તે તને કાણુ રાકવાનું છે? વૃદ્ધાવસ્થા જ સંયમની આરાધના કરવા માટેના ચેાગ્ય સમય છે. ત્યારે તું ખુશીથી સયમની આરાધના કરજે. લાકામાં પણ એવી જ માન્યતા પ્રચલિત છે કે વૃદ્ધાવસ્થામાં જ પ્રવજ્યા 'ગીકાર કરવી જોઈએ સયમ સાધનાના આ અવસર નથી, માટે અત્યારે તે તારે ઘેર જ ચાલ્યા આવવુ જોઇએ. જ્યારે અવસર આવે ત્યારે કઈ પણુ પ્રકારના અવરાધ વિના તું અશ્ય સયમની આરાધના કરજે. નાગાથા છા શબ્દાથ-તાલ-તત' હું પુત્ર ! = ક્રિષિત્રનાં-ચત્ નિષિૠળમ્’જે કંઇક ઋણુ હતુ. ત્રં વિસ་-તવૃત્તિ સર્વમ્' તે પશુ બધું મીત સમીતમ્' અમે વિભાગ કરીને ખરાબર કરી દીધુ' છે ‘વારાફ-યંત્રદ્રાવિ:' વ્યવહારના ચેગ્ય જે દિન-દિમ’ સુત્રક્રિક છે. ‘āવિ-સવિ’ તે પણ ૩-મુખ્યમ્' તને યં-ચમ્' અમે લેાકેા ‘દ્દાદ્દામુ-યાયામ:' આપશુ. જેથી તમારે ઘેર આવવુ. જ ચગ્ય છે, લા સૂત્રા—હે પુત્ર! હે કુટુંબના આધાર! તારે માથે જે ઋણ (દેવુ) વધી ગયુ હતુ, તે અમે સૌ કુટુંબીઓએ ભાગે પડતું ચુકવી દીધું છે તારા વ્યવહાર ચલાવવા માટે તારે જે સુવણુ, ચાંદી અદિની જરૂર હોય તે અમે તને આપશુ ગાથા ૮। ટીકાથ—હે કુટુંબના રક્ષક પુત્ર! તારે માથે ઋણને જે બેજો હતા, તે અમે ભરપાઈ કરી દીધા છે. કુટુંબીએએ અદરા દર વહેચણી કરીને તે ઋણ ચુકવી દીધું છે. હવે માથે ઋણના ભાર રહ્યો નથી. જો ઋણુના ભયથી તે સાધુજીવન અગીકાર કર્યુ હાય, તે તે ભય હવે દૂર થઈ ગયેા છે. વળી વ્યવહાર (વેપાર) આદિને માટે તારે જે સુવર્ણ, ચાંદી, ધન આદિની જરૂર હાય, તે અમે તને ઘરમાંથી આપશુ ♦ આ કથનનું તાત્પર્ય એ છે કે ઋણના ભયથી જે તે' ઘર છેડયુ' હાય, તા હવે તે ભય દૂર થઈ ગયા છે. વળી વેપાર આદિને માટે જરૂરી ધન અમે તને આપશું, એટલે તને કાઇ પણ પ્રકારની વ્યવહારિક મુશ્કેલી પણ નહી' પડે. હવે તમારે ઘેર પાછા ફરવામાં શી મુશ્કેલી છે ? માટે હાડા આ સાધુપર્યાય અને ફરી ઘેર ચાલ્યા આવે. ગાથા ટા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ હવે આ પ્રકરણને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે-“ ઘ' ઈત્યાદિ શબ્દાર્થ— “-ત્યુ નિશ્ચય “સુનશે સમુદ્રિા-જાથે સંકુચિત કરૂણાજનક બધુ વર્ગના સવૅ-ત્રમ્' આ પ્રકારના પૂર્વોક્ત રીતથી કુતિ-મુશિવતિ' સાધુને શિક્ષા દે છે? અર્થાત્ સમજાવવાથી “નાસંદિ-જ્ઞાતિ જ્ઞાતિસંગથી વિવઢો-વાદ્ધઃ' બંધાયેલા અર્થાત્ માતા, પિતા, પુત્ર, કલત્ર, વગેરેમાં મેહિત થઈને “ર ગો-તતઃ” તે સમયે “મારં–જારમ્' ઘરની તરફ “દારૂ-કપાવતિ’ જાય છે. લા સૂત્રાર્થ–કુટુંબીઓ અને સગાં-સંબંધીઓ આગળ વર્ણવ્યા પ્રમાણેના કરુણાજનક વચન વડે તે નવદીક્ષિત સાધુને સંસારમાં પાછા ફરવા માટે સમજાવે છે. તેને પરિણામે નવદીક્ષિત અને અપરિણતધર્મા સાધુ જ્ઞાતિજનોના મેહમાં ફસાઈને દીક્ષા પર્યાયને ત્યાગ કરીને પુનઃ ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે. આ ટીકાઈ-કરુણાજનક એટલે કે દીનતા હિનતાથી પરિપૂર્ણ વચનને પ્રયાગ કરીને અને મોહજાળ ફેલાવીને સંયમરૂપી મહેલને શિખરેથી સાધુને નીચે પછાડનારા સગાં-સ્નેહીઓ સાધુને પૂર્વોક્ત પ્રકાર સમજાવે છે, અને સાધુપર્યાયને ત્યાગ કરવાની વિનંતિ કરે છે. જો કે સગાં-સ્નેહીઓનાં આ વચને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારાં હેવાને કારણે અને તેનું અનિષ્ટ કરનારાં હોવાને કારણે વિપરીત શિખામણ રૂપ હોવાને કારણે તે વચનેને સુશિક્ષા કહી શકાય નહીં, છતાં પણ અહીં “શિક્ષા પદને ગૃહાભિમત શિક્ષાનું જ-ઘેર પાછાં ફરવાને બેધનું જ–વાચક સમજવું જોઈએ. તેમનાં આ પ્રકારનાં વચનેથી નવદીક્ષિત, અલ્પસર્વ સાધુ મેહપાશમાં જડાઈ જાય છે અને પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર પાછા ફરી જાય છે. જેવી રીતે દોરડા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ વડે બાંધેલા પશુને દેરડું પકડનાર માણસ પોતાની ઈચ્છાનુસાર દેરી જાય છે, એ જ પ્રમાણે સગાં-સ્નેહીઓના વિલાપ રૂપ મેહપાશથી જકડાયેલા સરવહન સાધુને, તેઓ ઘેર લઈ જવામાં સફળ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે મેહરૂપ કૂવામાં હડસેલનારા બધુજને તે નવદીક્ષિત સાધુને એવી રીતે સમજાવે છે કે તે બ્રાન્ત, ગુરુકમાં સાધુને મોક્ષદાયિની પ્રવજ્યાને પણ ત્યાગ કરીને ગૃહના બન્ધનમાં બંધાઈ જાય છે. આ શબ્દાર્થ-ક-યથા” જેવી રીતે “ગા- જ્ઞાત' વનમાં ઉત્પન્ન થયેલ “જય -સમ્' ઝાડને “સુવા–મહુ%ા' લતા-વેલ “વંદ-પ્રતિવજ્ઞાતિ વીટળાઈ જાય છે. “i-વહુ' નિશ્ચય “gવું-’ આ પ્રમાણે “રયો-જ્ઞાત જ્ઞાતિવાળા અર્થાત્ કુટુંબિજન “સામાળિ–અસમાધિના” અલ્પસત્વવાળા તે સાધુને “પતિપતિ-પ્રતિરક્વત્તિ' બાંધી લે છે ૫૧માં સૂત્રાર્થ-જેવી રીતે વનમાં ઉત્પન્ન થતાં વૃક્ષને માલુકા લતા વીટળાઈ વળે છે, એજ પ્રમાણે માતા, પિતા, સ્વજને આદિ તે નવદીક્ષિત સાધુને એવાં તે ઘેરી લે છે કે તેમને કારણે તે સાધુના ચિત્તમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. ૧૦ ટીકાર્યું–જેવી રીતે વનમાં જ ઉગતા અને વનમાં જ વૃદ્ધિ પામતાં, પુપિ અને કળોથી યુક્ત વૃક્ષને સમી પવતી માલુકા લતા વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે સાધુના કૂટુંબીઓ અસમાધિભાવથી–મોહને વશવતી થઈને તે સાધુને ઘેરી લે છે. અથવા તે છે સરવહીન, ગુરુકમ, અને અમારાધિત ચિત્તવાળા તે સાધુને ઘેરી લે છે તેઓ એવાં વચને બોલે છે કે જે વચનોને કારણે તે સાધુમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે અને તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી તે દીક્ષાને ત્યાગ કરીને ફરી ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે, અમિત્રરૂપ તે કુટુંબીજને તે સાધુને ઘેરી લઈને તેને એવું કહે છે કે આપણે બધાં એક સાથે જ્યાં પહોંચી ન શકીએ, ત્યાં તમારે એકલા શા માટે જવું જોઈએ! દુર્ગતિ કે સગતિ, જે ગતિ મળવી હોય તે મળે. પણ આપણે એકબીજાનો સાથ છેડવો જોઈએ નહીં. તમે સદ્ગતિમાં જાઓ અને અમે દુર્ગતિમાં જઈએ, એવું શા માટે કરવું જોઈએ ! કહ્યું પણ છે કે “પિત્તો મિત્તલે' ઇત્યાદિ– જેઓ સાધુના સાચા મિત્ર નથી તેઓ તેના મિત્ર હોવાને ઢાંગ કરીને તેને ભેટી પડીને વિલાપ કરવા લાગી જાય છે અને તેને કહે છે કે- હે મિત્ર! ત: એક સુગતિમાં જવાનો વિચાર ન કર આપણે બધાં દુર્ગતિમાં સાથે સાથે જ ચાલ્યા જઈશું.' ગાથા ૧ભ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ—“ નાહિં જ્ઞાતિજો માતા-પિતા વગેરે સ્વજનવર્ગના સંબંધ દ્વારા વિદ્ધો વિવાદ્ધ બંધાયેલા સાધુના “વિક્રુઓ-gટતા પાછળ પાછળ “જસિરિ-પરિણનિત' તેમનો વજનવર્ગ ચાલે છે. “કવિ-અપિ” અને “ના. -નવ નવા પકડાયેલ “દૃથીવ-guતી ફર' હાથીની જેમ તેમને અનુ. કુળ આચરણ કરે છે તથા “કુરોદર બહૂહ-સૂરરિયાદૂન” નવી વીંધાયેલ ગાય જેમ પિતાના વાછરડાની પાસે જ રહે છે તે જ પ્રકારે તેમને પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. ૧૧ સૂત્રાર્થ–જેવી રીતે નવી વિયાયેલી ગાય પોતાના વાછડાની સમીપમાં જ રહે છે, એ જ પ્રમાણે માતા-પિતા આદિના સંબંધથી બંધાયેલા સાધુની પાછળ પાછળ તેના સંસારી સ્વજને ચાલે છે, ને નવા પકડી લાવેલા હાથીની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે, એ તેને અનુકૂળ વ્યવહાર તેની સાથે કરે છે. ૧૧ ટીકાઈ–માતા-પિતા, પત્ની, મિત્ર આદિ સ્વજનેના સંબંધથી બંધાયેલા સાધુની પાછળ પાછળ તેના સંસારી સવજને ચાલે છે–ગૃહવાસને ત્યાગ કરવા છતાં તેઓ તે સાધુને સાથ છોડતા નથી જેવી રીતે જંગલમાંથી હાથીને પકડી લાવનાર માણસો હાથીને અનુકૂળ વર્તાવ કરીને હાથીને પોતાને વશ કરી લે છે, એજ પ્રમાણે સંસારી સ્વજને પણ તે સાધુને અનુકૂળ થઈ પડે એ વર્તાવ રાખીને તેને વશ કરી લે છે. જેમ તાજી વિમાયેલી ગાય પિતાના વાછડાની પાસે જ રહે છે. તેને છોડીને બીજે જતી નથી, એ જ પ્રમાણે તે સાધુના સ્વજને તેની પાસે જ રહે છે–તેને પિતાની નજરથી દૂર થવા દેતા નથી. આ પ્રકારે સ્વજનોને સંપર્ક ચાલુ રહેવાથી તે નવદીક્ષિત, અલ્પસર્વ સાધુ મેહને વશ થઈને સાધુ પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર ચાલ્યા જાય છે. ત્યાં તે અપાર મેહજાળમાં ફસાઈ જઈને સંસારમાં અટવાયા કરે છે. ૧૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–- આ પૂર્વોક્ત “ir--r:' માતા-પિતા સ્વજન વગેરેને સંબંધ મજૂati-મનુ ગાળામુ” મનુષ્યના માટે “જાયા -પાતાજા ' સમુદ્રના સમાન “શતારિમા-ગરા દુસ્તર છે. “જ0-ચત્ર' જે સંગમાં “રા લોહેં-જ્ઞાતિ જ્ઞાતિસંસર્ગમાં “પુજિયા-જૂર્શિતા આસક્ત થયેલ “જાઝીવાડ અસમર્થ પુરૂષ “વિસંતિ વિરુતિ દુઃખી થાય છે. ૧૨ા. સૂત્રાર્થ–માતા-પિતા આદિ સ્વજનના સંબંધરૂપ પૂકતસંગ માણસોને માટે સમુદ્રના સમાન સ્તર છે. સ્વજનના મોહમાં આસક્ત થયેલા મૂછભાવને કારણે તેમને સંસર્ગ નહી છેડી શકનારા-કાયર માણસે આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે અને જન્મ, જરા અને મરણનાં દુઃખાને અનુભવ કર્યા જ કરે છે. કેરા ટીકાથ–આ પહેલાં કહેલ માતા-પિતા વિગેરે સ્વજન સંબંધીજનને મોહપાશ રૂપસંબંધ સમુદ્રની માફક અતિ દુર હોય છે. જેમ અલ્પ પરાક્રમી સમુદ્રને પાર કરી શકતું નથી તેજ રીતે અ૯પ પરાકમવાળા પુરૂષને માતા-પિતા વિગેરે સ્વજનાદીઓને સંબંધ છેડે તે ઘણો જ મુશ્કેલી ભર્યો છે કે જે સંગમાં કાયર પુરૂષે દુઃખ ભોગવ્યા જ કરે છે. તે કાય૨ પુરૂ કેવા હોય છે? તે માટે કહે છે કે–તેઓ પુત્રકલત્રાદિ સંબધમાં ઘણા જ આસક્ત થઈને તેમાં જ રચ્યાપચ્યા હોવાથી પરમ પુરૂષાર્થરૂપ મેક્ષ મેળવવા પ્રયત્ન કરી શકતા નથી. અને સંસારરૂપી સમુદ્રમાં જ ભ્રમણ કર્યા કરે છે. ૧રા સૂત્રકાર સાધુને ઉપદેશ આપતાં આ પ્રમાણે વિશેષ કથન કરે છે– શબ્દાર્થ–‘મિજવૂ-મિલ્સ ” સ ધુ “i –સંવ” તે જ્ઞાતિ સંબંધને “ઘર નાચ–ારિજ્ઞાવ' જ્ઞપરિણાથી અનર્થકારક જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છડી છે કેમકે “સરવે - ' બધા જ સંબંધ “મારવા-માત્રા મહાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્મના આસ્રવ દ્વાર રૂપ છે, અંતઃ “ગુર–અનુત્તર બધાથી ઉત્તમ પ - અહિંસા વગેરે લક્ષણવાળા ધમને “સા-શ્રાવાં સાંભળીને સાધુ “કવિ -નવિન અસંયમ જીવનની ‘રામિલિકઝા-નામાંક્ષે ઈચ્છા ન કરે. ૧૩ સૂત્રાર્થ–સાધુ એ જ્ઞાતિબંધને જ્ઞપરિણાથી અનર્થનું મૂળ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે કેમ કે આ બધા જ સંબંધે કર્મના આસ્રવ દ્વાર રૂપ હોય છે. તેથી બધાથી શ્રેષ્ઠ અહિંસાદિલક્ષણવાળા ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવન ધારણ કરવા ન ઈચ્છે છે૧૩ ટીકા–સાધુએ સપરિજ્ઞાથી એવું સમજવું જોઈએ કે સ્વજનના સંસર્ગ અનર્થનું કારણ છે. તેને અનર્થનું કારણ સમજીને તેણે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેને ત્યાગ કર જોઈએ કારણ કે સમસ્ત સંગ મહાન આસવનું કારણ -કન બન્ધનું કારણ છે. આ પ્રકારને વિચાર કરીને, જયારે અનુકૂળ ઉપસળે આવી પડે ત્યારે સાધુએ સંયમહીન જીવનની આકાંક્ષા કરવી જોઈએ. નહી પ્રતિકુળ ઉપસર્ગો આવી પડે ત્યારે જીવનની આકાંક્ષા રાખ્યા વિના મધ્યસ્થભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ. આ પ્રકારના ઉપસર્ગો અને પરીષહે આવી પડે ત્યારે તેણે પ્રવજ્યાને ત્યાગ કરીને સાંસારિક જીવન સ્વીકાર વાને વિચાર પણ કરવું જોઈએ નહીં, કારણ કે સાંસારિક જીવન તે દુઃખ જનક જ છે. તેના દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. તે આત્મહિત સાધવાને કયે રાહ છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે– અનુત્તર (સર્વશ્રેષ્ઠ) મૃતચારિત્ર રૂપ ધર્મનું તીર્થંકર, ગણધર અથવા અણગારેના મુખારવિજેથી શ્રવણ કરવું. અને માતા-પિતા આદિ સ્વજનેને સંસર્ગ સંસારનું કારણ છે, એવું માનીને સાધુઓએ સ્વજને પ્રત્યેની આસક્તિને પરિત્યાગ કર જોઈએ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ આ કથનને ભાવાર્થ એ છે કે સાંસારિક સમસ્ત સંબંધે કર્મજનક છે, તેથી તે પ્રકારના સંબંધોને ત્યાગ કરીને સાધુએ શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવું જોઈએ. આ પ્રકારના ધર્મને સર્વશ્રેષ્ઠ ગણીને તેણે સંયમવિહીન જીવન જીવવાની અભિલાષા પણ કરવી જોઈએ નહીં. આ ધર્મનું પાલન કરતાં કરતાં કદાચ જાનનું જોખમ આવી પડે તે પણ તેણે સંયમને ત્યાગ કરો જોઈએ નહીં–પિતાનાં પ્રણેનું બલિદાન આપીને પણ તેણે સંયમના માર્ગે અડગ રહેવું જોઈએ. ગાથા ૧૩ “અણિમે સંતિ' શબ્દાર્થ–“દુગથ આના પછી ‘ાર– પેન કાશ્યપગોત્રી ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીના દ્વારા “રૂચા-કવિતા:” કહેલ “મે જાવા જર્ના” આ આવર્ત અર્થાત્ કૌટુમ્બિક સંબંધ જળચકની ભ્રમીરરૂપ “તિરિત છે “શરણ–ચત્ર’ જેમના આવવા પર ‘સુદ્ધા-વૃદ્ધ જ્ઞાની પુરૂષ “શરણવંતિઅપત્તિ ” તેમનાથી દૂર હટી જાય છે પરંતુ “મા-અણુધt.” અજ્ઞાની પુરૂષ હં– જેમાં રચંતિ-રીતિ’ દુઃખિત થઈ જાય છે. ૧૪. સૂત્રાર્થ-કાશ્યપ ગોત્રીય વર્ધમાન ભગવાને એવી પ્રરૂપણા કરી છે કે આ કુટુમ્બ સંબંધ રૂપ સંગ આવર્ત (વમળ) સમાન છે. તત્વજ્ઞ પુરુષો આ આ આવર્તથી દૂર રહે છે અને અજ્ઞાની પુરુષે તેમાં ફસાઈ જાય છે. ૧૪ ટીકાથુ–કાશ્યપ ત્રિીય મહાવીર પ્રભુએ આ કૌટુંબિક સંબંધને આવ–પાણીના વમળ સમાન કહ્યો છે તત્ત્વજ્ઞ પુરુષ તે આ આવર્તથી દૂર જ રહે છે. જેવી રીતે નદી અથવા સાગરના ઘેર આવર્તમાં ફસાયેલે મનુષ્ય તેમાંથી બહાર નીકળી શકતા નથી એજ પ્રમાણે સ્વજનેના મેહરૂપ આવર્ત માં ફસાયે માણસ પણ તેમાંથી બહાર નીકળી શકતા નથી. આવર્તા બે પ્રકારના કહ્યા છે-(૧) દ્રવ્યાવર્ત, (૨) ભાવાવર્ત. નદી, સમુદ્ર આદિના પાણીમાં જે વમળો ઉત્પન્ન થાય છે. તેને દ્રવ્યવાર્તા કહે છે ઉત્કૃષ્ટ મહિના ઉદયને કારણે ઉત્પન્ન થનારી, વિષયેની અભિલાષાની પૂતિ કરનારી ધન આદિની પ્રાર્થનાને ભાવાવ કહે છે અજ્ઞાની જ આ આવર્તમાં ફસાઈ જઈને–એટલે કે આસક્તિ ધારણ કરીને કલેશોનો અનુભવ કરે છે. તેઓ આવર્તાને જેવા છતાં પણ તેનાથી નિવૃત્ત થતા નથી, ઊલટા હઠપૂર્વક તેમાં પ્રવેશ કરીને હાથે કરીને દુઃખ વહોરી લે છે. ગા. ૧૪ હવે સૂત્રકાર તે આવન્તનું સ્વરૂપ સમજાવે છે–“રાવાળો' ઈત્યાદિ શબ્દાર્થ–સચારે રાજ્ઞાન ચકવતી વગેરે રાજા મહારાજા “-” અને નિયમ-TIકામાત્યા રાજમંત્રી, રાજ પુરોહિત વગેરે માત્રામાં બ્રાહ્મણ “મહુવા-અથવાઅગર રિયા-ક્ષત્રિયા ક્ષત્રિય સાદુનીતિ-સાધુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ રવિનમ્' ઉત્તમ આચારને જીવન નિર્વાહ કરવાવાળા મિત્યુઘં-મિક્ષુમ્' સાધુને મોહિં-મોજો શબ્દ વગેરે વિષય ભેગોને ભેગવવા માટે ‘નિયંતચંતિનિબત્રાન્તિ’ આકર્ષિત કરે છે. ૧૫ ટીકાથ–ચકવર્તી આદિ રાજા, રાજમંત્રી, પુરોહિત અને સામન્ત આદિ આગેવાને વેદના પારગામી બ્રાહ્મણે તથા ઈશ્વાકુ આદિ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયો સાધુ જીવીને (સમ્યકુ ચારિત્રનું પાલન કરવા માગતા સાધુને -સંયમને માર્ગે જ જીવન વ્યતીત કરવા માગતા સાધુને) શબ્દાદિ વિષયને ઉપલેગ કરવાને માટે આમંત્રિત કરે છે–તેઓ તેને ભેગો પ્રત્યે આકર્ષવાને પ્રયત્ન કરે છે. જેમ કે-બ્રહ્યદત્ત નામના ચક્રવર્તીએ ચિત્ત નામના મુનિને વિવિધ પ્રકારના ભેગો ભેગવવા માટે નિમંત્રિત કર્યો હતે. એ જ પ્રમાણે રાજાથી લઈને ક્ષત્રિય પર્યન્તના પૂર્વોકત સઘળા લેકે સંયમની આરાધના કરતા સાધુને ભેગો પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ૧૫ આવર્તાના સ્વરૂપનું વિશેષ નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે કે – “દૂરથSH” ઈત્યાદિ શબ્દાર્થ –“ઝરિણી-દે જ હે મહર્ષિ ! “સં–ા અમે તમારી પુનg-g=ામે પુજા કરીએ, “મે-જા” આ “પશે-સાણાન' ઉત્તમ મનરમ “મોને-મન' શબ્દ વગેરે ભેગોને મું-સ્વ” ભેગે “સ્થરસરાગાળે - દૃશ્ય થવા ' હાથી, ઘોડા રથ, અને પાલખી વગેરે ઉપર “–૨ અને “વિજ્ઞાનમળેfહં–વિદાયામ વિહાગમનના માટે અર્થાત્ ચિત્તવિનેદના માટે બગીચા વગેરેમાં ફરે. ||૧૬ો. સૂત્રાર્થ–હે મહર્ષિ! પધારે, અમે આપનો સત્કાર કરીએ છીએ. આપ આ પ્રશંસનીય. મનેરમ ભેગે ને ઉપભેગ કરો. હાથી, ઘેડા રથ. પાલખી, આદિ પર વિરાજમાન થઈને આપ બાગ-બગીચામાં વિહાર કરશે. ૧૬ ટીકાર્થ–રાજા આદિ ઉપર્યુક્ત કે સાધુને આ પ્રમાણે વિનંતિ કરે છે. હે મહર્ષિ! આપ આ અનુપમ ભેગોને ભેગો ભોગના ઉપયોગમાં આવતી વસ્તુઓ સૂત્રકાર ગણાવે છે-હાથી, ઘોડા, રથ, યાન (પાલખી) આદિ વસ્તુઓને આપ ઉપગ કરે હાથી, ઘેડા આદિ પર આરૂઢ થઈને આપ આનંદ પૂર્વક ઉદ્યાન, વાટિકા આદિ સુંદર સ્થાનોમાં વિચરણ કરો અમે આ ભાગ્ય પદાર્થો દ્વારા આપને સત્કાર કરીએ છીએ આ કથન દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરવા માગે છે કે આ પ્રકારની ભોગ્ય સામગ્રીઓ સાધુઓને અર્પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ કરીને રાજા, રાજમંત્રી, આદિ પૂર્વોકત લેકે સાધુને સંયમના માર્ગેથી ચલાયમાન કરીને ભેગો પ્રત્યે આસકત કરે છે, ગાથા ૧૬ વથઇત્યાદિ– શબ્દાર્થ– કારણો-આશુદમન” હે આયુષ્માન “વયં-સ્ત્ર ઉત્તમ વસ્ત્ર na' ગંધ અને “ૐri-ગgiામ્ અલંકાર-આભૂષણ ‘ત્યિો -શિવ અિ “-૬ અને “ચાનિ-રચના િશયા અર્થાત્ પથારી આસન ઉપવેશન અર્થાત્ બેસવાના યોગ્ય વસ્તુ “મારું મોડું-માન મોબા' ઇન્દ્રિય અને મનને અનુકૂળ આ ભેગેને મુંબ-મુંa' આપ ભેગો “સંસ્થા આપની પુરયામુ-પુષવામ” અમે પૂજા કરીએ છીએ. [૧૭ના સૂત્રાર્થ – હે આયુષ્યમાન્ ! વસ્ત્ર, ગંધ, આભૂષણે, સ્ત્રી, શય્યા અને આસન આદિ વસ્તુ એને આપ ઉપભોગ કરે. આ બધી વસ્તુઓ દ્વારા અમે આપને પૂજા સત્કાર કરીએ છીએ. ૧ળા ટીકાર્થ–પૂર્વોક્ત રાજા, રાજમંત્રી આદિ તે સાધુને એવું પણ કહે છે ક-હૈ આયુષ્મન ! ચીનાંશુક (ચાઈના સિક્ક) આદિ વસ્ત્ર, કેષ પુટપાક આદિ ગધ, સેના અને રત્નનાં કટક, કેયૂર આદિ આભૂષણો, નવયુવતીએ, કમળ ગાદલાં, ચાદર અને તકિયાથી યુક્ત સેજ-શણ્ય ઈત્યાદિ વસ્તુઓ અમે આપને અપ કરવા તૈયાર છીએ, તે ઈન્દ્રિયે અને મનને અનુકળ થઈ પડે એવાં ને આપ ભગવે. તે ભેગોનો ઉપભોગ કરીને આપ આપનું જીવન સફળ કરે. અમે આ વસ્તુઓ વડે આપને સત્કાર કરીએ છીએ. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં આ પ્રકારનો એક પ્રસંગ પ્રકટ કરવામાં આવ્યું છે–એણિક રાજાએ અનાથી મુનિને વિવિધ પ્રકારના ભેગો ભોગવવાને માટે વિનતિ કરી હતી. ગાથા ૧ળા શબ્દાર્થ–સુકવચ-પુત્ર” હે સુંદર વ્રતવાળા મુનિવર “તુમે-વચા' તમે મિકામવંમિમિક્સમાવે' પ્રવજ્યાના સમયે “નો-વ:” જે નિયમો-નિમ:' નિયમ ળિો-વીર્થ આચરેલ છે, “ અમાવસંતરસ-મસમાવિશ: ઘરમાં નિવાસ કરવા છતાં પણ “ઘો-સર્વ તે બધું “ત-તથા” તેજ પ્રકારે “સંવિનgસંવિઘ તેજ પ્રમાણે બની રહેશે. ૧૮ સૂત્રાર્થ—હે સુવત! તમે સાધુ અવસ્થામાં જે નિયમ પાળી રહ્યા છે, તે નિયમેનું ઘરમાં રહીને પણ એજ પ્રમાણે પાલન કરજો. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતોનું જે સમ્યક પ્રકારે પાલન કરે છે, તેને સુવ્રત કહે છે. અહીં સાધુને “સુવત' પદ દ્વારા સંબોધન કરીને રાજા આદિ પૂર્વોક્ત લેકે આ પ્રમાણે કહે છે કે-“હે સુવત! પ્રવજયા અંગીકાર કર્યા બાદ આપે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતની જે પ્રકારે આરાધના કરી એ જ પ્રકારે ગૃહવાસમાં રહીને પણ આપ તે તેની આરાધના કર્યા કરજે. તે નિયમનું પાલન કરવા માટે સાધુપર્યાયમાં રહેવાની શી આવશ્યકતા છે! ગ્રહવાસમાં રહીને પણ આપ તે નિયમનું પાલન કરી શકે છે ગૃહવાસને સ્વીકાર કરવાથી તે નિયમ ભંગ થશે, એ ભય રાખીને સંસારના અને ઉપગ કરવાથી વંચિત રહેવાની શી જરૂર છે. ગાથા ૧૮ વળી તેઓ તેને એવું કહે છે કે –“વિ ટૂકમાણસ” ઈત્યાદિ શબ્દાર્થ –હે મુનિશ્રેષ્ઠ વિનં-વિરમું બહુ લાંબા કાળથી “દૂઝામrH –વિરતઃ સંયમને અનુષ્ઠાનપૂર્વક રામાનું ગ્રામ વિહાર કરતાં કરતાં “સવ- ” આપને “વાળિ-રાનો આ સમયે રોણો–રોષઃ' દોષ “જગો-યુત્તર કેવી રીતે થઈ શકે છે? “જે- ' આ પ્રકારે રીવાર–નીવાળ' ખાના દાણાઓને લાભ દેખાડીને “ફૂવાંવ-કૂદમિય’ સૂકરને જેથી રીતે માણસે ફસાવે છે તેવા પ્રકારે મુનિને નિમંતિંતિ-નિમંત્રશનિત” ભેગ-લેગવાના માટે નિમંત્રિત કરે છે. ૧૯ - સવાર્થ-દીર્ઘ કાળથી આપ સંયમની આરાધના કરી રહ્યા છે, તે હવે આપને કોઈ પણ દેશ સ્પશી શકે તેમ નથી ! જેવી રીતે ચોખાના દાણું પાથરી દઈને શુકરને (સૂવરને) લલચાવવામાં આવે છે, એ જ પ્રમાણે લેકે દ્વારા સાધુને ભેગોમાં આસક્ત કરવા પ્રયત્ન કરાય છે. In૧લા ટીકાર્થ– તેઓ તેને કહે છે, “હે મુનિશ્રેષ્ઠ ! આપે ચિરકાળ પર્યત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ સંયમવિહાર કર્યો છે, એટલે કે સંયમનું પાલન કરતા થકા આપે રામાનુ. ગ્રામમાં વિચરણ કર્યું છે. સંયમની દીર્ઘકાળ પર્યન્ત આરાધના કરવાને લીધે આપના સઘળાં પાપ નષ્ટ થઈ ચૂક્યાં છે. તપસ્યા દ્વારા આયના સઘળાં પાપો ક્ષીણ થઈ ચુકયાં છે હવે આપને પાપને સ્પર્શી જ કેવી રીતે થઈ શકે? આપના તે તપના પ્રભાવથી આપને પાપને સ્પર્શ જ નહીં થઈ શકે ! –વ, ગંધ, અલંકાર આદિનો ઉપભોગ કરવા છતાં આપને પાપ સ્પશી શકે તેમ નથી?” તે આપ તેને ઉપભોગ શા માટે કરતા નથી આ પ્રમાણે રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ જને સાધુને ભેગપગ પ્રત્યે આકર્ષે છે. જેવી રીતે ચેખા આદિનું પ્રલોભન દઈને શિકારી ભૂકરને ખાડામાં પાડી નાખે છે, એજ પ્રમાણે લોકે મુનિને સંયમના માર્ગેથી ચલાયમાન કરીને સંસારરૂપ ખાડામાં તેનું પતન કરાવવા પ્રયત્ન કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-“હે સાધે! આપે દીર્ઘકાળ પર્યન્ત સંયમની આરાધના કરી છે, તેથી હવે સ્ત્રી, વસ્ત્ર, આદિને ઉપભેગ કરવા છતાં પણ આપને દેષ લાગશે નહી ! આ પ્રકારના પ્રભને દ્વારા રાજા આદિ પૂર્વોક્ત લેકે સાધુને વિષય પ્રત્યે આકર્ષીને તેનું પતન કરે છે. જેવી રીતે શિકારી ચોખાના કણે બતાવીને કરને ફસાવે છે, એજ પ્રમાણે લેકે ગોપભેગની સામગ્રી દ્વારા સાધુને લલચાવીને તેને સંયમના માગથી ચલાયમાન કરે છે. કેળા “ોદરા મિgવરિચાર ઈત્યાદિ– શબ્દાર્થ –મિકલુરિયાઇ-fમાર્ચ” સાધુઓની સમાચારને પાલન કરવાના માટે રોફા-નોવિજ્ઞા?” આચાર્ય વગેરેના દ્વારા પ્રેરિત કરેલ “વિત્તર –ચાયતુમ' એવું તે સામાચારીના પાલન પૂર્વક પિતાને નિર્વાહ “નવચંતા– રાજનુવાદ ના કરી શકતાં “મા-મા' મૂર્ખ માણસ “તર-તત્ર તે સમયમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ વિસત્તિ-વિપીન્તિ' શિથિલ થઈ જાય છે, ‘ઉનાળત્તિ-થાને' 'ચા માગ માં ‘ઉન્માન-તુષછા ફર' દુળ ખળદ જેવી રીતે પડી જાય છે અર્થાત્ કાયર માણસ સયમથી ચલિત થઇ જાય છે. ારના સૂત્રા—જેવી રીતે દુખળ ખળà! સીધું ચઢાણ ચડવાને અસમથ હોય છે, એજ પ્રમાણે સાધુની સમાચારીનુ પાલન કરવા માટે ગમે તેટલા પ્રેરિત કરવામાં આવે, તે પણ તેનુ· પાલન કરવાનું સામર્થ્ય જે સાધુમાં ન હોય, તે સાધુ સયમના પાલનમાં શિથિલ થઈ જાય છે અને સંયમના પરિત્યાગ પણ કરી નાખે છે. ારના ટીકા —આ ઉદ્દેશાના પહેલાના સૂત્રેામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં માવ્યુ છે, તે વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે-સાધુએએ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ દસ પ્રકારની સમાચારીનું પાલન કરવુ' પડે છે, આચાય દ્વારા આા સાધુ સમાચારીનું પાલન કરવાની સાધુએને વારવાર પ્રેરણા આપવામાં આવતી હોય છે. પરન્તુ કાઈ કાઇ અલ્પસત્ત્વ, મન્દમતિ અને કાયર સાધુ તેનું પાલન કરવાને સમર્યાં હોતા નથી, તેથી તેએ સયમના પરિત્યાગ કરીને ફરી ગૃહવાસને સ્વીકાર કરે છે. જેવી રીતે નિબળ ખળદો સીધા ચઢાણુવાળા માર્ગ પર ભારે એજાનુ વહન કરવાને અસમર્થ હાય છે, એજ પ્રમાણે સયમના માગે મેાક્ષમાગે પ્રયાણુ કરનારા અલ્પસત્ત્વ સાધુએ પણ પાંચ મહાવ્રતે તથા સાધુના આચારનું પાલન કરવાને અસમર્થ હાવાને કારણે સયમના પરિત્યાગ કરી દે છે. દૃઢ આત્મબળવાળા પુરુષા જ સયમનું પાલન કરી શકે છે. ાગાથા ૨૦ ‘અચંતા વ હ્રદેશ' શબ્દા —‘કેળ-મેળ' વિષયાસ્વાદ રહિત રૂક્ષ સંયમને પાળવામા ‘અયંતા-ગરા નુવન્ત:' અસમર્થ તથા વદ્દામેળ-ધાનેમ' અનશન વગેર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય અને આભ્યન્તર ઉગ્ર તપથી “જિયા-તર્કતા' પીડિત અર્થાત્ દુઃખી “iા-વા' મન્દ બુદ્ધિવાળા “ત-રત્ર' તે સંયમમાં “વિજયંતિ-વિકી તિ દુખિત થાય છે, “વજ્ઞાળત્તિ-વઘાને ઉંચા માર્ગમાં ‘પાવાવ-નરગાવા ' ઘરડા બળદની જેમ દુખિત થાય છે. ૨૧//. સુવાર્થ-જેવી રીતે સીધા ચઢાણવાળા માર્ગ પર ભારે બેજાનું વહન કરતાં વૃદ્ધ બળદ પીડા અનુભવે છે, એજ પ્રમાણે સંયમનું પાલન કરવાને અસમર્થ હોય એવા સાધુઓ અનશન આદિ તપસ્યાની આરાધના કરતાં દુખને અનુભવ કરીને સંયમ પાલન કરવામાં વિષાદ અનુભવે છે. ૨૧ ટીકાથ– રૂક્ષ આ પદ સંયમનું વાચક છે, કારણ કે તેમાં વિષનું આસ્વાદન થતું નથી. જેઓ તેનું (સંયમનું) પાલન કરવાને અસમર્થ હોય છેઆત્માને સંયમમાં દઢ કરવાને જેએ શક્તિમાન હોતા નથી, એવાં કાયર અને અલપસર મુનિઓ અનશન આદિ બાહ્ય તથા આભ્યન્તર તપસ્યાઓમાં પીડાનો અનુભવ કરે છે. એવાં મંદ, કાયર સાધુને વૃદ્ધ બળદ સાથે સરખાવવામાં આવેલ છે. જેવી રીતે વૃદ્ધ, નિર્બળ બળદ સીધા ચઢાણવાળા વિકટ માગ પર બેજાનું વહન કરતા પીડા અનુભવે છે, એ જ પ્રમાણે અલ્પસત્વ, કાયર પુરુષે પણ સંયમભારનું વહન કરતા પીડા અનુભવે છે. સીધા ચઢાણવાળા માર્ગ પર બેજાનું વહન કરવામાં યૌવન અને શક્તિસંપન્ન બળદે પણ જે પાછાં પડે છે, તે વૃદ્ધ અને નિર્બળ બળદની તે વાત જ શી કરવી ? એજ પ્રમાણે ઉગ્ર ઉપસર્ગો અને પરીષહ આવી પડે ત્યારે ભલભલા બૈર્યવાન અને વિવેકશાળી મનિઓ પણ સંયમના માર્ગેથી ચલાયમાન થઈ જાય છે, તે અધીર અને કાયર મુનિજનોની તો વાત જ શી કરવી? આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે વૃદ્ધ અને કમજોર બળદે. ચઢાણવાળો માર્ગ કાપતાં દુઃખી થાય છે, એ જ પ્રમાણે અલ્પસત્વ અને અધૈર્યવાન સાધુઓ સંયમભારનું વહન કરવામાં કલેશને અનુભવ કરે છે, કારણ કે તેઓ પાંચ મહાવ્રત, સાધુ સામાચારી અને તપસ્યા આદિનું પાલન કરવાને અસમર્થ હોય છે. ૨૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્વ નિમંતળું તું' ઇત્યાદિ– શબ્દાર્થ—gવં-gવ' પૂર્વોક્ત પ્રકારથી “નિમંત-નિમંત્રણમ્' અનુકૂળ પરીષહરૂપી ભોગ ભેગવવાના માટે આમંત્રણ “તું-દવા’ પામીને “રિયા -જૂરિજીત કામજોગોમાં આસક્ત “રથી, ઉદ્ધા ત્રિપુ પૃદ્ધા ત્રિમાં આસક્તિવાળા અને “મેહૂ-રામૈ કામગોમાં “અશોકવનં-gવના: દત્તચિત્ત પુરૂષ “વોકન્નતાનોમાના સંયમ પાળવાના માટે આચાર્ય વગેરે દ્વારા પ્રેરિત કરવા છતાં પણ ‘નિસ્પૃહમ ઘરે ‘નાતા” પાછા જાય છે. મારા સૂવાથ–આ પ્રકારે રાજાએ આદિ દ્વારા આમંત્રણ મળવાને કારણે, કાયર સાધુએ મોહગ્રસ્ત થઈને, તથા સ્ત્રીઓ અને કામભાગેમાં આસક્ત થઈને, આચાર્ય આદિ દ્વારા સંયમમાં અવિચલ રહેવાની પ્રેરણા મળવા છતાં પણ સંયમને ત્યાગ કરીને ગુડવાસમાં આવી ગયાના ઘણા દાખલાઓ મોજુદ છે. વરરા ટીકાર્થ–પૂર્વોક્ત પ્રકારે રાજા, અમાત્ય, બ્રાહ્મણ, ક્ષત્રિ આદિ દ્વારા અનુકૂળ પરીષહે રૂ૫ ભેગ ભેગવવાનું નિમંત્રણ મળવાને કારણે, કેટલાય કાયર સાધુએ સંયમને ત્યાગ કરીને ઘેર પાછાં ફરી ગયાના દાખલાઓ મળી આવે છે. એવા સાધુઓને આચાર્યો દ્વારા સંયમના માર્ગે સ્થિર રહીને આત્મકલ્યાણ સાધવાની પ્રેરણા તે મળતી જ હોય છે, પરંતુ રાજા આદિ પૂક્તિ સંસારી લોકે તેમને કામ પ્રત્યે આકર્ષવા પ્રયત્ન કરતા હોય છે. તે કારણે સ્ત્રીઓમાં તથા કામગોમાં આસક્ત થઈને તે કાયર, ગુરુકર્મા સાધુઓ સંયમને માર્ગ છેડી દઈને સંસારમાં પુનઃ પ્રવેશ કરે છે. તિ’ આ પદ ઉદ્દેશાની સમાપ્તિનું સૂચક છે. સુધર્મા સ્વામી પિતાના શિને કહે છે-“મેં આપને જે ઉપદેશ આપે છે, તે તીર્થકર દ્વારા પ્રરૂપિત હેવાથી પ્રમાણભૂત છે.' મેરા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગજન્ય તપઃસંયમ વિરાધના કા નિરૂપણ ત્રીજા ઉદેશાનો પ્રારંભઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનને બીજો ઉદ્દેશક પૂરો થયે હવે ત્રીજા ઉદેશકને. પ્રારંભ થાય છે. પહેલા બે ઉદ્દેશકમાં પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની પ્રરૂપણ કરવામાં આવી છે. તે ઉપસર્ગો વડે તપ અને સંયમની વિરાધના થાય છે, આ વિષયનું આ ત્રીજા ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવશે. આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.–કહા સંમ.' ઈત્યાદિ શબ્દાર્થ – કન્યથા” જેવી રીતે “સંમનિ-સંગ્રામ કાજે શત્રુની સાથેના યુદ્ધના અવસરમાં “મહ-મીર કાયર પુરૂષ વિદ્રો-કૃષ્ટતા પાછળની બાજુ -વાયY' વલયાકાર ગર્તાદિક “gi-TRY' ગહન સ્થાન “ભૂમં- છાં ” છુપાયેલું સ્થાન, પર્વતની ગુફાવાળું વગેરે સ્થાન “વે-ક્ષણે' જેવું છે “ચં–કોને પરાજ્ય થશે ? “ કાળ- જ્ઞાતિ કોણ જાણે છે ? /૧ સૂત્રાર્થ-યુદ્ધને પ્રસંગ આવી પડે ત્યારે ભીરુ પુરુષ યુદ્ધના પ્રારંભે જ, પાછળની બાજુએ ગળાકાર ખાઈ, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગહન સ્થાન અને પર્વતની ગુફા આદિ છૂપાઈ જવા લાયક સ્થાનેની જ તપાસ કરતે રહે છે, કારણ કે તેને એ ડર રહે છે કે યુદ્ધમાં કદાચ પરાજય પણ થાય! આવા ટીકાઈ–મન્દ બુદ્ધિવાળો શિષ્ય દષ્ટાન્ત દ્વારા કઠણમાં કઠણમાં અર્થને પણ સમજી શકે છે. આ પ્રકારે અન્વય અને વ્યતિરેક દ્વારા અર્થ સમજવાના કાર્યમાં મન્દીમતિ શિષ્યોને માટે દષ્ટા મદદ રૂપ થઈ પડે છે, આ વાત તે સિદ્ધ જ છે. તેથી પિતે જે વિષય સમજાવવા માગે છે. તેનું સૂત્રકારે દુષ્ટાન્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વારા જ અહીં પ્રતિપાદન કર્યું છે-જેવી રીતે યુદ્ધનો પ્રસંગ આવી પડે ત્યારે સબળ શત્રુના અત્યંત તીણ તલવાર, તીર, ભાલા આદિ શસ્ત્રોના ઘાથી ડરના કાયર પુરુષ પહેલેથી જ છુપાઈ જવા લાયક સ્થાનોની શોધ કરતે રહે છે. એવા સ્થાને અહીં ગણાવવામાં આવ્યાં છે–ચારે બાજુ પાણીથી ઘેરાયેલું દમન પ્રવેશ ન કરી શકે એવું સ્થળ, જ્યાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડે એવું ગહન સ્થાન, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગિરિગુફા આદિ સ્થાનેની તે શોધ કરતા રહે છે. તેને એ વિચાર થાય છે કે યુદ્ધમાં જ્ય થશે કે પરાજય થશે તે કે જાણે છે? ક્યારેક નિર્બળ દુશમને વિજય મેળવે છે અને શૂરવીરે હારી જાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે પિતાનાં પ્રાણ બચાવવાને માટે પહેલેથી જ આશ્રયસ્થાનની શોધ કરે છે. કહ્યું પણ છે કે “જીવન માતારિ “જીવતો નર ભદ્રા પામે-માણસ જીવતે રહે તે સેંકડે કલ્યાણકારી પ્રસંગે દેખે છે. આ પ્રકારને વિચાર કરીને કાયર પુરુષ પહેલેથી જ પિતાના પ્રાણેનું રક્ષણ કરી શકાય એવા સ્થાનની શેષ કરતા જ રહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે કાયર પુરુષ સંગ્રામની શરૂઆત થયા પહેલાં જ પિતાનાં પ્રાણની રક્ષાનો વિચાર કર્યા કરે છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે પીછેહઠ કરીને ક્યાં છૂપાઈ જવાથી પોતાના પ્રાણની રક્ષા થઈ શકશે, તેને વિચાર તે પહેલેથી જ કરી રાખે છે. કેઈ કિલ્લે, પર્વતની ગુફા આદિ આશ્રયસ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. ગાથા ૧ શબ્દાર્થ “મુત્તાનં-મુહૂર્તાનામ્ બહુ મુહૂનું “મુદુત્તર-મુહુર્ત અથવા એક મુહૂર્તનું “તાર-તારશઃ” કેઈ એ “કુત્તો -મુદૂત્ત મવત્તિ અવસર હોય છે “નિયા-પાનિતા” શત્રુથી પરાજિત અમે “જાસત્તારોબાવત ' જ્યાં છુપાઈ શકી એ “ર-રૂતિ' એવા સ્થાનને “મો-મી' કાયર પુરૂષ “વેદ-પેક્ષ' વિચારે છે. રાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ—અનેક મુહૂર્તોમાં અથવા એક મુહૂર્તમાં એ અવસર આવે છે કે જ્યારે જય પરાજય નક્કી થાય છે. કદાચ યુદ્ધમાં પરાજિત થઈને ભાગવું પડે, તે ક્યાં ભાગી જવાથી આશ્રય મળી શકશે, તેને કાયર પુરુષે પહેલેથી જ વિચાર કરી લે છે. મારા ટીકાર્થ–ઘણું મુહૂર્તમાં અથવા એક જ મુહૂર્તમાં, જયપરાજ્યને નિશ્ચય કરાવનાર તે એક જ અવસરરૂપ ક્ષણ પ્રાપ્ત થાય છે. જીવનમાં જય પરાજયને પ્રસંગ કાયમ પ્રાપ્ત થતું નથી. કયારેક જયને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ક્યારેક પરાજયને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે દુશમનના હાથે મરવા કરતાં ભાગી જઈને જાન બચાવવાનું કાયર પુરુષને વધુ ગમે છે. તેથી આશ્રય મળી રહે એવાં દુગ આદિ સ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. યુદ્ધમાં પરાજિત થઈને મૃત્યુને ભેટવાને બદલે તે કાયર પુરુષ તે દુર્ગાદિમાં નાસી જઈને પિતાનાં પ્રાણ બચાવે છે. ગાથા રા શબ્દાર્થ–ણવં સુ-gવંતુ આ પ્રકારે “જે-મળા - શળા કઈ અલેપબુદ્ધિવાળા શ્રમણ “sciii–ગરમાન' પિતાને “-વે' જીવન પર્યંત સંયમ પાલન કરવામાં અસમર્થ “દવા-જ્ઞાત્વા જાણીને “જળચં-નાત' ભવિષ્યકાળના “માં રિસ–મ દ્વા’ ભયને જોઈને ‘રૂમં સુઘં-રૂડું શ્રત વ્યાકરણ એવા તિષ વગેરેને “વિઝmતિ-વિચારિત' પિતાના નિર્વાહનું સાધન બનાવે છે. તેવા સૂત્રાર્થ_એજ પ્રમાણે કઈ કઈ અલ્પમતિ સાધુ સંયમ રૂપ ભારનું જીવનપર્યત વહન કરવાને પિતાની જાતને અસમર્થ માનીને, ભાવી ભયને ઈને વ્યાકરણ, ગણિત, આદિ શ્રુતની કલ્પના કરે છે. ૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ ટીકા આગળ બતાવેલા દૃષ્ટાન્તમાંના કાયર પુરુષની જેમ કેઇ કાઇ અલ્પસત્ત્વ કાયર સાધુ પણ એવે વિચાર કરે છે કે હું' જીવનપર્યંન્ત સચમ ભારનું વડુન કરી શકીશ નહી. તેનામાં આત્મબળના અભાવ હોવાને કારણે તેને એવા વિચાર થયા કરે છે કે શીત, ઉષ્ણુ આદિ ઉગ્ર પરીષહેને હું જીવનપર્યન્ત સહુન કરી શકીશ નહી. મારે ગમે ત્યારે સંયમના માર્ગ છાડીને ગૃહૅવાસ સ્વીકારવા પડશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઇને તે વ્યાકરણ, ગણિત, વૈદક, જયાતિષ આદિ શાસ્ત્રનું અધ્યયન કરીને ભવિષ્યમાં તેના દ્વારા પેાતાની આજીવિકા ચલાવવાના વિચાર કરે છે. જેવી રીતે કાયર પુરુષ યુદ્ધના ભયથી દુર્ગં કિલ્લા આદિ આશ્રયસ્થાનાનું અન્વેષણ કરે છે, એજ પ્રમાણે કોઈ કાઇ સાધુ સયમનું પરિપાલન કરવાને પેાતે અસમથ છે એવું સમજીને, પેાતાની રક્ષાને માટે તથા આજીવિકાને માટે વ્યાકરણ, આયુવેદ યેતિષ, આદિ શસ્ત્રના આધાર લે છે.-ભવિષ્યમાં તેના દ્વારા પેાતાનું ગુજરાન ચલાવવાના વિચાર કરે છે. ાગાથા ડા તે અલ્પસત્ત્વ કાયર સાધુ કેવા કેવા વિચારા કરે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે—જો જ્ઞાન' ઈત્યાદિ— ♦ શબ્દાય --‘કૃષિકો-સ્રીતઃ' સ્ત્રીથી સ્ટ્નાવા-ઉજાવા' અથવા ઉદક નામ કાચા પાણીથી ‘વિાસંચાવાત્તમ્' મારા સયમ ભ્રષ્ટ થઈ જશે જો જ્ઞાન-જો જ્ઞાનત્તિ' મા કેણુ જાણી શકે છે? ‘નો-નો” મારી પાસે ‘વૃત્તિય -પ્રશવિતમ્' પહેલાનું ઉપાર્જિત ધન પણ ન અધિ-જ્ઞાતિ' નથી એટલા માટે ÀÁતા-ગોવમાન” કાઈના પૂછવાથી અમે હસ્તશિક્ષા અને ધનુર્વેદ વગેરેને ‘વહામો-પ્રવક્ષ્યામ' મતાવીશ’, ૫૪૫ સૂત્રાથ—કાને ખમર છે કે સ્ત્રી અથવા જલ આદિને કારણે સયમના માળેથી કાર ભ્રષ્ટ થવું પડશે! પહેલાં ઉપાર્જન કરેલું દ્રવ્ય તેા છે નહી" શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ તેથી જ્યોતિષ, આયુવેદ, ધનુર્વિદ્યા આદિ મારા જ્ઞાનને દ્રવ્યોપાર્જનને માટે ઉપયોગ કરીશ, ૪ ટીકાથ–તે અલ્પસરવ સાધુ એવો વિચાર કરે છે કે-આપણી શક્તિ મર્યાદિત હોય છે અને કર્મોની ગતિ વિચિત્ર હોય છે. પ્રમાદનાં અનેક સ્થાન મેજુદ છે. તેથી સર્વજ્ઞ ભગવાન સિવાય એવું પણ જાણી શકવાને સમર્થ છે કે હું જ્યારે સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈશ? સ્ત્રીના પરીષહથી અથવા જળના ઉપદ્રવથી પણ મારું પતન થઈ શકવાને સંભવ છે. સંયમને પરિત્યાગ કર્યા બાદ મારે માટે આજીવિકાને પ્રશ્ન ઉપસ્થિત થશે. મારી પાસે પૂર્વોપાર્જિત ધન તે છે નહીં, તે મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? આ સાધુજીવનમાં વ્યાકરણ, તિષ. ધનુર્વિદ્યા, આયુર્વેદ આદિનું અધ્યયન કર્યું હશે, તે તેના દ્વારા મારી આજીવિકા ચલાવી શકાશે આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે ધનુર્વેદ, તિષ, આયુર્વેદ આદિ લૌકિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ તે દુર્ભાગી માણસો અભિલષિત વસ્તુની પ્રાપ્તિ કરી શકતા નથી. મેક્ષવિદ્યા રૂપ બીજ શાન્તિ રૂપી ફળને ઉત્પન્ન કરે છે. તે વિદ્યાબીજ દ્વારા જે કઈ ધનની અભિલાષા સેવે, તે તેને પરિશ્રમ નિષ્ફળ જ જાય છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? પ્રત્યેક વસ્તુ નિયત ફળ આપનારી હોય છે. કઈ પણ વસ્તુ પાસેથી નિયત ફળને બદલે અન્ય ફળની આશા રાખવાથી નિરાશ જ થવું પડે છે. જેવી રીતે ચોખાનું બીજ વાવીને યવ ઉત્પન્ન કરી શકાતા નથી, એજ પ્રમાણે ઉપશમ રૂપ ફલ ઉપન્ન કરનારી વિદ્યા દ્વારા ધનની પ્રાપ્તિ કરી શકાતી નથી. કહ્યું પણ છે કે- જામણા વિઘા વીષાત્ ઈત્યાદિ– ઉપશમરૂપ ફલને ઉત્પન્ન કરનારા-વિદ્યાબીજ વડે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારા લેકેને પરિશ્રમ જે નિષ્ફળ જાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે ચાખાનું બીજ યવના અંકુરે ઉત્પન્ન કરી શકતું નથી પણ ખાજ ઉત્પન્ન કરી શકે છે–તે જેમ જ ઉત્પન્ન કરી શકતું નથી. એજ પ્રમાણે પ્રત્યેક પદાર્થ નિયત ફલ જ દેનાર હોય છે-નિયત ફળ સિવાયના અન્ય ફળની આશા રાખનારને નિરાશા જ સાંપડે છે. ગાથા જા ઉપસંહાર–“જે રિતિ” ઈત્યાદિ– શબ્દાર્થ વિસરિઝનમાવના-વિજિલ્લા સમાપના” આ સંયમનું પાલન હું કરી શકીશ અથવા કરી શકીશ નહિં? આ પ્રકારને સંદેહ કરવાવાળા પંથ- રિચા-થાનં ર ૩ોવા માગને ન જાણુવા વાળા વા દિહળો-વઢચરિતા સંગ્રામમાં ખાડા વગેરેનું અન્વેષણ કરવાવાળા કાયર પુરૂષના સમાન “વહૈિદંતિ–રૂવૅ પ્રતિત્તિ આ પ્રકારનો પૂર્વોક્ત રીતથી સંયમમાં કાયર પુરૂષ વિચાર કરે છે. આપા સૂત્રાર્થ—અમે સંયમનું પાલન કરી શકશું કે નહીં, આ પ્રકારને સંદેહ રાખનારા, તથા મેક્ષના માર્ગે આગળ વધવાને અકુશલ કાયર લેકે, સંગ્રામને સમયે પિતાની રક્ષા નિમિત્ત દુર્ગમ સ્થાનની ગવેષણ (શેષ) કરનારા કાયરોની જેમ, પૂર્વોક્ત પ્રકારે વિચાર કરે છે. પા ટીકાર્યું–જેઓ વિચિકિત્સાથી યુક્ત હોય છે એટલે કે અમે સંયમનું પાલન કરી શકશે કે નહીં, આ પ્રકારના સંશયથી ગ્રસ્ત લોકે, તથા સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રત રૂપ મેક્ષમાર્ગના વિષયમાં અકુશલ લેકે, એટલે કે સમ્યગદર્શન આદિથી મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં, એવી શંકા સેવનારા અજ્ઞાની લેકે જિવન નિર્વાહને નિમિત્ત, અષ્ટાંગ નિમિત્તરૂપ રક્ષા સ્થાનની શોધ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે ભીરુ માણસે સંગ્રામમાં પ્રવેશ કરતા પહેલાં જ છુપાઈ જવાનાં દુર્ગ, ગુફા, ખાઈએ આદિ સ્થાનોની શોધ કરે છે, એ જ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરનારા સત્વહીન લેકે એ વિચાર કરે છે કે જે સંયમનું પાલન નહીં કરી શકાય, તે વ્યાકરણ, તિષ આદિ જે વિદ્યા પ્રાપ્ત કરાશે તેના દ્વારા જીવનનિર્વાહ તે જરૂર ચલાવી શકાશે. પા હવે સૂત્રકાર એવું પ્રતિપાદન કરે છે કે સંયમનું પાલન કરવાને માટે શર, મહાપુરુષ કે પ્રયત્ન કરે છે કે ૩ માસ્ટંમિ” ઈત્યાદિ– | શબ્દાર્થ –૩-૪' પરંતુ “જે-જે જે પુરૂષ “નાયા-જ્ઞાતાદ જગત પ્રસિદ્ધ “જૂrgin-gો વીરોમાં અગ્રગણ્ય છે “જે-તે તે પુરૂષ invમાનિ-સંપ્રામા' યુદ્ધને સમય આવી પડેથી ‘ળો વિમુહૂંતિનો શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠવૅમ્સે' આપત્તિથી રક્ષણુના માટે ફુગ વગેરેને વિચારતા નથી. િ પર મળે લિયા-ઉર્જા મળે ચા' મરણથી ભિન્ન ખિજુ` શુ` થઈ શકે છે, સૂત્રાપરન્તુ જેએ ખૂબ જ સત્ત્વશાળી હાય છે, જગવિખ્યાત શૂરવીરામાં જેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું... હાય છે, એવાં લેક યુદ્ધને પ્રસ‘ગ આવે ત્યારે ભવિષ્યના વિચાર કરતા નથી. આપત્તિથી બચવાને માટે દુગ માદિની તેએ ગવેષણા કરતા નથી. તેએ એવા વિચાર કરે છે કે યુદ્ધમાં અધિકમાં અધિક મૃત્યુ પ્રાપ્ત કરવાના પ્રસ`ગ આવશે, એથી અધિક અન્ય કાઇ ભયને તે સંભવ જ નથી! ડા GREENE ટીકા માગળ જેમનું વન કરવામાં આવ્યુ છે એવા કાયા યુદ્ધમાંથી નાસી જઈને દુ` આદિમાં રક્ષને માટે આશ્રય લેવાને વિચાર કરે છે; પરન્તુ જે પુરુષ! સબળ અને ખરેખરા શૂરવીરામાં અગ્રગણ્ય હોય છે, તે યુદ્ધના પ્રસંગ આવે ત્યારે સમરાંગણુને માખરે પોતાની સેના સાથે ઉપસ્થિત થઈ જાય છે. તે સમરાંગણમાંથી નાસી જઈને દુ આદિમાં આશ્રય લેવાના વિચાર પણ કરતા નથી. તેઓ એવા વિચાર કર છે કે યુદ્ધમાં કદાચ મેતને ભેટવું પડશે મેતથી અધિક અન્ય ભયના તે ત્યાં અવકાશ જ નથી! જો યુદ્ધમાં વિજય મળશે, તે લેાકમાં મારી કીતિ ગવાશે અને કદાચ લડતાં પ્રાણ ગુમાવવા પડશે તે પણ લેકમાં મારી યશ ફેલાશે. જો આ નાશવંત શરીરને નાશ થવાથી સ્થાયી યશની પ્રાપ્તિ થવાની હોય તે આ સંગ્રામમાં પ્રાણેાની આહુતિ દેવામાં પણ શી હાનિ થવાની છે? કહ્યુ પણ છે કે—વિશામિવિનય્ય' ઈત્યાદિ પ્રાણુ વિનાશશીલ અને ચંચળ છે, જો તેના દ્વારા અવિનશ્વર અને સ્થાયી યશની પ્રાપ્તિ થતી હાય, તે શૂરવીર પુરુષને માટે એ શુ' પૂરતુ' નથી ?' શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ આ કથનને ભાવાર્થ એ છે કે “આ નશ્વર શરીરના વિનાશથી અવિ. નશ્વર યશની જે પ્રાપ્તિ થતી હોય, તે શૂરવીર પુરુષેએ સંગ્રામમાંથી પીછે હઠ શા માટે કરવી જોઈએ” આ પ્રકારને વિચાર કરીને શૂરવીર પુરુષે રણસંગ્રામમાંથી ભાગી જઈને પ્રાણુરક્ષા કરવાનો વિચાર કરતા નથી. છેલ્લા શબ્દાર્થ ‘ઘઉં-ઘવમ્' આ પ્રકારે “ગviારવંધળ-માધન' ગૃહબંધનને જોતિરજ્ઞા-ચુન્નુ છોડી દઈને તથા “આમં–કામ' આરંભને અર્થાત સાવધ અનુષ્ઠાનને “તરિચ ટુ- તિવા ” છોડીને સમુદ્ધિ-સમુથિત સંયમના પાલનમાં તત્પર બનેલ “મિરહૂ-મિક્ષુ' સાધુ “અત્તત્તાપ-આમરવા' મોક્ષ પ્રાપ્તિના માટે “દિવ-પરિત્ર' સંયમના અનુષ્ઠાનમાં દત્તચિત્ત બને. છા સૂત્રાર્થે–એ જ પ્રમાણે ગૃહબધનને ત્યાગ કરીને તથા આરંભને દર કરીને સંયમનું પાલન કરવાને કૃતનિશ્ચયી થયેલે સાધુ સંયમાનુષ્ઠાનમાં જ લીન થઈ જાય છે. શા ટકાથ–જેવી રીતે સંગ્રામમાં શુર અને કુળ, બળ અને શિક્ષા દ્વારા લોકમાં પ્રસિદ્ધ પુરુષ હાથમાં શસ્ત્ર ઉપાડીને શત્રુઓને પરાભવ કરવાને માટે કમર કસીને તૈયાર થઈ જાય છે કદી ભાગી જવાને વિચાર પણ કરતા નથી, એજ પ્રમાણે વિવિધ પ્રકારની અનિત્યતા આદિ વૈરાગ્ય ભાવનાઓથી પ્રેરાઈને ગૃહબંધનને ત્યાગ કરનાર તથા સાવદ્ય અનુષ્ઠાનેને પરિત્યાગ કરીને સંયમના પાલનને માટે કટિબદ્ધ થયેલે સાધુ આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે સંયમની આરાધનામાં જ લીન રહે છે, આ કથનને ભાવાર્થ એ છે કે ગૃડબલ્પનન અને સાવદ્ય કમેને ત્યાગ કરીને સંયમને માર્ગ ગ્રહણ કરનાર સાધુએ મેક્ષપ્રાપ્તિને માટે તપસ્યા આદિદ્વારા સંયમની આરાધનામાં જ લીન રહેવું જોઈએ. આશા શબ્દાર્થ–“Hiદુનીવિગૅ-સાધુની વિનમ્' ઉત્તમ પ્રકારના આચારથી જીવન નિર્વાહ કરવાવાળા “-તમે તે “મિકાંડૂ-fમ ' સાધુના વિષયમાં g કાઈ બીજા દર્શનવાળા “પરિમાવતિ-રિમાપનને આગળ કહેવામાં આવનાર આક્ષેપ વચન કહે છે, “જે પૂર્વ સ્મિારિ– gવું પરિમાને જે આ પ્રકારના આક્ષેપ વચન કહે છે “તે ?” તે પુરૂષ “મrg-સમાધે સમભાવથી “તા-જત' દૂર જ છે. ૧૮ સુત્રાર્થ સાધુજીવન જીવનારા તે સાધુને માટે કોઈ કોઈ માણસે આક્ષેપ વચનને પ્રયોગ કરે છે. એવાં લકે સમાધિથી દૂર જ રહે છે. ૮ ટીકાથી જેઓ સાધુજીવી છે એટલે કે સાધુના આચારોનું પાલન કરનારા છે, પરોપકાર આદિ રૂપ સમ્યક્ આચરણુથી જેઓ યુક્ત છે, એવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ જીવન જીવનારા ભિક્ષુને માટે પણ કાઈ કાઇ કુમતાનુસારી, અવિચારી વક આક્ષેપો કરે છે. પરન્તુ આ પ્રકારના આક્ષેપ કરનારા આજીવિકા (શાણકના અનુયાયીઓ) આદિ લોકો માક્ષરૂપ અથવા સયમાનુષ્ઠાન રૂપ સમાધિની દૂર જ રહે છે. એટલે કે તેમને સાંયમરૂપ સમાધિની પ્રાપ્તિ પશુ થતી નથી અને મેાક્ષરૂપ સમાધિની પણ પ્રાપ્તિ નથી. આ કથનના ભાવાર્થ એ છે કે નિષ્પાપ આચરણ્ દ્વારા સયમની આરાધના કરનારા ભિક્ષુની વિરુદ્ધમાં જેએ નિન્દા વચનાના પ્રયાગ કરે છે, એવા લેાકેા-ગેાશાલકના અનુયાયીએ તથા અન્ય મતવાદીએ-મેાક્ષથી અથવા સચમાનુષ્ઠાનથી દૂર જ રહે છે. પરપરિવાદ કરનારા લેાકેા ગધેડારૂપે અને નિન્દા કરનાર લેકે કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે,’ આ લેાકેાકિત અનુસાર નિન્દકને અધોગતિમાં જવું ૫ડે છે. એવા નિન્દકને કાઈ પણ પ્રકારે સમની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૮ અન્યતીર્થિકોં કે દ્વારા કહે જાનેવાલે આક્ષેપવચનોં કા નિરૂપણ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે અન્ય મતવાદીએ જૈનશ્રમણના વિરુદ્ધમાં કેવાં કેવાં આક્ષેપવચનના પ્રયાગ કરે છે—સંવન્દ્વ' ઇત્યાદિ——— શબ્દાય — ‘સંવદ્ધત્તમòષ્ણા'-સંન્દ્રસમા:' આ લેાકેા ગૃહસ્થના સમાન વ્યવહાર કરે છે. અન્નમનેવુન્થેામ્યમ્' તેઓ પરસ્પર એકખીજામાં ‘સમુદ્ધિયા-સમૂર્છિતા.' આસક્ત રહે છે, વિદ્યવયં-વિ૩વાત્તમ્' આહાર ‘વિજ્ઞા• નહ્મ-જ્ઞાનચ રાગી સાધુનું ‘સાì ્-મચિંત:’ અન્વેષણ કરીને ફ્હ્દાદ્ ચર્મ સ્વ' લાવી આપે છે. ગાલા સૂત્રા -- ~~આ સાધુઓના વ્યવહાર ગૃહસ્થાના જેવા જ છે. તેઓ પર સ્પરના અનુરાગથી યુક્ત છે. તે ગ્લાન (બીમાર), વૃદ્વ આદિ સાધુઓને માટે ભિક્ષા વહુારી લાવે છે. ૯૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–અન્ય મતવાદીએ જૈન સાધુની આ પ્રકારની ટીકા કરે છેવસ્થ માતા-પિતા, પત્ની આદિન રામ બધમાં બંધાયેલા હોય છે, તે પ્રમાણે શ્રમણે પણ પરસ્પરના રાગ બધનમાં બંધાયેલા હોય છે. જેવી રીતે ગૃહસ્થ એક બીજાના સહાયક બને છે, એ જ પ્રમાણે સાધુઓ પણ એક બીજા પ્રત્યે અનુરાગને કારણે એક બીજાને સહાય કરતા હોય છે. આ પ્રકારે તેમને આચાર ગૃહસ્થના જે જ છે. જેવી રીતે ઘરમાં માતા, પિતા, પુત્ર, પત્ની, પતિ, આદિ એક બીજા પ્રત્યે અનુરાગ રાખે છે. – એક બીજામાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે સાધુઓમાં ગુરુ-શિ પ્રત્યે અને શિષ્ય-ગુરુ પ્રત્યે અનુરાગ રાખતા હોય છે. એવું જોવામાં આવે છે કે ગુરુ પિતાના શિખ્ય પ્રત્યે જેવા સન્માનભાવથી જોવે છે તેમની સામે જેવી સ્નેહપૂર્ણ દષ્ટિ વડે દેખે છે, એવી નેહપૂર્ણ નજરે અન્ય સાધુઓ તરફ જોતા નથી. એ જ પ્રમાણે શિષ્ય પિતાના ગુરુ પ્રત્યે જે સન્માનભાવ રાખે છે. એ સન્માનભાવ અન્ય સાધુઓ પ્રત્યે રાખતું નથી. આ પ્રકારે તેમને વ્યવહાર ગૃહસ્થના જે જ લાગે છે. જેવી રીતે ગૃહસ્થે એક બીજાને મદદ કરે છે. કેઈ સાધુ બીમાર પડી જાય અથવા વૃદ્ધાવસ્થાને કારણે ગોચરી કરવા જઈ શકે તેમ ન હોય, તે અન્ય સાધુએ તેમને માટે અનુકૂળ આહાર વહેરી લાવીને તેમને આપે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તેમનો વ્યવહાર ગૂડેના જેવું જ લાગે છે. અમને તે સાધુ અને ગૃડના વ્યવહારમાં કઈ અન્તર દેખાતું નથી.” ! વળી અન્ય મતવાદીઓ એ આક્ષેપ પણ કરે છે કે – પૂર્વ સુદ પારથા' શબ્દાર્થ–પર્વ-pag' આ પ્રકારે “તુદ-પૂર્વ આપ લેકે “માથાતથાઃ ' શગયુક્ત છે “નમનમyદવા-ગોચમનુવાદ' અને પરસ્પર એકબીજાના વશમાં રહે છે, અતઃ “નક્ષત મારા-નક્કસપથરાવા આપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ લે કે સત્ય અને સદભાવથી હીન છે, “સંસારમ્ભ સંસ્થ” ચાર ગતિવાળા આ સંસારની અપારા-પોરના” પાર પહેાંચી શકવાવાળા નથી. ૧૧ સૂત્રાર્થ–(અન્ય મતવાદીઓ જૈન સાધુઓ સામે આક્ષેપ કરે છે કે, આ પ્રકારે તમે રાગથી યુક્ત છે, એક બીજા પર આધાર રાખનારા છે. સન્માર્ગથી રહિત છે અને સંસાર પાર કરનારા નથી. ૧૦ ટીકર્થ—કેટલાક લેકે સાધુઓ સામે એવા આક્ષેપ કરે છે કેતમે સરાગ છે, તમે એક બીજા પર આધાર રાખનારા હોવાથી નિઃસંગ નથી. સાધુ સ્વાધીન હોય છે–પરાધીન હતા નથી. ગૃહસ્થ જ પરાધીનતા ભોગવે છે. તમે સપથ (મેક્ષમાર્ગ)થી પણ રહિત છે. તે કારણે તમે થતિરૂપ સંસારને પાર જવાને બદલે સંસારમાં જ ભટકવાના છે. એટલે કે જેવી રીતે ગૃહસ્થો પૂર્વોક્ત કર્મો કરવાને કારણે ચાર ગતિવાળા સંસાર સાગર તરી જવાને અસમર્થ હોય છે, એ જ પ્રમાણે સાધુ રૂપે રહેવા છતા તમે ગૃહસ્થના જેવું જ આચરણ કરનારા હોવાને કારણે સંસાર સાગરને તરી જવાને અસમર્થ છે.” ૧૦ શબ્દાર્થ—“અહં–થ” આના પછી તે-ત્તા” તે અન્ય તીથિંકાને મિકq -મહુ' સાધુ “મોવકિપાઘ-વિશારા મેક્ષ વિશારદ–અર્થાત્ જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રરૂપણ કરવાવાળા “પરિમાણેઝ-રિમોત્ત' કહે છે કે પર્વ-શવ' આ પ્રકારે જમાવંતા-મામા કહેતાં “તુમે જૂથે' આપ લકે તુમ જેવ-સુદઢ વૈર' બે પક્ષને હેય અને ઉપાદેય એ બેઉ પક્ષને શૈવ-વૈવષ્યમ' સેવન કરવાવાળા છે. ૧૧ સૂત્રાર્થ–મેક્ષને માર્ગે આગળ વધવામાં કુશળ સાધુએ પૂર્વોક્ત આક્ષેપ કરનાર લોકોને આ પ્રમાણે જવાબ આપવો જોઈએ— શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ પર Page #60 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિકોં કે દ્વારા કિયે ગયે ગયે આક્ષેપ વચનોં કા ઉત્તર આ પ્રકારના આક્ષેપ કરનારા તમે લોકો દુપક્ષ (દૂષિત પક્ષ)નું અથવા દ્વિપક્ષનું (રાગદ્વેષ રૂપ પક્ષનું) શેવન કરી રહ્યા છે. ૧૧ ટીકાર્થ—અહીં અથ પદ પર્વપક્ષની સમાપ્તિનું સૂચક છે. મોક્ષમાર્ગના વિશારદ મેક્ષ સાધવામાં કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું નિરૂપણ કરવામાં સાધુએ અન્ય મતવાદિઓના પૂર્વોક્ત આક્ષેપને જવાબ આ પ્રમાણે આપ જોઈએ—અમારા ઉપર અનુચિત આક્ષેપ કરનારા તમે સાધુવેષધારી અથવા ગૃહસ્થો દૂષિત પક્ષનું સેવન કરો છ–અથવા રાગદ્વેષ દ્વિપક્ષનું સેવન કરો છો. એટલે કે તમારા સદેષ પક્ષનું સમર્થન કરવાને કારણે તમે રાગ રૂપ પક્ષનું સેવન કરે છે અને નિર્દોષ સંયમમાર્ગ સામે આક્ષેપ કરવાથી દ્વિષ રૂપ પક્ષનું સેવન કરે છે. અથવા આધાકર્મ આદિ દેષયુક્ત તથા શિક અન્ન આદિને આહાર કરવાને કારણે આપ ગુહસ્થ પક્ષનું સેવન કરી રહ્યા છે, અને સાધુને વેષ ધારણ કરેલ હોવાથી તથા દીક્ષિત હોવાને કારણે આપ સાધુ પક્ષનું સેવન કરી રહ્યા છે--આ પ્રકારે આપ દ્વિપક્ષનું સેવન કરનારા છે. અને સત્ આચરણની નિંદા કરી છે, તે કારણે તમે બંને પક્ષેનું સેવન કરનાર છે. તે આક્ષેપ કરનારાઓને સાધુએ આ પ્રકારને ઉત્તર આપવું જોઈએ, ૧૧ વળી તેમને એ જવાબ આપ કે– ‘તુમે' ઇત્યાદિ શબ્દાર્થ–સુમે-જૂચ આપ લેકે “હુ-શું કાંસા વગેરેના પાત્રોમાં “કુંવ-મસુદ ” ભજન કરો છો, તથા “ઢિાળો–છાના રોગી સાધુના માટે ભેજન “મિમિ ચા-બચ્ચાસ્ટ થ7 ગૃહસ્થના દ્વારા જે મંગાવે છે. “તર વીમો–સંવ થીનો આપ તે બીજ અને કાચા પાણીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ મોરવા-વા” ઉપગ કરીને તથા “તમુરિવા િચં હું-તમુશિરૂથ ચર્ કૃત” પ્લાન સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવેલ છે તેને ઉપભોગ કરે છે. ll૧૨ા સૂત્રાર્થ–તમે લેકે કાંસા આદિ ધાતુઓનાં પાત્રોમાં જમે છે. બીમાર સાધુને માટે ગૃહસ્થ દ્વારા આડાર મંગાવે છે. તમે બીજ તથા સચિન પાણીને ઉપભોગ કરે છે અને બીમાર સાધુને નિમિત્તે તૈયાર કરેલું ભેજન જમે છે. ૧રા ટીકાતે આક્ષેપ કર્તાઓને જૈન સાધુએ આ પ્રમાણે જવાબ દે જોઈએ તમે તમારી જાતને અકિંચન અને અપરિગ્રહી રૂપે ઓળખાવે છે, છતાં પણ તમે ચાંદી, કાંસુ આદિ ધાતુના પાત્રમાં ભેજન કરે છે, ગૃહસ્થના પાત્રમાં ભજન કરવાને કારણે આપ તેને પરિગ્રહ અવશ્ય કરે છે અને આહાર આદિમાં રાગ પણ અવશ્ય રાખો જ છો. આ પ્રકારની પરિ. સ્થિતિમાં તમે રાગદ્વેષથી રહિત કેવી રીતે રહી શકે? આ દોષનું પણ તમે સેવન કરે છે. રોગને કારણે જેઓ ભિક્ષાચર્યા કરવાને અસમર્થ હોય છે એવા સાધુઓને માટે તમે ગૃહો દ્વારા ભજનની સામગ્રીઓ મંગાવે છે. એવું કરવામાં પણ દેષ લાગે છે. ગૃહસ્થ દ્વારા લાવવામાં આવેલા ભેજનને અભ્યાહત કહે છે. બીજોને તથા જળને વિનાશ કરીને જ ગ્રડેસ્થ ભેજન બનાવે છે. એવાં ભેજનને તમે ઉપભોગ કરે છે. રોગી સાધુને નિમિત્તે બનાવેલું ભેજન પણ તમે જમે છે. આ પ્રકારે ગૃહસ્થના ઘરમાં તથા ગૃહસ્થનાં પાત્રોમાં તમારે નિમિત્તે રાંધવામાં આવેલા ભોજનનો ઉપભોગ કરવાને કારણે તેના કર્મની સાથે તમારો પણ અવશ્ય સંબંધ થશે. એટલે કે તમે પણ તે પાપકર્મના ભાગીદાર જ બને છે. ગાથા ૧રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ વળી સૂત્રકાર કહે છે કે–૪િ તિરnfમત્તાવેળ” ઈત્યાદિ– શબ્દાર્થ –“સિદગામિત્તાવેoi–તીવ્રમિત ન આપ લે કે તીવ્ર અભિતાપ અર્થાત્ કર્મ બંધથી “જિત્તા-૪િar:' ઉપલિપ્ત “બ્રિા -બ્રિજ્ઞા' સદ્દવિવેકથી રહિત અને “અમારા-તમતાહિરા શુભ અધ્યવસાયથી રહિત છે. “જકરણ-અપ' ત્રણ-ઘાને તિરંજૂર્ય તણૂચિતમ્' અત્યંત ખંજેળવું ‘ ચં- શ્રેયઃ સારૂ નથી વરક-માધ્ય”િ કેમ કે તે કડૂયન દષાવહ જ છે. ૧૩ સૂત્રાર્થ – સાધુએ તે આક્ષેપકને કહેવું જોઈએ કે–તમે તીવ્ર કર્મ બન્યથી લિપ્ત છે, સમ્યમ્ વિવેકથી રહિત છે અને શુભ અધ્યવસાયથી પણ રહિત છે ઘાવને બહુ ખંજવાળ તે ઉચિત ન ગણાય, કારણ કે એવું કરવાથી દોષની ઉત્પત્તિ થાય છે. ૧૩ ટીકાઈ-છકાયની હિંસાપૂર્વક પ્રાપ્ત આધાકર્મ, ઉષ્ટિ આદિ દોષયુક્ત આહારને ઉપભેગા કરવાને કારણે તથા મિથ્યાદષ્ટિ અને સાધુની નિંદા દ્વારા ઉપાર્જિત અશુભ કર્મરૂપ અભિતાપથી તમે લિસ છો, તમે સત અસત્તા વિવેકથી વિહીન છે, તથા સાધુઓ પર દ્વેષ રાખવાને કારણે શુભ અધ્યવસાયથી પણ રહિત છે, ઘાને બહુ ખંજવાળ શ્રેયસ્કર નથી ! જેમ ઘાને વધારે ને વધારે ખંજવાળવાથી ઘા વકરે છે, એ જ પ્રમાણે પિતાના દે સામે જેવાને બોલે અન્યના ગુણોને દેષરૂપે બતાવવાથી પોતે જ તીવ્ર કર્મને બન્ધ કરે છે. તાત્પર્ય એ છે કે “અમે અકિંચન અને અપરિગ્રહી છીએ.” એવું માનીને છકાયના જીવોની રક્ષાને માટે પાત્ર આદિ ઉપકરણને ત્યાગ કરવામાં આવે અને ગૃહસ્થના પાત્રમાં અશુદ્ધ (દેષયુક્ત) આહારને ઉપગ કરવામાં આવે, તે સાધુ તે દેથી બચી શકતો નથી, એવું કરવાથી અશુભ કર્મોને લેપ અવશ્ય લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ વિચાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના સંયમનાં ઉપકરણોને-પાત્ર આદિને પણ ત્યાગ કરે શ્રેયસ્કર નથી. પણ ત્રણને (ગુમડાને) ખંજવાળવા સમાન દેષજનક છે. ગાથા ૧૩ાા વળી સૂત્રકાર કહે છે કે “સૉન’ ઇત્યાદિ– શબ્દાર્થ—“રિનેત્ત-અતિશન' રાગદ્વેષથી રહિત એવા તથા “જ્ઞાળાકારતા જે હેય અને ઉપાદેય પદાર્થોને જાણે છે, આ સાધુપુરૂષ જે-તે’ બીજા અન્ય દર્શનવાળાઓને “તા અનુસદ્દા-સરવેનાનુશિરદ યથાવસ્થિત અર્થની શિક્ષા દે છે કે “અલ મો-ઘણો મા” આપ લોકેએ જે માર્ગનું અનુસરણ કર્યું છે તે માર્ગ “બ નિયા- નિયતઃ યુક્તિયુક્ત નથી, “વવા વચન કહેલ છે તે પણ “કામિય–સામી’ વગર વિચાર્યું જ કહ્યું છે “જિ-રિસ તથા આપ લે કે જે કાર્ય કરે છે તે પણ વિવેક શૂન્ય છે. ૧૪ સ્વાર્થ–રાગદ્વેષથી રહિત અને હેય તથા ઉપાદેયના જાણકાર મુનિઓએ તે અન્ય મતવાદીઓને તત્વની આ પ્રમાણે શિક્ષા દેવી જોઈએ. તમારો આ માર્ગ પાપથી યુક્ત છે અને યુક્તિસંગત નથી. “બિમાર સાધુઓને માટે આહાર વહેચી લાવનારા સાધુએ ગૃહસ્થના સમાન છે. આ તમારો આક્ષેપ વિચારશૂન્ય છે. તમારે આચાર જ વિચાર વિહીન છે. એટલે કે તમે વગર વિચાર્યે ગમે તેમ બેલે છે અને મન ફાવે તેમ કરે છે. ૧૪ ટીકાથ– “હું આ કાર્ય અવશ્ય કરીશ.” આ પ્રકારની પ્રતિજ્ઞાથી રહિત એટલે કે રાગદ્વેષથી રહિત તથા હેય અને ઉપાદેયને જાણનારા મુનિએ દ્વારા તે આક્ષેપકર્તા ગોશાલકના અનુયાયીઓ તથા અન્ય મતવાદીઓને જિનેન્દ્ર ભગવાનના મત અનુસારનું યથાર્થ તત્વ (વસ્તુ સ્વરૂપ) સમજાવવામા આવે છે. તેમને આ પ્રમાણે કહેવામાં આવે છે-“ગૃહસ્થના પાત્રમાં જમવું અને બિમાર સાધુને માટે ગૃહસ્થ દ્વારા ભેજન મંગાવવું–આધાકર્મ દેષ યુક્ત તથા ઔશિક દેષયુક્ત આહાર કર, તથા શુદ્ધ સંયમનું પાલન કરનારા જૈન સાધુઓ પર આક્ષેપ કરે. આ તમારી રીતે યુક્તિસંગત નથી જૈન સાધુઓ સામે તમે જે આક્ષેપ વચનો ઉચ્ચાય છે તે વગર વિચાર્યું જ ઉચાર્યા છે. સાધુઓ સામે આ પ્રકારના આક્ષેપ કરનારા આપ લે કે આચાર પણ ચગ્ય (શુદ્ધ-દેષરહિત) નથી. ગાથા ૧૪ શબ્દાર્થ –“રા-રી' આ પ્રકારની “-વા” જે “વર્ડ-વાજ' કથન છે કે “નિરો બfમાં–વૃળિોચ્ચાદૃરમ્' ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આહાર વગેરે લે ઠીક નથી “પતા-gષા” આ વાત બાજુદારિણિતા-અપવેણુરિત #તિ' વાંસના આગળના ભાગના જેમ કૃશ દુર્બળ છે. ૧પ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા—ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલે આહાર શ્રેયસ્કર છે, પરન્તુ સાધુ દ્વારા લાવવામાં આવેલા આહારના ઉપલેાગ કરવે। શ્રેયસ્કર નથી,’ આપનું આ કથન વાંસના અગ્રભાગ સમાન કમોર છે, ૧૫૫ા ટીકા— અન્ય મતવાદીએના આક્ષેપના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલા આહાર સાધુએને માટે કલ્યાણકારી છે, પરન્તુ સાધુએ દ્વારા લાવેલા આહારના ઉપભેાગ કરવા સાધુને માટે શ્રેયસ્કર નથી,' આ પ્રકારની આપની દલીલ વાંસના અગ્રભાગ જેવી નિખળ છે-તેનુ ખ'ડન સહેલાઇથી થઈ શકે તેમ છે. જેવી રીતે વાંસનો અગ્રભાગ એટલે કમોર હાય છે કે તેને સહેલાઈથી તાડી શકાય છે, એજ પ્રમાણે તમારા આ આક્ષેપનો જવાબ પણ છેૢા સરળ છે-ગૃહસ્થા દ્વારા લાવવામાં આવેલા આહાર છકાયની વિરાધના યુક્ત હોવાને કારણે દોષયુક્ત હાય છે, પરન્તુ સાધુએ દ્વારા લાવવામાં આવે! આહાર ઉગમ આદિ દોષાથી રહિત હાય છે તેથી ગૃહસ્થા દ્વારા લાવેલા આહારને શ્રેયસ્કર માનવેા તે વાત યુક્તિ સંગત પણ લાગતી નથી અને શાસ્ત્રાક્ત કથનથી પણ વિરૂદ્ધ જાય છે. માટે આપની તે દલીલ બિલકુલ ટકી શકે તેમ નથી. ।।ગાથા ૧૫। અન્ય મતવાદીએ એવું કહે છે કે જેવી રીતે ગૃહસ્થા દ્વારા દાન અપાય છે એજ પ્રમાણે સાધુએએ પણ દાન દેવું જોઈએ. દાન સામાન્ય ધર્મ ઢાવાને કારણે સૌને માટે સમાન છે.’ આ પ્રકારની અન્ય મતવાદીઓની દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે ‘ધર્મવાળા’ ઇત્યાદિ છે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ --- ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ શબ્દા-જ્ઞા ધર્મવનવળા-થા ધર્મપ્રજ્ઞાવના.' સાધુઓએ દાન વગેરે દઈને ઉપકાર કરવા જોઈએ જે આ ધર્મની દેશના છે ‘મા-સા' તે ધમ દેશના સરમાળ-શ્વારમાળાં” ગૃહસ્થાને ‘વિલોહિયા-વિશોષિા:' શુદ્ધ કરવા વાળી છે. સાધુઓને નહિ ‘હિં િિટ્રëિ-તામિર્કેĐિમિ:' આ દૃષ્ટિથી પુછ્યું પૂર્વમ’ પહેલાં ‘ળ ૩–ન તુ’ ના ‘વનયૈિ આલી-પ્રવિતમાસીસ્” એવી દેશના સવજ્ઞાએ પહેલા કરી હતી. ॥૧૬॥ સૂત્રા ---સાધુઓએ દાન દેવુ જોઇએ,’ આ પ્રકારની ધમ દેશના ગૃહસ્થાને માટે જ કરવામાં આવી છે, કારણ કે સાધુએએ દાન દેવાથી ગૃહસ્થાની શુદ્ધિ થાય છે અને સાધુ પોતાના સંયમને નિર્વાહ કરી શકે છે. સાધુએ તો સયમનું પાલન કરીને શુદ્ધ થતાં જ હાય છે, તેથી સર્વજ્ઞોએ દાન દેવાની જે ધમ દેશના કરી છે, તે ગૃહસ્થાને અનુલક્ષીને કરી છે, સાધુને અનુલક્ષીને કરી નથી ।૧૬।। ટીકાય —સાધુને દાનાદિ દેવાની જે ધમદેશના છે, તે ગૃહસ્થાને જ પવિત્ર કરનારી તેમની વિશુદ્ધિ કરનારી છે. તે ધમ દેશના સાધુઓની શુદ્ધિ કરનારી નથી.' સજ્ઞોએ એવા ઉપદેશ-સાધુઓએ દાન દેવું જોઈએ એવા ઉપદેશ આપ્યું નથી. આ કથનના ભાવાર્થ એ છે કે સાધુઓની પાસે ધન, ધાન્ય હતુ` નથી. તેઓ અકિંચન ડાય છે. નિર્દેષ ભિક્ષા ગ્રહણ કરીને તે પાતાના સયમના નિર્વાહ કરે છે. જો તેઓ પણ દાન દેવા માંડે, તા તેમણે પણ સાવદ્ય આહાર અદિના પણ સ્વીકાર કરવા પડે અને એમ કરવાથી સ યમની વિશુદ્ધિ જાળવી શકાય નહીં. તે કારણે સાધુ દાન દેતા નથી. શાસ્ત્રાએજ આ મર્યાદા મૂકી છે. જો સાધુ દાન દેવાનુ શરૂ કરે, તેા પહેલે દિવસે એક યાચક આવે, ખીજે દિવસે બે યાચક આવે, અને દિનપ્રતિદિન તેમની સખ્યા વધતી જ જાય. તેથી તેમને દાન દેતાં દેતાં સાધુને પાતાને માટે તે કાઇપણ ભેજન સામગ્રી વધે જ નહી'! સાધુ સયમયાત્રાના નિર્વાહને માટે આહારની યાચના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ કરે છે. જે તે આહારનું દાન દે, તે તેને અદત્તાદાન અને મૃષાવાદ દેશે લાગે. સાધુના ઉપભેગને માટે દાતા આહારાદિ દે છે, અન્યને દાન આપવાને માટે દેતું નથી. જે અન્યને આપવું હોય તે તે પિતાને હાથે જ આપી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં દાતાએ પિતાને અર્પણ કરેલું દાન, જે સાધુ બીજા કોઈને આપી દે તે તેને અદત્તાદાનદેષ અને મૃષાવાદદોષના ભાગીદાર બનવું પડે છે. ગાથા ૧૬ વાદ મેં પરાજિત હુએ અન્યતીર્થિકોં કી ધૃષ્ટતા કા પ્રતિપાદન શબ્દાર્થ – સગા બબુઝુરીહં-સર્વામિનુયુિિમ બધી યુક્તિ દ્વારા “કાવત્ત રચંતા-વાચિકુમારનવત” પિતાના પક્ષની સિદ્ધિ ન કરી શકતાં -સે તે અન્યતીથી” “વા જાઈઝા-વારે નિરાશ’ વાદને છોડીને મુઝવ -ઘોળ ફરીને “giાદિમા--પ્રાહિમના પિતાના પક્ષની સ્થાપના કરવાની ધૃષ્ટતા કરે છે. ૧ળા સૂત્રાર્થ–સઘળી દલીલનો ઉપયોગ કરવા છતાં પણ જ્યારે તે અન્ય મતવાદીએ પોતાના પક્ષનું સમર્થન કરી શકવાને અસમર્થ બને છે, ત્યારે તેઓ વાદવિવાદને પરિત્યાગ કરીને આક્રોશ (ક્રોધ) કરવાને લાગી જાય છે. ૧૭ ટકાર્થ-જ્યારે પૂર્વોક્ત અન્ય મતવાદીઓ શાસ્ત્ર પ્રમાણ, હેતુ અને દાન્ત દ્વારા પિતાના પક્ષનું (મતનું) સમર્થન કરવાને અસમર્થ થઈ જાય છે, ત્યારે તેઓ વાદને ત્યાગ કરીને ધૃષ્ટતાને આશ્રય લે છે. એટલે કે તેમના મતનું પ્રતિપાદન કરવા માટે એગ્ય દુષ્ટાતે અને દલીલેને આશ્રય લેવાને બદલે અપ્રશસ્ત વચનાને આશ્રય લે છે અને કોઈ કોઈ વાર કોધાવેશમાં આવીને લાકડી અથવા મુષ્ટિ પ્રહારને આશ્રય લે છે અને આ પ્રમાણે કહે છે જav નિમિત્તે શેય’ ઈત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ પ૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ આખા સંસારનું હિત કરનાર અષ્ટાંગ નિમિત્ત જ જાણવા ગ્ય છે. તેને જ ધર્મ માનવે જોઈએ.” વળી તેઓ એવું કહે છે કે ધર્મની બાબતમાં હેતુ આદિ દ્વારા નિર્ણય કરવું જોઈએ નહીં. અમારા ધર્મને લેકોની મોટી સંખ્યાએ સ્વીકાર્યો છે અને તેને રાજ્યાશ્રય પણ મળે છે, તેથી તેને જ કલ્યાણકારી માનવે જોઈએ.” આ પ્રકારના તેમના કથનનો આ પ્રમાણે ઉત્તર આપવો જોઈએ-ઘણા આંધળાંએ ઘડા આદિના રૂપને જોઈ શકતા નથી, પરંતુ એક જ દેખ માણસ તે રૂપને જોઈ શકે છે. શું તે કારણે ઘટ આદિમાં રૂપનો અભાવ હવાની કલ્પના કરવી વ્યાજબી છે ખરી? એજ પ્રમાણે અધિકાંશ લેકે અજ્ઞાની હોવાને કારણે સર્વજ્ઞ પ્રતિપાદિત ધમને જાણી શકતા નથી. શું તેથી એવું કહી શકાય છે કે તે ધર્મ જ નથી ? કહ્યું પણ છે કે – “properણી’ ઈત્યાદિ– એરંડાના લાકડાઓનો એક ઢગલે હોય તે પણ તે એક પલપ્રમાણ ગશીર્ષ ચન્દનના મૂલ્યની બરાબરી કરી શકતો નથી, પછી ભલે તેની ગમે તેટલી કિંમત આંકવામાં આવતી હોય. પેલા “સા વિ જાળrઉત્તરો' ઇત્યાદિ— પ્રમાણમાં મેટે હોવા છતાં પણ તે એરંડાના લાકડાઓને ઢગલે જેવી રીતે ચન્દનના મૂલ્યની બરોબરી કરી શકતા નથી, એજ પ્રમાણે જ્ઞાનહીન ઘણા લેકે પણ જ્ઞાનવાનું થડા લેકની બરાબરી કરી શકતા નથી તે અન્ય મતવાદીઓ અનુયાયીઓની સંખ્યાને આધારે કઈપણ મતનું મૂલ્ય આંકવામાં ભૂલ કરે છે. શા gો કરતુ હુ' ઇત્યાદિ આંધળા ઘણા માણસે કરતા દેખતે એક પુરુષ વધુ મહત્વ ધરાવે છે. સેંકડો આંધળાએ દેખ્યા વિના વસ્તુના રૂપનું જે વર્ણન કરે તેના કરતાં એક જ દેખતા માણસ દ્વારા વસ્તુને રૂપનું જે વર્ણન કરવામાં આવે, તે અધિક માનવા યોગ્ય ગણાય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ “gવં વાવ મૂઢ” ઈત્યાદિ– એજ પ્રમાણે જે માણસે સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મબન્ધના સ્વરૂપને જાણતા નથી અને મોક્ષ પ્રાપ્તિને માગે જાણતા નથી એવાં અનેક મૂઢ માણસોનાં વચનને પ્રમાણભૂત માની શકાય નહીં (૪૧ળા શબ્દાર્થ રામમૂગાવા– રાષામમૂતાના રાગ અને દ્વેષથી જેમને આત્મા છુપાયેલ છે એવા તથા “ મિળ મિતુલા-જમવાર અમિત મિથ્યાત્વથી ભરેલ બીજા અન્ય તીથી ‘મારે-આશા શાસ્ત્રાર્થથી પરાજિત થવાથી અસલ્યવચનરૂપ ગાળ વગેરેને “શરણં વંતિ-રાજચારિત’ આશ્રયગ્રહણ કરે છે “દંબા-કુ' પહાડમાં રહેવાવાળી સ્પેરછ જાતીના લેકે યુદ્ધમાં હારી જાય ત્યારે “પદાર્ચ -પતિસુર” જેવી રીતે પર્વતને આશ્રય લે છે. ૧૮ સૂવા–જે લેક રાગ અને દ્વેષથી યુક્ત હોય છે અને મિથ્યાત્વથી ભરેલા હોય છે, તેઓ વાદમાં પરાજિત થવાથી અસભ્ય વચને રૂપ આક્રોશ (ક્રોધ)ને આશ્રય લે છે. જેવી રીતે પર્વતનિવાસી પ્લે યુદ્ધમાં પરાજય થવાથી પર્વતને આશ્રય લે છે, એ જ પ્રમાણે તે પરમતવાદીઓ વાદમાં પરાજિત થવાથી આક્રોશને આશ્રય લે છે. આ ટીકાળું–જેવી રીતે પર્વતમાં રહેનારા પ્લે યુદ્ધમાં હારી જવાથી પર્વતને આશ્રય લે છે, એજ પ્રમાણે પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિ રૂપ શ્રેષથી યુક્ત અને મિથ્યાત્વ રૂપ અધિકારે જેમની વિવેકબુદ્ધિને આચ્છાદિત કરી નાખી છે એવા અન્ય મતવાદીઓ જ્યારે દલીલે, તર્ક અને પ્રમાણ આદિ દ્વારા પિતાના પક્ષનું સમર્થન કરવાને અસમર્થ થાય છે, ત્યારે આક્રોશને આશ્રય લે છે, એટલે કે અસભ્ય વચનને પ્રયોગ કરે છે અથવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપક્ષીને લાકડી આદિ વડે મારવા પણ દેડે છે. આ કથનનો ભાવાર્થ એ છે કે જેમને આત્મા રાગદ્વેષથી અને મિથ્યાવથી મલીન થઈ ચુક્યું છે, એવા મન્દબુદ્ધિ અન્ય મતવાદીએ જ્યારે તર્ક આદિ દ્વારા પિતાની માન્યતાને સિદ્ધ કરી શક્તા નથી, ત્યારે અસભ્ય વચને તથા મારામારીને આશ્રય લે છે, એજ પ્રમાણે તે મન્દીમતિ અન્યમતવાદીએ અસભ્ય વચનાદિને આશ્રય લે છે. ગાથા ૧૮ વાદિકે સાથ શાસ્ત્રાર્થ મેં સમભાવ રખને કા ઉપદેશ શબ્દાર્થ–સત્તરમા-ગરમસમાહિત પ્રસન્ન ચિત્તવાળા મુનિ “દુ ગુજરાઘારું-દુખ નરલાન પરતીથી માણસની સાથે શાસ્ત્રાર્થના સમર જેનાથી બહુ ગુણ ઉત્પન્ન થાય છે, એવા અનુષ્ઠાનેને “કુળ-કુર્યાત કરે નેન-વે જેનાથી “-ને-વે બીજા માણસો “ળો વિજ્ઞાન વિષે પિતાને વિરોધ ના કરે તેf-તેન’ આ કારણથી તંતં- તત્ત તત્ત' તે તે અનુષ્કા નનું “મારે-સમાજોત' આચરણ કરે. ૧૯ સ્વાર્થ અન્યતીથિકે સાથે વાદ (વિવાદ) કરતી વખતે મુનિએ બિલકુલ ભ પામ્યા વિના પ્રસન્નચિત્તે વિવાદ કરવું જોઈએ. તેણે એવાં દુષ્ટાન્ત, તર્ક અને પ્રમાણને પ્રયોગ કરે જોઈએ કે જેથી પિતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું નિરાકરણ થઈ જાય. વાદ કરતી વખતે મુનિએ એવું આચરણ કરવું જોઈએ કે જેથી અન્ય તીર્થિકો પણ તેને વિરોધ ન કરે ૧ભા ટીકાર્થ – જેના ચિત્તમાં સમાધિ હોય એટલે કે જે જેનામાં ચિત્તની એકાગ્રતા હોય છે, તેને આત્મસમાધિ કહે છે. આત્મસમાધિ એટલે પ્રશાન્ત હૃદયવાળે સાધુ એવા સાધુએ અન્ય મતવાદીઓ સાથે વિવાદ કરતી વખતે એવાં વચનને પ્રવેગ કરે જોઈએ કે જેના દ્વારા અનેક ગુણોની પ્રાપ્તિ થાય. એટલે કે તેણે એવાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આદિને પ્રગ કર જોઈએ કે જેથી પોતાના પક્ષને સિદ્ધ કરી શકાય અને પરમતના દૂષણે પ્રકટ થવાને કારણે પરમતનું ખંડન થઈ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ જાય અને પરમતવાદીઓને પણ તેમના મતમાં રહેલી ભૂલનું ભાન થઈ જાય, તેણે એવાં વચનાના પ્રયાગ કરવા જોઈએ કે જેથી અન્ય મતવાદીએ તેના વિરાધી બનવાને બદલે તત્ત્વને સમજવાને પ્રવૃત્ત અને. આ કથનને ભાવાર્થ એ છે કે પરતીથિકાની સાથે વિવાદ કરતી વખતે સમાધિયુંક્ત ચિત્તવાળા સાધુએ એવાં તર્ક, હેતુ, ઉદાહરણ આદિના પ્રયાગ કરવા જોઇએ કે જેથી પેાતાના પક્ષનુ` સમર્થન થાય અને વિરાધીએાના પક્ષનું નિરાકરણ થઈ જાય, વળી સાધુનુ' વતન એવું હાવુ' જોઇએ કે જેથી પ્રતિપક્ષી વિરોધી ન બની જાય પણ પેાતાના (સાધુના) પક્ષના સ્વીકાર કરી લે. ॥૧૯॥ આ પ્રકારે પરપક્ષનુ નિરાકરણુ કરીને સૂત્રકાર આ ઉદ્દેશાનેા ઉપસ’હાર કરતા પેાતાના મતનું સમર્થન કરવા માટે આ પ્રમાણે કહે છે‘મં ચ ધર્મમાચ’ ઈત્યાદિ— શબ્દા—હાસવેળ−ાચવેન કાશ્યપ ગેત્રવાળા વર્ષ માન મહાવીર સ્વામીએ ‘વેચ્--પ્રવૃત્તિર્’કહેલ ‘ફર્મ ન ધમમાચ-રૂમ ધર્મનારાય' આ વક્ષ્યમાણુ ધર્મ તે સ્વીકાર કરીને ‘સદ્િવ-સાત્તિ:' પ્રસન્નચિત્ત ‘મિક્લૂ મિક્ષુઃ સાધુ ‘નિહાળC-Sાનથ’ રાગી સાધુની ‘અનિહાÇ-અહાન: સર્` ગ્લાનિ રહિત થઈ ને ‘જ્ઞા—દુર્થાત’ વૈયાવૃત્ય કરે. પારના સૂત્રથ—કાશ્યપ ગેત્રીય ભગવાન્ વધમાન દ્વારા પ્રતિપાદિત આ ધમને અંગીકાર કરીને સમાધિયુક્ત સાધુએ ગ્લાન (ખીમાર) મુનિની ગ્લાનિ રહિત ચિત્તે (પ્રસન્ન ચિત્ત) સેવા કરવી જોઇએ. ારના Q. ટીકા –કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા, કૈવળજ્ઞાન સંપન્ન મહાવીર સ્વામીએ ખાર પ્રકારની પરિષદમાં જે ધનુ નિરૂપણું કર્યું છે, તેને જ ધમ કહેવાય છે. અથવા જેના દ્વારા અભ્યુદય (સ્વર્ગ અને નિઃશ્રેયસની-મેાક્ષની) પ્રાપ્તિ થાય છે, તેને ધમ` કહે છે. એવા ધમ શ્રત ચારિત્ર રૂપ ધમ છે. આ ધને ધારણ કરીને સમાધિયુક્ત ચિત્તવાળા મુનિએ ગ્લાનિના ત્યાગ કરીને -પ્રસન્ન ચિત્તે, તાવ આદિ ખીમારીથી પીડાતા મુનિની સેવા કરવી જોઇએ રા શબ્દા — દુિમં-કૃમિા' જીવાજીવ વગેરે પદાના સ્વરૂપને યથાય રૂપથી જાણવાવાળા ‘રેનિક્લુકે-પિિનવૃત્ત’- રાગદ્વેષ વર્જીત શાંતમુનિ ‘પ્રેસરું ધર્મ-પેરાજ ધર્મમ્' ઉત્તમ શ્રુત ચારિત્રરૂપ ધર્મને ‘સંવાચ-સણ્યાય' જાણીને ‘ત્રણો-પવર્ગોને' અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગાને ‘નિયમિન્ના-નિયમ્ય' પાતાને વશમાં કરીને ‘ગામો યાય-આામો ચ' મેક્ષપ્રાપ્તિ પર્યંત (સુધિ) ‘fqxત્રિનેતૂ' સયમનું અનુષ્ઠાન કરે. ર૧) શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા—પદાર્થŕના યથાર્થ સ્વરૂપને જાણુનારા એટલે કે સમ્યગ્દષ્ટિ તથા રાગદ્વેષથી રહિત હૈાવાને કારણે શાન્ત અને સમભાવયુક્ત મુનિએ આ શ્રુતચારિત્ર રૂપ ધર્મને જાણીને અને પરીષહેા અને ઉપસગે† પર વિજય પ્રાપ્ત કરીને, જ્યાં સુધી મેાક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સયમની આરાધના કરવી જોઈએ, ત્તિ લેનિ' એવું હું' (સુધર્મા સ્વામી) કહું છું. ૫૨૧૫ ટીકા”—જે મુનિ સમ્યગ્દષ્ટિવાળો છે-એટલે કે જીવ, અજીવ આફ્રિ પદ્યાર્થીના વાસ્તવિક સ્વરૂપને જાણકાર છે, અને રાગ અને દ્વેષથી રહિત હાવાને કારણે પ્રશાન્ત છે, તેણે અહિંસા આદિમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાને લીધે પ્રીતિકર, સજ્ઞ પ્રરૂષિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને જાણીને, સમસ્ત કર્મીને ક્ષય થાય ત્યાં સુધી, સંયમના પાલનમાં લીન રહેવુ જોઈએ. ત્તિ ગેમિ” આ શબ્દો ઉદ્દેશકની સમાપ્તિના સૂચક છે. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે હે જમ્મૂ! આ બધી વાત મે' ભગવાનના શ્રીમુખે સાંભળેલી છે, સજ્ઞ પ્રતિપાદિત તત્ત્વનું જ હું તમારી પાસે કથન કરી રહ્યો છું. મારી પેાતાની બુદ્ધિથી ઉપજાવી કાઢેલી આ વાત નથી.' ૫૨૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ માધિની વ્યાખ્યાના ત્રીજા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।।૩-શા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ LI ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ માર્ગ સે સ્મલિત હુએ સાધુ કો ઉપદેશ ચેથા ઉદેશાને પ્રારંભત્રીજા ઉદ્દેશકમાં સૂત્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોનું કથન કર્યું છે. આ પ્રકારના ઉપસર્ગો સહન નહીં કરી શકવાને કારણે કઈ કઈ સાધુ સંયમના માર્ગને પરિત્યાગ પણ કરી દે છે. એવા સંયમથી ભ્રષ્ટ થયેલા સાધુને સન્માર્ગે પાછું વાળવા માટે કે ઉપદેશ આપ જોઈએ તે આ ઉદ્દેશકમાં પ્રકટ કરવામાં આવેલ છે. ત્રીજા અધ્યયન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ચેથા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે– મહંદુ’ ઈત્યાદિ– શબ્દાર્થ––––ગાડુ” કોઈ અજ્ઞાની પુરૂષ કહે છે કે “-પૂર્વ પૂર્વ–પહેલાના કાળમાં “સત્તાવાળા –તcતરોધના તપેલું તપ જ જેએનું ધન છે એવા “મહાપુરા-મહુવા મહાપુરૂષ “વળા -૩ન” કાચા પાણીનું સેવન કરીને સિદ્ધિમાવના-સિદ્ધિમાપનાઃ” મુકિતને પ્રાપ્ત થયા હતા “મોમો અજ્ઞાની પુરૂષ આ સાંભળીને “તત્થ-તત્ર' શીતળ પાણીના સેવન વગેરેમાં “રીચડ્ડ-વિતિ પ્રવૃત્ત થઈ જાય છે. જેના સૂત્રાર્થ—–કેઈ કોઈ અજ્ઞાની લેક એવું પ્રતિપાદન કરે છે કે પ્રાચીન કાળમાં કેટલાક તપઘન મહાપુરુષોએ કાચા પાણીને (સચિત્ત જળને) ઉપયોગ કરવા છતાં પણ મેક્ષની પ્રાપ્તિ કરી છે. આ પ્રકારનું કથન સાંભ. ળીને અજ્ઞાની સાધુ શીતળ જળનું સેવન કરવા લાગી જાય છે. ૧ ટીકાર્થ—-ધર્મના રહસ્યથી અનભિજ્ઞ એવાં કોઈ કાઈ મંદમતિ લેકે એવું કહે છે કે નારાયણ આદિ પ્રખ્યાત પુરુષ પ્રાચીન કાળમાં થઈ ગયા હતા. તેઓ તપ્ત તપોધન હતા, એટલે કે જે તપ તેઓ તપતા-જે તપની આરાધના તેઓ કરતા તે તપ જ તેમનું ધન હતું. તેમણે પંચાગ્નિ તપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ તપીને પેાતાના શરીરને ક્ષીણુ કરી નાખ્યાં હતાં. તેમણે સચિત્ત જળ તથા કન્દમૂળ, ફળ આદિને ઉપભાગ કરીને મુકિત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની વાત સાંભળીને કાઈ કાઈ માંક્રમતિ સાધુએ સયમથી ભ્રષ્ટ થઈ જાય છે. સથમનુ' પાલન કરવાને અસમર્થ સાધુએ આ પ્રકારની તેમની વાત સાચી માની લઈને સચિત્ત જળ આદિના ઉપભાગ કરતા થઈ જાય છે. પરન્તુ સાવદ્ય કર્મીની પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની પુરૂષ એ વાત જાણતા નથી કે નારાયણુ આદિ પ્રાચીન ઋષિઓએ સચિત્ત જળ માઢિનું સેવન કરીને મુક્તિ પ્રાપ્ત કરી નથી. તેમણે પહેલાં તાપસાનાં તેનું સેવન કર્યું હતું. તે કારણે તેમને જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થયાં હતાં. તેના પ્રભાવથી ભાવસયમ પ્રાપ્ત કરીને જ તેઓ કેવળજ્ઞાની થયા હતા અને સમસ્ત કર્મોના ક્ષય થયા બાદ જ તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા હતા. જેમ કે ભરત ચક્રવતી. સચિત્ત જલનું સેવન કરવાથી અથવા કેન્દમૂળના આહાર કરવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થઇ નથી. ૫૧ એજ વાતનું વધુ સ્પષ્ટીકરણુ કરતા તેઓ કહે છે કે-‘ઊનુંલિચ' ઇત્યાદિ— શબ્દા’—‘નમી વિવેદ્દી મુળિયા-મિવંદ્દેદ્દી અનુવા' વિદેહ દેશના અધિપતી નમી રાજાએ આહાર છેાડીને ‘ચ-૨’ અને ‘રામનુત્તે મુંબિયા-રામગુપ્તો મુલા' રામગુપ્તે આહાર કરીને વાટ્ટુપુ-ચાકુજ:' બાહુકે ‘સુરા ૩૬ - # ' * શીતળ પાણીનું મોજ્જા-મુવા' સેવન કરીને ‘તા-તથા આ પ્રકારે ‘નારાયણે-નારાયન ઋવિ’નારાયણ ઋષિએ ‘ઉચ્ચ મોખ્યા-યુજ મુન્ના' શીતળ પાણીનું પાન કરીને મેાક્ષ પ્રાપ્ત કર્યાં હતા. એવું કહે છે. રા સૂત્રા—વિદૈહ જનપદના રાજા નિમ આહારના ત્યાગ કરીને, રામગુપ્ત આહારને ઉપભાગ કરીને, માહુક ચિત્ત જલનુ` સેવન કરીને તથા નારાયણ ઋષિ પણ સચિત્ત જળનું સેવન કરીને મુક્તિ પામેલ છે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ—કોઈ કોઈ પરતીથિકે સાધુઓને ભ્રમમાં નાખવા માટે એવી દલીલ કરે છે કે-વૈદેહીઓ-વિદેહ દેશના રાજા નમિએ ભોજનને ત્યાગ કરીને જ મોક્ષ મેળવે છે, રામગુપ્ત ભેજનને ત્યાગ કર્યા વિના-ભેજનને ઉપભાગ ચાલુ રાખીને મોક્ષ પ્રાપ્ત કરેલ છે. બાહુક નામના કેઈ પુરૂષ સચિત્ત જળને ઉપભોગ કરીને તથા નારાયણ નામના ઋષિએ શીતળ જળને ઉપ ભેગા કરીને મુક્તિ પ્રાપ્ત કરેલી છે. પરા વળી પરતીથિકે એવું કહે છે કે--“ભાવિ વિશે ઈત્યાદિ-- શબ્દાર્થ–બાજે-મણિ =વિ.” અસિલઝષિ વિશે –રવામા અને દેવલઝષિ “પીવાથળમારિણી-સૈાચનો મહાશિ તથા મહર્ષિ દ્વૈપાયન "virat-રા' એવમ્ પરાશર કષિ આ લેકેએ “- શીતળા પાણીનું સેવન કરીને “-” અને “ચાળિ વીચાળ-ફરિતાનિ પીઝાનિ' હરિત વનસ્પતિઓને “મોરા-મુકવા આહાર કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતે. એવું કહે છે. તેવા સૂત્રાર્થ-આસિલ, દેવલ, દ્વૈપાયન, અને પારાશર નામના ઋષિઓએ શીતળ જળનું પાન કરીને તથા હરિત (લીલોતરી) તથા બીજેનું ભોજન કરીને મોક્ષ પ્રાપ્ત કરેલ છે, એવું તેઓ કહે છે. આવા ટીકાW—-અસિલ નામના ઋષિ, દેવિલ નામના વષિ તૈપાયન મહર્ષિ અને પારાશર માષિએ સચિત્ત જલ, હરિતકાય (લીલેરી) અને બીજે ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ મહાન ઋષિઓ હતા. તેમણે જે કર્યું, અને જે માગે મોક્ષ પ્રાપ્ત કર્યો તે માર્ગને આપણે પણ આશ્રય લે જોઈએ તેમના તે માર્ગને અનુસરવાથી જ મોક્ષ પ્રાપ્ત થશે-વિપરીત માર્ગે ચાલવાથી આત્મકલ્યાણ સાધી શકીએ નહીં. આ પ્રકારનું તેઓ પ્રતિપાદન કરે છે. એવા શબ્દાર્થ--“gsā-પૂર્વ જુના સમયમાં જ “gણ માપુરા-ઘરે મહાપુરૂષ આ મહાપુરૂષ “કાફિયા-માતા ' જગત્ પ્રસિદ્ધ હતા, તથા “ફ ” આ જૈન આગમમાં પણ “તમત્તા-સમાર' માન્ય પુરૂષ હતા થીગો-વીનો આ મહાપુરૂષોએ બીજ-કન્દ, મૂલ વગેરે અને ઉદક-શીતળ પાણીને “મોશામલા? ઉપલેગ કરીને “સિદ્ધા-રિદ્વાર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ચં-ચેતા' આ પ્રમાણે “અજુદgયં-મયાનનુકૃત” મેં (મહાભારત વિગેરેમાં) સાંભળ્યું છે. સૂત્રાર્થ–-પ્રાચીત કાળમાં આ પુરૂષ જગતવિખ્યાત હતા. જૈન આગએમાં પણ આ પુરૂષને માન્ય ગણવામાં આવેલ છે. તેમણે બીજ અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત જલના ઉપભોગ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે, એવુ' મે'મહાભારત આદિ ગ્રન્થા દ્વારા સાંભળ્યું છે. જા ટીકા પહેલાં ત્રેતા આદિ યુગમાં પૂર્વોક્ત દ્વૈપાયન, પરાશર આદિ મહાપુરુષો થઈ ગયા છે. જૈન આગામાં પશુ તે મહાપુરુષાનાં નામના ઉલ્લેખ થયેલે છે અને તેમના પ્રત્યે ખૂબ જ માનની દૃષ્ટિએ જોવામાં આવેલ છે. તે મહાપુરુષો કન્દમૂળ આદિના આહાર કરીને તથા શીતલ જળનુ પાન કરીને સિદ્ધ થયા છે, એવુ' મે' સાંભળ્યું છે. મહાભારત આદિ ઇતિહાસમાં, સ્કન્દ પુરાણુ આદિમાં તેમની વાત ઉપલબ્ધ છે. આ ગ્રંથનનું તાપ નીચે પ્રમાણે છે-અન્યતીથિકા એવુ· પ્રતિપાદન કરે છે કે સચિત્ત જલ આદિ વડે સ્નાન આદિ કરવા છતાં અને કન્દમૂળ આદિનુ ભોજન કરવા છતાં પણ દ્વૈપાયન, પરાશર આદિ ઋષિએ મુકિત પ્રાપ્ત કરેલી છે. મહાભારત, પુરાણુ, સ્મૃતિ આદિ ધમ ગ્રન્થા પણ એ વાતનુ સમર્થન કરે છે. ૫૪ા ત્યાર બાદ સૂત્રકાર કહે છે કે-તત્વ મા' ઇત્યાદિ- શબ્દા—‘તત્ત્વ તંત્ર' તે કુશ્રિતિના ઉપસર્ગ થાય ત્યારે મા-મન્યું:' અજ્ઞાની પુરૂષ વચ્છિન્ના-વચ્છિન્ના:' ભારથી પીડિત ળદ્રુમા વ-નમાં વ’ ગધેડાની જેમ ‘વિલીયંત્તિ-વિષીન્તિ' સયમ પાલન કરવામાં દુ:ખને અનુલવ કરે છે. ‘સમમે-સશ્રમે' જેવી રીતે અગ્નિ વગેરેના ઉપદ્રવ થાય ત્યારે ‘વિટ્રલથ્વી-પૃષ્ઠસર્વિનઃ' લાકડાની સહાયતાથી ચાલવાવાળે! હાથ, પગ વગરના પુરૂષ ‘વિદ્યુલો-વ્રુતઃ' ભાગવાવાળા પુરૂષાની પાછળ પાછળ પરિસöતિ-પતિસર્જન્તિ' ચાલે છે તે જ પ્રકારે આ અજ્ઞાની માણસે સયમ પાલન કરવામાં બધાથી પાછળ જ થઇ જાય છે. ાપા સૂત્રા—જેવી રીતે ભારનુ' વહુંન કરવાને અસમર્થ ગભ વિષાદને અનુભવ કરે છે, અથવા જેવી રીતે ચાલવાને અસમર્થ પુરુષ અગ્નિના ભય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિત થાય ત્યારે બીજા લોકો કરતાં પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે કુશાસ્ત્રને ઉપસર્ગ થાય ત્યારે અજ્ઞાની સાધુ સંયમનું પાલન કરવામાં વિષાદ અનુભવે છે અને સંયમના માર્ગે આગળ વધવાને બદલે સંયમના પાલનમાં શિથિલ બની જાય છે. પાન ટકાથે--જ્યારે કુશાસ્ત્રને ઉપદેશ રૂપ ઉપસર્ગ ઉપસિથત થાય છે ત્યારે વિવેકહીન સાધક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. તે એવું માન થાય છે કે કેવળજ્ઞાન આદિ દ્વારા જ મેક્ષ પ્રાપ્ત થતી નથી, પરંતુ શીતલ જળ, કન્દમૂળ આદિના સેવનથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારને નિર્ણય કરવાને કારણે તે ભારવહન કરવાને અસમર્થ ગધેડાની જેમ વિષાદને પાત્ર બને છે. એટલે કે ભારે બોજ વહન કરતે ગધેડો જેવી રીતે માર્ગમાં જ વિષાદને અનુભવ કરે છે, એ જ પ્રમાણે વિપરીત ઉપદેશ સાંભળીને સંયમના માર્ગેથી ચલાયમાન થનાર સંયમના ભારનો ત્યાગ કરીને શિથિલાચારી બનનાર-સાધુને પણ વિષાદ જ અનુભવો પડે છે. તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં જ અટવાયા કરે છે અને દુઃખને અનુભવ કર્યા કરે છે. આ વિષયને અનુલક્ષીને એક બીજું દષ્ટાન આપવામાં આવે છેઅગ્નિ આદિને ભય ઉપસ્થિત થાય ત્યારે લંગડે પુરૂષ દેવી ન શકવાને કારણે બીજા ભાગનારા લોકોની પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે છે. આ તથ્યને નહીં જાણનાર અને નમિ આદિના માગને અનુસરનારા, સચિત્ત જળ અને બીજેને ઉપભોગ કરનારા લેકે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવા છતાં પણ મોક્ષગમન કરી શકતા નથી. તેઓ અનત કાળ સુધી સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. એ વાત તે નિશ્ચિત છે કે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમણે શીતેદક (શીતળ જલ) ના સેવનથી જ મોક્ષપ્રાપ્ત કરેલ નથી. તેમને કઈ પણ કારણે જાતિસ્મરણ આદિ જ્ઞાનની, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ તથા સમ્યગ્ જ્ઞાન. દશન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી. ત્યારે જ તે વલ્કલ, ચીરી આદિની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકવાને સમર્થ થયા સવિરતિ રૂપ ભાવચારિત્ર માક્ષનુ કારણુ અણુાય છે. જો તેના અભાવ હાય તા શીતાદક અને ખીજના ઉપભોગ કરવા રૂપ જીવહિં’સામય સાવદ્ય ક વર્ડ મેક્ષની પ્રાપ્તિ કદી પણ થઇ શકતી નથી ાપા પ્રસ્તુત વિષય સમ’ધી જે અન્ય મતે છે તે પ્રકટ કરીને તેમનુ' સૂત્રકાર ખંડન કરે છે--TMર્ફે મેને' ઇત્યાદિ— શબ્દા—' મેક્ષ પ્રાપ્તિના વિષયમાં ‘-.’ કાઈ શાકચ વગેરે મતવાળા ‘માસંતિ-માષન્તે' કહે છે કે ‘લાતં-સાતમૂ’ સુખ ‘સાતેન-સાતેન’ સુખથી જ ‘વિજ્ઞરૂ-વિસે' પ્રાપ્ત થાય છે, ‘તત્ત્વ-તંત્ર' આ મેાક્ષના વિષયમાં ‘આણ્વિ’-પ્રાચેમ્ ’ સમસ્ત હેય ધમ થી દૂર રહેવાવાળા તીર્થંકર પ્રતિપાદિત ‘f—માર્થમ્’ જ્ઞાનદર્શન ચરિત્રરૂપ મા‘વમ સમા-િવરમં સમાનિમ્’ પરમ શાંતિ પમાડવાવાળા છે આ ધર્મને ઊચે’ જે પુરુષ છેડે તે અજ્ઞાની માણસા સ્વાથી પતિત થાય છે. ॥૬॥ સૂત્રા- કાઇ શાકય આદિ મતવાદીએ એવું પ્રતિપાદન કરે છે કે સાતા દ્વારા જ સાતાની પ્રાપ્તિ થાય છે, એટલે કે સુખ ભોગવવાથી જ સુખ મળે છે, પરન્તુ જે લેાકેા તીર્થંકર પ્રતિપાતિ, સમ્યગ્ જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ઉત્તમ માના ત્યાગ કરે છે, તેઓ કદીપણુ આત્મકલ્યાણુ સાધી શકતા નથી, પણુ દુ:ખ જ ભોગવ્યા કરે છે. ૬૫ ટીકા-શાકય આદિ પરતીથિકા તથા કેશલુ'ચન આદિને કષ્ટજનક માનનારા દડી આદિ લેાકા મેાક્ષપ્રાપ્તિ વિષે એવું મંતવ્ય ધરાવે છે કે વિષય જનક સુખ વડે જ મેાક્ષનું સર્વોત્કૃષ્ટ અને અન'ત સુખ ઉત્પન્ન થાય છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ એવા લેાકા કહે છે કે--‘સર્જનિ સવાનિ સુણેતાનિ' ઇત્યાદિ- ‘સંસારમાં સમસ્ત પ્રાણીએ સુખમાં રત (પ્રવૃત્ત) છે. બધાં દુ:ખથી ગભરાય છે, તેથી એવુ' કહી શકાય કે જે સુખની અભિલાષા રાખતા હાય તેણે સૌને સુખ આપવું જોઈએ. જે ખજાને દુઃખ દે છે તે પાતે જ દુ:ખી થાય છે. ૧૫ સુખ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે, આ કથનનું માત્ર વચન દ્વારા જ પ્રતિપાદન કરવામાં આવ્યુ નથી, પણ તર્ક, દલીલેા આદિ દ્વારા પણુ તે તેનું સમર્થન કરે છે–કાય કારણનું અનુસરણ કરે છે. જેવું કારણ હોય છે, તેવું જ કાર્ય થાય છે—કારણથી વિપરીત કા સંભવી શઋતુ નથી. વડના ખીજમાંથી વડતું જ ખીજ ઉત્પન્ન થઈ શકે છે. કાઈ પણ ખીજ વિજાતીય 'કુરની ઉત્પત્તિ કરી શકતુ નથી. એજ પ્રમાણે લૌકિક સુખ વડે જ મેાક્ષનું સુખ પ્રાપ્ત થઈ શકે છે, લેાચ આદિનું દુઃખ સહન કરવાથી મેાક્ષનું સુખ મળી શકતુ ં નથી દુઃખને ભેાગવવાથી તેના કરતાં વિજાતીય મેક્ષના સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમના આગમેામાં પણ એજ વાતનું સમર્થન કરવામાં આવ્યુ છે કે—‘મનુળ મોચાં મોશા' ઇત્યાદિ—— મનેાજ્ઞ ભાજન કરીને, મનેાજ્ઞ શય્યા અને આસનના ઉપલેગ કરીને અને મનેાજ્ઞ ઘરમાં નિવાસ કરીને મુનિ યાન ધરી શકે છે.’ વળી એવુ' કહ્યું છે કે—‘મૂઠ્ઠીશચ્યા પ્રાતથાય વૈયા: ઈત્યાદિ~~ કોમળ શય્યા, પ્રાતઃકાળે ઉઠતાં જ પૈયનું પાન, મધ્યાહ્ને ભાજન, અપેાર પછી પેયનું પાન, મધ્યરાત્રે દ્રાક્ષ, ખાંડ અને સાકરના ઉપલેાગ અને અન્તે મેાક્ષ! એવું શાકપુત્રે (મુદ્ધે) જોયું છે. તાપય એ છે કે સુખપૂર્વક રહેવાથી જ આખરે માક્ષનુ સુખ પ્રાપ્ત થાય છે. ૧૫ તેઓ આ પ્રકારની ટીàા દ્વારા એવું સિદ્ધ કરવાના પ્રયત્ન કરે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ કે સુખ વડે જ સુખની પ્રાપ્તિ થાય છે, લાચ આદિ કાયદ્યેશ સહુન કરવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. કાયકૂલેશ દ્વારા તે ઊલટુ'આન્તધ્યાન થાય છે. મૂઢમતિ શાકચ આદિ પરીયકાની ઉપયુક્ત માન્યતા છે. આ માન્યતાને માન્ય કરીને જેએ સમરત હેય (ત્યાગ કરવા ચેાગ્ય) ધર્મથી ભિન્ન એવા શ્રમણુ ભગવાન્ મહાવીર દ્વારા પ્રરૂપિત સર્વોત્કૃષ્ટ મોક્ષમાર્ગોના પરિયાગ કરે છે તથા પરમ સમાધિનેા-સમ્યગ્દર્શન આદિના ત્યાગ કરે છે, એવા મન્દમતિ લેકા ચાર ગતિવાળા સ'સારરૂપી કાનનમાં ભટકયા કરે છે. કારણને અનુરૂપ જ કાર્ય થાય છે,' આ પ્રકારનું તેમનુ કથન એકાન્ત રૂપે (સ‘પૂર્ણત:) ચેગ્ય નથી. કાઇ કાઇ વાર આ નિયમમાં ભંગ પણ થતા જોવામાં આવે છે. એટલે કે કારણથી જુદા જ પ્રકારનું કાર્ય પણ સભવી શકે છે. જેમ કે. ગધેડાના મૂત્ર સાથે છાણના યાગ થવાથી વીછીની ઉત્પત્તિ થાય છે, દાવાનળ વડે બળી ગયેલા નેતરના મૂળમાંથી કદલી વૃક્ષની ઉત્પત્તિ થાય છે, કાચા તન્નુલ (ચેાખા) અને પાણી વડે સિક્ત ભૂતલમાંથી લાલ રંગનુ એક વિશિષ્ટ શાક ઉત્પન્ન થાય છે, તથા ગેરામ (ગાયની રુવાંટી) વડે દૂખ (બ્રાસ)ની ઉત્પત્તિ થાય છે. મને!જ્ઞ આહાર આદિને સુખના કારણરૂપ ગણવા તે પણ ઉચિત નથી, કારણ કે તેના સેવનથી પણ રાગાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. વળી વૈવિક સુખ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સુખ રૂપ જ નથી, તે તે દુઃખના પ્રતીકારના જ કારણુ રૂપ હોય છે. વૈયિક સુખમાં દુઃખાનુ' સમ્મિશ્રણ રહે છે, તેથી વિષમિશ્રિત લેાજનની જેમ તે ખરી રીતે તે દુઃખ રૂપ જ હાય છે. મૂઢ માણુસા જ તેને સુખરૂપ માને છે, પરન્તુ ખરી રીતે તે તે સુખાભાસ રૂપ હાવાને કારણે દુઃખરૂપ જ છે. કહ્યુ પણ છે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ '‘હુન્નારમદેપુ વિષચેપુ' ઇત્યાદ્રિ અજ્ઞાની મનુષ્યને સ્વભાવ કૅવેના વિચિત્ર હોય છે! વિષયે કે જે દુઃખ રૂપ છે તેમને તેએ સુખરૂપ માને છે, અને યમ, નિયમ, સયમ આદિ જે સુખરૂપ વસ્તુએ છે તેમને તેએ દુઃખરૂપ સમજે છે. કાઈ ધાતુના સિક્કા પર જે અક્ષરા અથવા વર્ણો અકિત કરવામાં આવે છે, તેમને જોવામાં આવે તા ઉલટા દેખાય છે, પરન્તુ જયારે તેમને મુદ્રિત કરવામાં-છાપવામાં આવે છે, ત્યારે તેઓ સવળા દેખાય છે. સ`સારી જીવેાની સુખદુઃખના વિષયમાં એવી જ ઊલટી સમજ હાય છે. આ પ્રકારનું પર પદાર્થો પર અવલ'ખિત, ઇન્દ્રિયા દ્વારા ગ્રાદ્ઘ ક્રમ બન્યના કારણરૂપ, દુઃખનું મૂળ, ક્ષત્રુવિનશ્ર્વર અને અનૈકાન્તિક વિષયસુખ સ્વાવ લ'બી, ઇન્દ્રિયાગાચર, દુઃખથી અસ્પૃષ્ટ, શાશ્વત અને એકાન્તિક મુક્તિ સુખતુ’ કારણ કેવી રીતે હાઈ શકે? તેમની વચ્ચે કોઇ પણ પ્રકારની અનુરૂપતા (સમાનતા) જ જણાતી નથી, તેથી આપના કથનાનુસાર પણ વિષયસુખ મેાક્ષ સુખનું કારણ હાઇ શકતુ નથી, આપે કેશલુચન આદિને દુઃખનું કારણુ કહ્યું છે, પરન્તુ તે માત્ર કાયર પુરુષાને માટે જ દુઃખનુ' કારણ બને છે. પરમાČના (આત્મહિતના-મેાક્ષના) ચિત્ત્વનમાં પરાયણુ મહાપુરુષા ખૂબ જ સત્ત્વશાળી હાય છે તેમને માટે તે તે સુખાવડુ જ હાય છે. રાગદ્વેષ, મદ, માહ આદિ વિકારાથી રહિત મુનિને ઘાસની શય્યા પર શયન કરતાં જે અવનીય સુખને અનુભવ થાય છે, તે સુખ તે ચક્રવતી - એને સુંદર, મુલાયમ શય્યામાં શયન કરવા છતાં પ્રાપ્ત થતું નથી કહ્યું પણ છે કે—તળસંયાનિસનો વિ' ઇત્યાદ્રિ તુજ્જુના 'સ્તારક (બિછાના) પર શયન કરતા અથવા બેસતા મુનિ રાગ, દ્વેષ, મદ અને મેહથી રહિત નિવૃત્તિ સુખનેા અનુભવ કરે છે, તે જે સુખના અનુભવ કરે છે, તે સુખ તે ચક્રવતી એને પણુ કયાં પ્રાપ્ત થઈ શકે છે ?? શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઘેાર પરીષહેા અને ઉપસર્ગાને કારણે મહાપુરુષા પર જે દુઃખ આવી પડે છે, તે દુ:ખા તેમના દુઃવિનાશમાં જ કારણભૂત ખને છે. ક્ષમાગુશુને કારણે તેમના શત્રુએનેા અભાવ થઇ જાય છે. તેમને માટે શરીરની મલીનતા વૈવાગ્યનો મગ છે, વૃદ્ધતા વૈરાગ્યનુ કાણુ છે અને સમસ્ત વસ્તુઓના ત્યાગરૂપ મરણ મહાત્સવરૂપ મની જાય છે. આ પ્રકારે તે મહાત્માને માટે તે સંપૂર્ણ જગત સપત્તિથી પરિપૂર્ણ હોય છે. તેમની દૃષ્ટિમાં તે કયાંય પણ દુ:ખનુ' કોઈ સ્થાન જ હેતુ નથી. કહ્યું પણ છે કે— દુ:Ä ટુક્સસંક્ષયાય માં ઈત્યાદિ મહાન્ પુરુષા પર આવી પડતાં દુઃખા કક્ષય કરનારા થઈ પડે છે, તેએ શત્રુએતે પણુ ક્ષમાને પાત્ર ગણે છે, તેમના શરીરની અશુચિતા વૈરા ગ્યમાં કારણભૂત થાય છે, તેમની વૃદ્ધાવસ્થા તેમનામાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારી થઇ પડે છે, તેમને મન મૃત્યુ તે મહેાત્સવરૂપ થઈ પડે છે. (સંસાર માંથી છૂટીને મેક્ષપ્રાપ્તિ થવાને કારણે) અને તેમને જન્મ સજજનેની પ્રીતિનું કારણ મને છે. આ પ્રકારે આ અખિલ જગત્ તેમને માટે તે સંપત્તિથી પરિપૂર્ણ હાય છે. આ પ્રકારે તેમને વિપત્તિ સહન કરવાના અવકાશ રહેતા નથી. ।।૧।। જ જો એકાન્તતઃ એવુ' માની લેવામાં આવે કે સુખ વડે જ સુખની ઉત્પત્તિ થાય છે, તે સ`સારમાં સુખદુઃખ રૂપ વિચિત્રતા હાવી જોઈએ જ નહી'. સ્વર્ગના દેવે। સદા સ્ત્ર'માં જ રહેવા જોઈએ અને નારકોએ સદા નરકમાં જ પીડા સહન કરતા રહેવું પડે. પરન્તુ એવુ' તે બનતું નથી. નારક જીવે પશુ નરકમાંથી ઉત્તના કરીને-નીકળીને-સુખને પાત્ર બની શકે છે, અને સુખી જીવા પણ કયારેક દુઃખને અનુભવ કરે છે. આ પ્રકારના જે પ્રત્યક્ષ અનુભવ થાય છે તેને વિશેષ કરવા તે પ'ડિતાના સમૂહમાં શાલતુ નથી. પ્રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ શાક્ય આદિ પરતીર્થિકની ઉપર્યુક્ત માન્યતાને સૂત્રકાર ઉત્તર આપે છે. મા ઘરો ઈત્યાદિ– શબ્દાર્થ “ચં-' આ સર્વજ્ઞ પ્રતિપાદિત માર્ગને “નવમા -બવમવનાના:' તિરસ્કાર કરવાવાળા તમે લેકે “જોળંકન” અ૫ -અર્થાત્ તુચ્છ એવા શબ્દ વગેરે વિષય ભેગના લોભથી “વ-વ અત્યધિક મુલ્યવાન મોક્ષસુખને “મા સુરક્ષામાં સુuથ' ખરાબ ના કરો “ચરણ-તરણ' સુખથી જ સુખ થાય છે આવું આ અસત્યપક્ષને “અમોરવાય-સામો” ન છોડવાથી ‘જોહારિ-પ્રયોહારીત્ર' સોનાને છોડીને લેખંડને ગ્રહણ કરવાવાળા વણિક પુરૂષના જેવા “નૂ-ઝૂરવ” પશ્ચાત્તાપ કરવું પડશે. જેના સૂત્રાર્થ–બા પ્રમાણે સર્વ પ્રતિપાદિત માર્ગની અવગણના કરીને થોડા (સુખ)ને માટે વધારે (સુખ)ને નષ્ટ કરવું જોઈએ નહીં. સુખ દ્વારા જ સુખ પ્રાપ્ત થાય છે, આ પ્રકારની માન્યતાનો ત્યાગ ન કરવાથી આપને સુખ પ્રાપ્ત થાય છે, આ પ્રકારની માન્યતાને ત્યાગ ન કરવાથી આપને એ પશ્ચાત્તાપ કરવો પડશે કે જેઓ પશ્ચાત્તાપ સોનાની ઉપેક્ષા કરીને લેઢાને ભાર વહન કરનારને કરવું પડે છે. હવા ટીકાર્થ–હે અન્યતીથિંકે! બીજ અને સચિત્ત જલ આદિના ઉપભેગથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનનારા હે પૂજા પ્રતિષ્ઠામાં લીન રહેનારા અજ્ઞાની લેકે ! હે દંડીએ! હે શિથિલાચારીઓ ! સુખ દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય છે, એવા દુરાગ્રહ તથા ભ્રામક ખ્યાલને ભેગ બનીને તમે સર્વજ્ઞ પ્રરૂપિત મોક્ષમાર્ગની અવગણના કરી રહ્યા છે પરંતુ અલ્પ (૭) વૈષયિક સુખને ખાતર અધિક સુખને સર્વોત્તમ મેક્ષસુખને-ત્યાગ કરે જોઈએ નહીં. અત્યન્ત અલ્ય વિષયસુખ ભોગવવાને માટે નિરતિશય મોક્ષસુખને તિરસ્કાર કરે ઉચિત નથી. વિષયસુખની પ્રાપ્તિ દ્વારા કામનો ઉક જ થાય છેમાણસ વાસનાઓને અધિકને અધિક ગુલામ બનતું જાય છે. તેથી ચિત્તની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થતા રહેતી નથી અને સમાધિ માટે અવકાશ જ રહેતો નથી સમાધિનો જ અભાવ હોય તે મોક્ષની આશા જ કેવી રીતે રાખી શકાય ? જે મોક્ષપ્રાપ્તિના સાચા માર્ગને ગ્રહણ કરવાને બદલે તમે ઉપર્યુક્ત બેટા માગને આધાર લેશે તે તમારે લેઢાનો ભાર વહન કરનાર માણસની જેમ પસ્તાવું પડશે તેઢાનો ભાર વહન કરનારા પુરુષનું દષ્ટાન્ત નીચે પ્રમાણે છે-કેઈ એક વણિક લોઢાના ભારને વહન કરતે પોતાને ગામ પાછા ફરતે હો માર્ગમાં તેણે એક સેનાની ખાણ જોઈ. પરન્તુ લેઢા પ્રત્યેના મોહને કારણે તેણે લોઢાને ત્યાગ કરીને તે સોનું ગ્રહણ કર્યું નહીં. લેટાને ભાર વહન કરીને ખૂબ જ થાક્યો પાક્યો તે પિતાને ગામ પાછો ફર્યો, અને સેનાને ગ્રહણ ન કરવા માટે ખૂબ જ પસ્તાવા લાગ્યા. એજ પ્રમાણે આપ પણ કદાગ્રહનો ત્યાગ કરીને જે સર્વજ્ઞ પ્રરૂપિત માર્ગનું અવલંબન નહી લે, તે આપને પણ પસ્તાવું પડશે ૨નત્રય વડે પ્રાપ્ત થનારા મોક્ષસુખની ઉપેક્ષા કરીને જે આપ સુખદ્વારા સુખ પ્રાપ્ત કરવાના કુતર્કને આધાર લેશે, તે તે કુતકના ભારથી દુઃખી થવું પડશે. તે સુવર્ણના સમાન મોક્ષસુખને ત્યાગ કરીને લેહના સમાન વિષયસુખની અભિલાષા રાખવી જોઈએ નહીં પણ | શબ્દાર્થ-જાફરા-પ્રજાતિને' ષડુ જવનિકાયના મઈનરૂપ જીવ હિંસામાં “Taraig-yવારા મિથ્યા ભાષણમાં “રિસાર-સત્તાવા' અદત્તા દાનમાં “દુળ–શૈશુને મૈથુનમાં “શિદે-રિક પરિગ્રહમાં ‘વદંતા-વર્તમાના પ્રવૃત્ત રહેવાવાળા આપલેકે “સંકતા-સંવત્તા અસંયમી છે ૫૮ સૂત્રાર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહમાં પ્રવૃત્ત એવાં આપ લકે અસંયમી છે. માટે ટીકાર્થ–“સુખ દ્વારા જ સુખ ઉત્પન્ન થાય છે, આ પ્રકારના મિથ્યા સિદ્ધાંતમાં રહેલા દેશે પ્રકટ કરવાને માટે સૂત્રકાર પરતીધિ કેને આ પ્રમાણે કહે છે–તમે પ્રાણાતિપાત-છકાયના જીવોની હિંસામાં પ્રવૃત્ત રહે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ અસત્ય વચનાને પ્રયાગ કરી છે, અદત્તાદાન (ચાર), મૈથુન અને પરિગ્રહમાં પશુ તમે પ્રવૃત્ત રહેા છે. આ પ્રકારની પાપપ્રવૃત્તિ કરનારા તમે સ યમથી રહિત છે તમે સાધુ જ નથી, આ કથનના ભાવાર્થ એ છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપકર્મોમાં પ્રવૃત્ત રહેનારા આપ સયમથી રહિત છે, અને આપ માત્ર વર્તમાન કાલીન સુખની જ અભિલાષા રાખનારા છે, આપ વૈષયિક સુખની લાલસા વડે પ્રેરાઇને સર્વોત્તમ મેાક્ષસુખના વિનાશ કરી રહ્યા છે. તે કારણે આપ મેક્ષમાર્ગની ખહાર જ પડેલા છે. પ્રતિવાદીને પ્રશ્ન—અમે પ્રાણાતિપાત આદિનું સેવન કેવી રીતે કરી રહ્યા છીએ ? ઉત્તર—તમે તમારે માટે ભેજન રાંધેા છે અથવા બીજા પાસે રધાવે છે. આ પ્રકારના સાવદ્ય કર્મો કરવા-કરાવવાથી હિંસા થાય છે વળી આપઆપને સાધુ તરીકે ઓળખાવે છે. છતા પણ ગૃહસ્થના જેવું આચરણુ રાખેા છે, તેથી આપ મૃષાવાદથી થતાં પાપકમના પણ અન્ધક અનેા છે. જે જીવેાના શરીર વડે આપ ઉપભોગ કરેા છે, તે શરીર તેમના સ્વામીએ આપને ભાગને માટે પ્રદાન કર્યાં હતાં નથી, તેથી આપ અદત્તાદાનનું પણ સેવન કરનારા છે આપ ગાય આદિના મૈથુનની અનુમાદના કરા છે તેથી આપ અબ્રહ્મચના દોષના પણ ભાગીદાર અનેા છે. આપ ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિના પરિગ્રહ પણ રાખેા છે, તેથી આપ પરિગ્રહૅજન્ય પાપકમના પણુ અન્ધક અનેા છે. ૫૮ા મતાન્તરા (અન્ય મતવાદીએ ના મત)નુ સ્વરૂપ પ્રકટ કરીને સૂત્રકાર તેમાં રહેલા દેશે! પ્રકટ કરે છે-મેને ' ઇત્યાદિ શબ્દા - થીવસ ચા-સ્ત્રીવર્શ થતા’સ્ત્રીના વશમાં રહેવાવાળા વાસા -માજા:’ અજ્ઞાની ‘જ્ઞિળસાસનમુC-fઊનશાસનવરાઙમુલા:' જેનેન્દ્રના શાસનથી પાંચમુખ–અર્થાત્ વિપરીત ચાલવાવાળા અર્િચા-અનાર્યો:' અનાય અે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ Truસ્થા– vશ્વ કથા: કઈ પાર્શ્વસ્થ “વં-gવમ' આ પ્રકારે “પાર્વતિપ્રજ્ઞાપત્તિ' કહે છે. છેલ્લા સૂત્રાર્થ–સ્ત્રીઓને આધીન, વિવેકશૂન્ય, અને જિનશાસનથી વિમુખ એવા કોઈ કેઈ અનાર્યો (પાર્શ્વસ્થ આદિ લેકે) નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે–ાલા ટીકાર્થ– સ્ત્રીઓની આજ્ઞાનુસાર ચાલનારા, રાગ અને દ્વેષથી મેરહિત મતિવાળા, જિનશાસનનું અનુસરણ ન કરનારા-જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત, કષાય અને મેહને ઉપશમ કરવામાં કારણભૂત એવી આજ્ઞાનું અનુસરણ ન કરનારા અને આર્યકુળમાં જન્મ લેવા છતાં પણ અનાર્યોનાં જેવાં કર્મો કરનારા કઈ કઈ પાર્શ્વ-શિથિલાચારી લોક (તથા આ પદ દ્વારા ઉપલક્ષિત અવસગ્ન, કુશીલ અને સ્વછંદી લેકે) આ પ્રકારની પ્રરૂપણ કરે છે, કારણ કે તેમનાં અંતકરણ સ્ત્રિઓનાં મેહક કટાક્ષેથી વીંધાઈ જતાં હોય છે. તેઓ એવી દલીલ કરે છે કે– બિનવારસુ ઈત્યાદિ– પ્રિયાનાં દર્શન જ બસ છે? અન્ય દર્શનેથી શું લાભ થાય છે? રાયુક્ત ચિત્ત થવા છતાં પણ પ્રિયદર્શનથી નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે.' તેઓ એવું માને છે કે કાતાના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ જ વાસ્તવિક સુખ છે. ” ઈત્યાદિ પદો દ્વારા સ્ત્રીસંસર્ગને જ વાસ્તવિક સુખ માનવાની માન્યતા ખાસ કરીને શાકત ધરાવે છે. તેમનાં આરામ સ્થાનમાં તથા વ્યવહારમાં પણ સ્ત્રિને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે સિએના સંસર્ગથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. છેલ્લા શબદાર્થ–‘કg-થા' જેવી રીતે “હું– ' નાની ફેડકીને અથવા પિઝા તા-વિટ વા' માટી ફેડકીને “મુહુર- મુહૂર્તમ્' ક્ષણમાત્રમાં વિરિજિજે કા–પિથેર' દબાવી દેવું જોઈએ “વિનાળિથી-ઘઉં વિજ્ઞાની g' આ પ્રકારે સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રી સાથે સમાગમ કરે જોઈએ. “ર-તત્ર” આ કાર્યમાં “ફોરો-રોષ.” દેષ “જો સિયા-કુતઃ સ્ટાર' ક્યાંથી થઈ શકે છે? અર્થાત્ દેષ લાગતું નથી. ૧૦ સૂત્રાર્થ—તેઓ એવું પ્રતિપાદન કરે છે કે-જેમ ખીલ અથવા ગુમડાને ડીવાર દબાવવાથી તેમાંથી દાણે અને પરુ નીકળી જવાથી શાન્તિ થાય છે, એજ પ્રમાણે કામભોગની પ્રાર્થના કરનારી કામિની સાથે સંગ કરવાથી શાન્તિ થઈ જાય છે. તેમાં દોષ જ કેવી રીતે સંભવી શકે છે? ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–શાકત આદિ અન્ય મતવાદીએ પિતાની ઉપર્યુક્ત માન્યતાનું સમર્થન કરવાને માટે કેવી કેવી દલીલ કરે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-જેવી રીતે નાની ફેડકીઓ તથા મેટા ખીલ અથવા ગુમડાંને છેડી વાર દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવામાં આવે તે પીડા ઓછી થઈ જવાથી સુખની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી શ્રી સાથે રતિસુખ સેવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ફેડકી અથવા ખીલને દબાવીને સુખ પ્રાપ્ત કરવામાં કઈ દોષ નથી, એજ પ્રમાણે સ્ત્રીઓ સાથે રતિસુખ ભેળવવામાં પણ કેઈ દેષની સંભાવના રહેતી નથી. તે અજ્ઞાની લેકે આ પ્રકારની વિચિત્ર દલીલ કરે છે. ૧૦ શબ્દાર્થ – જ્ઞાથા' જેવી રીતે “મારા નામ-પાવનો નામ ઘેટું થિમિ-રિતfમાં હલાવ્યા વગર “– ૩૫” પાણી “મુઝફુ-મુત્તે પીવે છે. તેમાં અન્ય બીજા જીવના ઉપમનને અભાવ હોવાથી દેષ નથી. “gā-pવ આ પ્રકારે “વિન્નવિનિથી-વિજ્ઞાપત્રી' સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી “સથ-તત્ર' આમાં “રોનો રો સિરા-રોજ દુઃ રા’ દેષ કેવી રીતે થઈ શકે છે? અર્થાત્ કોઈપણ દોષ નથી. ૧૧ સૂત્રાર્થ-જેવી રીતે ઘેટું પાણીને ડબોળ્યા વિના જ તેનું પાન કરે છે, અને તે પ્રકારે તેના દ્વારા જીવન ઉપમર્દન ન થવાને કારણે તેને દોષ લાગતું નથી, એ જ પ્રમાણે સંભેગની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંભોગ કરવાથી કેવી રીતે દેષ લાગી શકે? એટલે કે એમાં કોઈ દેષ સંભવી શકતે જ નથી ! ૧૧ ટીકાઈ_મૈથુન સેવન કરવાથી જે કઈ જીવને પીડા ઉત્પન્ન થતી હોય, તે તે તેને દેષ માની શકાય. પરંતુ તેના દ્વારા સ્ત્રી કે પુરુષને પીડા ઉત્પન્ન થતી નથી. ઊલટાં સુખ પ્રાપ્ત થાય છે. તે મૈિથુન સેવનમાં શા માટે દેશ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ માનવે જોઈએ? જેવી રીતે જળાશયમાંથી કન્યા વિના પાણી પીનાર (ઘેટું પાણીમાં ઉતરીને ડાળીને બગાડતું નથી) ને કોઈ દોષ લાગતું નથી, એ જ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રી સાથે સમાગમ કરનારને પણ કેવી રીતે દેષ લાગી શકે? આ કથનનું તાત્પર્ય એ છે કે સ્ત્રીની ઈચ્છા સંતોષવા માટે તેની સાથે સંગ કરવામાં કે ઈદેાષ નથી, આ પ્રકારનું તે અજ્ઞાનીએ પ્રતિપાદન કરે છે. ૧૧ શબ્દાર્થ ––“હ--થા' જેવી રીતે “firm વિદૃમા-પિ વિના પિંગ નામક માદા પક્ષી “થિમિ-તિમિલમ્' હલાવ્યા વગર “- ૬' પાણી “મુનર્-સ્તે’ પાન કરે છે, તેમાં દોષ નથી. “gવં–ાવ' આ પ્રકારે “વિત્તબિરથી-વિજ્ઞાપત્રીજું સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી “તથ-તત્ર’ તેમાં “રોસો #મો સિવા-તોષ: કુતઃ ચાત' દેષ કયાંથી હોઈ શકે ? અર્થાત કેઈપણ દોષ નથી. ૧ર સૂત્રાર્થ–જેવી રીતે હિંગ નામનું પક્ષી નિશ્ચલ જલનું પાન કરે છે, તેમાં કેઈ દેષ નથી, એજ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંગ કરવામાં કઈ દોષ નથી. ૧૨ ટકાઈ–ઉદાહરણ દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરવા માટે તે શાકત આદિ મતવાદીએ પિંગ પક્ષીનું દૃષ્ટાંત આપે છે– જેવી રીતે આકાશમાં રહેતાં પિંગ (કપિંજલ) પક્ષીઓ સ્થિર જલનું જ પાન કરતા હોવાથી તેમને જીવનું ઉપમર્દન કરવાના દોષને પાત્ર બનવું પડતું નથી, એ જ પ્રમાણે કામપ્રાર્થિની સ્ત્રીની સાથે કામગ સેવવાથી કોઈ દેષ લાગતું નથી. સ્ત્રીના શરીરને દર્ભ (ડાભ નામના ઘાસ) વડે આછાદિત રાગદ્વેષથી રહિત ભાવે, કેવળ પુત્પત્તિની અભિલાષાથી સ્ત્રીને પરિભોગ કરનારને કપિલ પક્ષીના સમાન કેઈ દેષ લાગતું નથી. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે – “ધનાર્થ પુત્રામ' ઈત્યાદિ– શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ ' ધર્મનું પાલન કરવાને માટે પુત્રપતિને નિમિત્તે, પિતાની પત્ની પર અધિકાર રાખનારો જે તુકાળમાં પોતાની પત્ની સાથે સંભોગનું સેવન કરે, તે તેમાં કોઈ દેષ લાગતો નથી. જેના આ પ્રકારે ઉદાસીનવૃત્તિ ધારણ કરીને સ્ત્રીઓ સાથે કામગ સેવનારને દોષ અવશ્ય લાગે જ છે. જે કઈ માણસ કેઈનું મસ્તક કાપી નાંખીને ઉદાસીનતા ધારણ કરીને ત્યાંથી હટી જાય તે શું રાજ્યદંડમાંથી બચી શકે છે ખરો? કઈ ન જાણે એવી રીતે વિષપાન કરી લઈને ઉદાસીનભાવ ધારણ કરનાર વ્યક્તિ શું વિષની અસરથી મુક્ત રહી શકે છે ખરી ? રાજમહેલમાં ચોરી કરીને કોઈ માણસ ઉદાસીનવૃત્તિ ધારણ કરીને ચુપચાપ બેસી જાય તે શું અપરાધથી મુક્ત થઈ જાય છે ખરો? એજ પ્રમાણે કોઈ પણ પ્રકારે અથવા કોઈ પણ નિમિત્તે સ્ત્રીની સાથે સંગ કરનાર માણસ દેષને પાત્ર અવશ્ય બને જ છે. તેને દેષરહિત ગણું શકાય જ નહીં. કહ્યું પણ છે કે –“વાળિનાં વાધ વૈરાઃ ઈત્યાદિ– મહર્ષિઓએ મૈથુનને શામાં પ્રાણીઓનું ઘાતક કહ્યું છે. જેવી રીતે નળીમાં અગ્નિને તણખે નાખવાથી તેની અંદર રહેલ રૂ આદિનો નાશ થઈ થઈ જાય છે, એજ પ્રમાણે મિથુનનું સેવન કરવાથી જીવને વિનાશ થાય છે. મિથુન અધર્મનું મૂળ છે અને ભયના ભાવની વૃદ્ધિ કરનારું છે. તેથી જેઓ પાપથી બચવા માગતાં હોય, તેમણે વિષમિશ્રિત અન્નની જેમ મૈથુનને ત્યાગ કર જોઈએ. જેવી રીતે ઈચ્છા વગર અથવા અજાણતા પણ અગ્નિને સ્પર્શ થઈ જાય તે અગ્નિ દઝાડયા વિના રહેતી નથી, એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત બનીને પણ મૈથુનનું સેવન કરનારને દેષ અવશ્ય લાગે છે ૧૨ હવે સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર ઉપર્યુક્ત દષ્ટાન્ત દ્વારા (ખીલને દબાવવાના, થિર જળ પીનાર પિંગ પક્ષી આદિના દૃષ્ટાન્ત દ્વારા) પિતાના મતનું સમર્થન કરનાર લેકેની માન્યતાનું ખંડન કરે છે.-“gaો ઈત્યાદિ– શબ્દાર્થ–“gવં-gવ' પૂર્વોક્ત પ્રકારથી મૈથુનને નિરવઘ માનવાવાળા “જે ૩- ' કોઈક “વાકરથા-પાર્શ્વસ્થા” પાશ્વસ્થ “fમજીવિટ્ટી-મિષ્પાદg મિથ્યાદષ્ટિવાળા “અળસિયા-મના અનાર્ય “મર્હિ-જામકામભેગમાં અથવા શબ્દ વગેરે વિષયમાં “રજ્ઞાવના-અશુપાના.” અત્યન્ત વધારે આસક્ત હોય છે. “તાળg-તક પોતાના બાળક ઉપર “જૂચના ફુર-પૂરના રૂ’ જેવી રીતે પૂરના નામની ડાકણ આસક્ત રહે છે. ૧ટા સૂત્રાર્થ–આ પ્રકારે કામગોને નિર્દોષ માનનારા કઈ કઈ પાર્શ્વ (શિથિલાચારીઓ) મિથ્યાદષ્ટિ છે અને અનાર્ય છે. તેઓ કામગોમાં એટલાં બધાં આસકત છે કે જેટલી પૂતના ડાકણ બાલકો પર આસક્ત હેય છે. ૧૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–-જે લેકે એમ માને છે કે ખીલ ગુમડાં આદિને દબાવીને તેમાંથી પરુ આદિ કાઢી નાખવામાં જેમ કેઈ દેષ નથી, એજ પ્રમાણે કામ પ્રાર્થિની સ્ત્રી સાથે કામગ સેવવામાં પણ કોઈ દોષ નથી. તેઓ ખરી રીતે તે સ્ત્રીઓમાં આસક્ત પાર્શ્વ જ હોય છે. તેઓ પ્રશસ્ત આચારોને ત્યાગ કરીને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ પોતાને નાથ કહે છે. અને મંડળમાં વિચરણ કરે છે. કઈ કઈ યુથિકો પણ આ પ્રકારની માન્યતાને આધાર લઈને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ ખરી રીતે મિથ્યાદષ્ટિ જ છે, એટલે કે તત્વને વિપરીત રૂપે ગ્રહણ કરનાર છે. જેઓ ધર્મના આદેશનું પાલન કરનારા અને હેય ધર્મોથી દૂર રહેનારા છે તેમને જ આ કહેવાય છે, પરંતુ ધર્મવિરૂદ્ધનું આચરણ કરનારા લેકે આર્યકુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ અનાય જ છે. તેઓ કામમાં લુપ છે, અને રાગને કારણે અસત્ આચરણમાં આસક્ત છે. જેવી રીતે પૂતના ડાકણ બાળકોમાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીર્થિક લલનાઓમાં આસક્ત હોય છે. પૂતનાને બીજો અર્થ “ઘેટી થાય છે. જેવી રીતે ઘેટી પોતાના બચ્ચામાં ખૂબ જ આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીથિકે સ્ત્રીઓમાં આસક્ત હોય છે. ઘેટીને પોતાના બચ્ચાંઓ પર ઘણે અનુરાગ હોય છે, તે વાત નીચેની કથા દ્વારા સિદ્ધ થાય છે. એક વખત એવું બન્યું કે ઘણું પશુઓનાં બચ્ચાં કૂવામાં પડી ગયાં. તે વાતની ખબર પડતાં તે પશુઓનાં ખને પાર ન રહ્યો. તેઓ સન્તાનપ્રેમને કારણે કૂવાને કાંઠે એકઠાં થયાં. પરતુ કૂવામાં પડી ગયેલાં પિતાનાં બચ્ચાંઓને બહાર કાઢવાને કઈ ઉપાય તેમને જડે નહીં. તેથી તેઓ ખૂબ જ વિષાદને અનુભવ કરતાં કૂવાને કાંઠે જ ઊભાં રહ્યાં. પરંતુ મેઢી (ઘેટી) પિતાના બચ્ચાને પાણીમાં પડેલું દેખીને કુવામાં કૂદી પડી. આ ઘટના જોઈને સમસ્ત પ્રાણીઓએ એવું કબૂલ કર્યું કે ઘેટીને પિતાનાં બચ્ચાં પર સૌથી વધારે અનુરાગ હોય છે. આ કથનને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ એ છે કે ઉપર્યુક્ત શાકત આદિ મતવાદીએ સ્ત્રીએમાં એટલાં બધાં આસક્ત છે કે તેએ સર્વના ઉપદેશની અવગણના કરીને મૈથુન જેવાં પાપકૃત્યમાં આસક્ત રહે છે. ૧૩ કામમાં આસક્ત થવાથી જે દોષ લાગે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ‘અનાળચ’ ઈત્યાદિ — શબ્દા -‘અળા યમવનુંતા-નાસિમન્વયન્તઃ' ભવિષ્યમાં થવાવાળા દુઃખને ન જોવાવાળા ‘વસ્તુવન્ત વેલના-મ્યુવન્નાયેવાઃ' જે માણસા વતમાન સુખની શેષમાં લાગ્યા રહે છે ‘તે-તે’ તે શાકય વગેરે મતાનુયાયી ‘વચ્છા-પાત્’ પાછળથી ‘ગાëમિ-બાયુષ' આયુષ્ય ‘લોકગેયૌવને’ અને યુવાનવસ્થા ‘સ્ત્રીને-ક્ષીને’ ક્ષીશુ થયા પછી ‘faiત્તિ- પત્તિષ્યન્તે' પસ્તાવા કરે છે. ૫૧૪ા સૂત્રા ભવિષ્યમાં આવી પડનારાં દુઃખાના વિચાર નહી' કરનારા અને વર્તમાનકાલીન સુખની જ ખેવના કરનારા શાકત આદિ પરતી િકાને આયુ અને યૌવન ક્ષીણુ થાય ત્યારે પસ્તાવાને વારા આવે છે. ૧૪૫ ટીકાય —કામલેગામાં આસક્ત લેાકેાને મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને નરક આદિ દુગતિએમાં ઘેાર યાતનાએ વેઠવી પડે છે. તેએ નરકા દિના દુઃખને વિચાર કરવાને બદલે વર્તમાનકાલીન વિષયસુખમાં જ આસક્ત રહે છે. પરન્તુ જ્યારે આયુષ્ય ક્ષીણ થાય છે અથવા યુવાની ચાલી જાય છે, ત્યારે તેમને પસ્તાવાને વખત આવે છે. આ કથનને ભાષા એ છે કે તેઓ પહેલાં તે કામાન્ય થઈ ને વિના વિચાર્યે સ્ત્રીઓમાં આસક્ત થાય છે, પરન્તુ જ્યારે યુવાવસ્થા પૂરી થઈ જાય છે અને આયુષ્ય પૂરૂ થવાના સમય નજીક આવે છે, ત્યારે તેમનામાં વૈરાગ્ય ભાવ પેદા થવાને કારણે તેમને પસ્તાવા થાય છે. કહ્યું પણ છે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ તં કુદકમિરાજાશં ઈત્યાદિ-- તે માણસને એ પશ્ચાત્તાપ થાય છે કે મેં મનુષ્યભવ પ્રાપ્ત કરીને ઉત્તમ તત્વની અવગણના કરી. મેં તે આકાશમાં મુઠ્ઠી વડે આઘાત કરવા જેવાં અથવા ફીફા (ફોતરાં) ખાંડવા જેવાં નિરર્થક કાર્યમાં જીવનને વેડફી નાખ્યું એટલે કે આકાશમાં આઘાત કર અથવા ફેતરાં ખાંડવા, તે જેવી રીતે નિરર્થક છે, એ જ પ્રમાણે મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં ઉત્તમ અર્થને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરવાથી મારો મનુષ્યભવ મેં વેડફી નાખ્યો છે.” મૃત્યુમરાહુલજાર' ઇત્યાદિ– જેવી રીતે કઈ મૂર્ખ માણસ માટીના ઘડામાં પડેલા છિદ્રને સાંધવા માટે દક્ષિણાવર્તી શંખ જેવા અણમેલ પદાર્થને ચૂર કરી નાખે છે, એ જ પ્રમાણે મેં આ અણમોલ મનુષ્યભવને ઉત્તમ અર્થ (મેક્ષ) ની સાધનામાં વ્યતીત કરવાને બદલે વિષય ભેગમાં વ્યર્થ ગુમાવી નાખે. વળી તેને એ પસ્તા થાય છે કે– વિજ્ઞાવવાનસિહં ઈત્યાદિ– વૈભવના મદમાં છકી જઈને તથા યૌવનના મદમાં ભાન ભૂલીને જે કાર્યો મેં કર્યા છે, તેનું સ્મરણ હવે આ વૃદ્ધાવસ્થામાં હૃદયની અંદર કાંટાની જેમ ખટકે છે” ૧૪ અજ્ઞાની માણસોને પાછળથી પસ્તાવું પડે છે, પણ ઉચ્ચકેટિના મહાપુરુષે ભવિષ્યમાં સુખ ઉત્પન્ન કરનારા તપ અને સંયમની આરાધના કરે છે. તેમને વૃદ્ધાવસ્થામાં પશ્ચાત્તાપ કરવો પડતો નથી. આ તથ્યને હવે સૂત્રકાર પ્રકટ કરે છે–હિં જે ઈત્યાદિ– શબ્દાર્થ – હિં- જે પુરૂષે એ -# ધર્મોપાર્જન કાળમાં “વિં – વાત્રાના ધર્મોપાર્જન કર્યું છે “તે-તે તે પુરૂષ “પછ– પાછળથી “R તિઘર- પતિવ્યસે પસ્તા કરતાં નથી. “વંધળુમુવા-તાધનોનુi બંધનથી છુટેલ “ધી-ધાઃ ધીર પુરૂષ “કવિય--ગોવિત’ અસંયમી જીવનની ‘નાવ હરિ-રાજક્ષતિ' ઈચ્છા કરતાં નથી. ૧પ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-જેમણે ચગ્ય અવસરે પરાક્રમ કર્યું છે. એટલે કે ધર્મનું સેવન કર્યું છે, તેમને પાછળથી પસ્તાવું પડતું નથી. બન્ધન મુક્ત ધીર પુરૂષે અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી. ૧૫ ટીકાર્ય–આત્મહિતની ખેવના રાખનારા જે વિવેકશીલ પુરૂ ભવિષ્ય. કાલીન સુખને વિચાર કરીને ધમપાજનને અવસર આવે ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય છે-જે એ ઈન્દ્રિયે અને કષાયોના નિગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે–એવાં કર્મ વિદ્યારણમાં શૂરતા આદિ ગુણેથી સંપન્ન ધીર પુરૂષને મરણને સમય નજીક આવે ત્યારે અથવા યૌવન વ્યતીત થઈને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પસ્તાવું પડતું નથી. તેને શેકની અગ્નિમાં શેકાવું પડતું નથી. સ્ત્રી આદિ બંધનથી રહિત તે ધીરપુરૂષ સંયમરહિત જીવનની ઈચ્છા કરતા નથી. આ કથનને ભાવાર્થ એ છે કે વિવેકવાનું પુરૂ પિતાની જીવનની ક્ષણે ક્ષણને ઉપગ ધર્માચરણમાં કરે છે. ધર્મ જ સૌથી ઉત્તમ છે. તે ઉત્તમ વસ્તુનું ઉપાર્જન કરવામાં જ વિવેકવાન પુરુષે પ્રયત્નશીલ રહે છે. તેથી જેઓ બાલ્યાવસ્થાથી જ સંયમના અનુષ્ઠાનમાં અથવા ધર્મના સાધનમાં પ્રવૃત્ત રહે છે, તેને જ ખરી રીતે ધીર કહી શકાય છે. એવાં ધીર પુરૂ બાલ્યાવસ્થાથી જે ધર્મનું પાલન કરીને કમને ક્ષય કરવા લાગી જાય છે. તેથી તેઓ કર્મને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવાને સમર્થ બને છે. એવા પુરુષ કર્મબન્યથી રહિત હોય છે, તેઓ કદી પણ અસંયમી જીવનની અભિલાષા સેવતા નથી. તેઓ જીવન અને મરણના વિષયમાં નિઃસ્પૃહ હોય છે. સંયમનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ તેઓ ગભરાતા નથી તેઓ સદા સંયમપાલનની જ અભિલાષાવાળા હોય છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે સ્ત્રી પરીષહને સહન કરે ઘણે મુશ્કેલ છે-“ન ઈત્યાદિ– | શબ્દાર્થ –‘જદા-થા' જેવી રીતે “હુર” આ લેકમાં વેચાળીને વૈરાળીનવી વૈતરણ નદી ‘દુસત્તા સંમત-ટુરતા સમતા અનિષ્ણાત માણસોથી સ્તરમનાયેલ છે. “gવં– ' આ પ્રકારે “ોળત્તિ-સ્ત્રો આ લેકમાં “Rારો -ના સ્ત્રીઓ “યમમા -અમતિનત’ વિવેકશૂન્ય પુરૂષથી “કુત્તર-દુત્તર’ હુસ્તર માનવામાં આવેલ છે ૧૬ સૂત્રાર્થ–જેવી રીતે લેકમાં વૈતરણી નદીને પાર કરવાનું કાર્ય અતિ કઠણ ગણાય છે, એ જ પ્રમાણે સ્ત્રી પરીષહને જીતવાનું કાર્ય વિવેકહીને પુરુષોને માટે દુષ્કર ગણાય છે. ૧૬ ટકાથ--તરણી નદીને પાર કરવી તે ઘણું કઠણ ગણાય છે. તે તીવ્ર વેગે વહે છે અને તેના તટ ઘણું વિકટ છે. તેથી અનિપુણ પુરુષ તેને તરી શકતા નથી. તેને તે લેકે જ પાર કરી શકે છે કે જેમાં તેને પાર કરવાને દઢ સંકલ્પ કરી લે છે. એ જ પ્રમાણે આ લેકમાં સ્ત્રી પરીષહને જીતવાનું કાર્ય અવિવેકી પુરુષોને માટે તે ઘણું જ મુશ્કેલ છે. સ્ત્રી તેનાં મધુર વચનો અને હાવભાવથી વિદ્વાન પુરુષને પણ આકર્ષીને સન્માર્ગથી ભ્રષ્ટ કરીને કુમાર્ગે દેરી જાય છે. તે પુરુષોનું પતન કરવાને જ સદા ઉત્સુક રહે છે કહ્યું પણ છે કે સ્ત્રીએ પુરુષને કુમાર્ગે ખેંચી જવાનો પ્રયત્ન કરે છે.” “gwા ઘુવડ્યું નેતું ઈત્યાદિ– જેવી રીતે સેનાની સાંકળ પણ બંધનકારિણું જ હોય છે. એ જ પ્રમાણે સીએ પણ પુરુષને કુમાર્ગે ચડાવીને સંસારબન્ધમાં કારણભૂત બને છે કહ્યું પણ છે કે––#ામં ઈત્યાદિ– શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે સેનાની સાંકળ પણ બન્ધનને માટે જ હોય છે, એ જ પ્રમાણે ઉચ્ચકુલીન કામિની પણ કુળને કલંક લગાડવામાં કારણભૂત બને છે, તેમાં સહેજ પણ સદેહ નથી. ૧ જે આ નારી સંસારમાં ન હોત, તે આ સંસારને પાર કરવાનું કઠણ થઈ પડત નહીં. કહ્યું પણ છે કે –“સંસાર તા સુતાર' ઈત્યાદિ “હે સંસાર! જે તું આ દુસ્તાર નારીઓથી યુક્ત ન હોત, તે તારી આ જે “દુસ્તર” પદવી છે તેનું કોઈ મહત્વ જ ન રહેત !' આ કથનને ભાવાર્થ એ છે કે સ્ત્રિઓ રૂપ અવરોધને કારણે જ આ સંસાર દુસ્તર છે. જે તે અવરોધનું અસ્તિત્વ જ ન હોત તે સંસારને પાર કરવાનું કાર્ય સરળ બની જાત. પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેને સિની સાથે સંપર્ક થતો નથી. સ્ત્રીના સંપર્કમાં આવતાં જ તે સઘળું ભૂલી જઈને સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે, કહ્યું પણ છે કે “ના રાજાતે ઈત્યાદિ– પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર આરૂઢ રહે છે–ત્યાં સુધી જ ઈન્દ્રિય કાબૂમાં રાખી શકે છે, ત્યાં સુધી જ લજજાશીલ રહે છે અને ત્યાં સુધી જ વિનયનું અવલંબન (આધાર) લે છે કે જ્યાં સુધી ભવાં રૂપી ધનુષને ખેંચીને છેડેલાં, શ્રવણુપથ પર અગ્રેસર થતાં, નીલ પાંખવાળાં, ધૈર્યને નષ્ટ કરનારા એનાં દષ્ટિબાણે તેના હૃદયને ઘાયલ કરતાં નથી.” આ ગાથા દ્વારા સૂત્રકાર એ વાતનું સમર્થન કરે છે કે સ્ત્રિઓની આસક્તિને ત્યાગ કરવાનું કાર્ય વૈતરણી નદીને પાર કરવા જેવું દુષ્કર છે. ૧૬ શબ્દાર્થ-ડુિં- જે પુરૂષએ “નારીખઉંનોn-નાળાં લંચો સિને સંબંધ “કૂવા-જૂના અને કામશૃંગારને “વિદો ચા-gBત થતા છોડી દીધું છે, “રેસે તે પુરૂષે “ સવ-નિશિવા-પત્ત-સર્વ નિરાછા બધા જ ઉપસર્ગોને દૂર કરીને “પુરમા–પુરમાધિના’ પ્રસન્ન ચિત્ત થઈને રિયા-સ્થિત રહે છે. જેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા—જે પુરુષા નારીએના સર્ચગાના તથા કામવિભૂષાના પિ ત્યાગ કરી ચૂકયા છે, તે સઘળી વસ્તુઓને ત્યાગ કરીને સુસમાધિમાં સ્થિર રહી શકે છે. એટલે કે તેમનુ' ચિત્ત જ વિશુદ્ધ રહી શકે છે. ૧૭ણા ટીકાથે—જે વિવેકવાન પુરુષોએ સ્ત્રએના સ`ખ'ધને વિષમ ફુલપ્રદ જાણીને તેના પરિત્યાગ કર્યાં હોય છે, તથા જેમણે મને વશ કરવાને માટે વસ્ત્ર, અલકાર આદિથી તેને સત્કાર કરવાના અને તેને રિઝવવાના ત્યાગ કર્યો છે, તે પુરુષા જ આમ પ્રત્યેની આસક્તિને ત્યાગ કરીને તથા ભૂખ. તૃષા થ્યાદિ ઉપસગે[ પર વિજય પ્રાપ્ત કરીને મહાપુરુષા દ્વારા આચી (સ્વીકૃતી પામેલા) માર્ગને આશ્રય લે છે, અને તે માર્ગે જ આગળ વધવાનો સકલ્પ કરે છે. તેઓ જ સુસમાધિમાં સ્થિત-રહી શકે છે. તેમની ચિત્તવૃત્તિ શુદ્ધ રહે છે, અનુકૂળ ઉપસીં આવી પડે ત્યારે પણ તેએ મહા હૃદ (સરોવર) સમાન સ્થિર રહે છે. પરન્તુ જે પુરુષા તેમના કરતાં વિપરીત વૃત્તિવાળા હોય છે તે વિષયેામાં આસક્ત રહે છે. એવા પુરુષા સ્રીપરીષદ્ધ આદિ દ્વારા પરાજિત થાય છે. તેને પરિણામે તે અંગાંરમાં પડેલ માછલાની માફક સંસારરૂપી અગારા વડે શેકાતા રહે છે. ૧૭ના જે ક્ષુદ્ર પુરુષા શ્રીપરીષહા દ્વારા પરાજિત થાય છે તેમને કેવું ફૂલ લાગવવું પડે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે—.‘પ ોષ' ઇત્યાદિ શબ્દા —દુ-ä' અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગાને જીતવાવાળા આ પૂર્વક્તિ સયમી પુરૂષ ‘મેષ-ગોષ’ ચાર ગતિવાળા સ‘સારને ‘#fiત્તિ-સર્િજ્યન્તિ' પાર કરશે જેવી રીતે ‘સમુદ્-સમુદ્રમ્” સમુદ્રને ‘વારિનો-યાળિ:’ વ્યાપાર કરવાવાળા વિષ્ણુકજન પાર કરે છે, નાથ-ચત્ર’ જે સ‘સારમાં ‘વિસન્નાત્તિવિષળા સન્ત પડેલ‘વાળા-પ્રાળ પ્રાણી-જીવ ‘લચ મુળા-સ્વામળા' પોતાના કર્માંના બળથી શિન્નત્તિ-સ્ત્યન્તે' દુખિ કરવામાં આવે છે. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ—અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પર વિજય મેળવનારા પુરુષો સંસારપ્રવાહને તરી જશે, જેવી રીતે સાહિસક વ્યાપારી પેાતાના જહાજ વડે સમુદ્રને પેલે પાર જાય છે, એજ પ્રમાણે તે મહાપુરુષા પણ સ`સાર સાગરને પાર કરી જશે આ સ‘સારમાં રહેલા જીવા પાતાનાં કર્મોને કારણે દુઃખી થાય છે. ।।૧૮। ટીકાર્થ—જેવી રીતે વેપારી જહાજની મદદથી સમુદ્રને પાર કરી શકે છે, એજ પ્રમાણે શ્રીપરીષહ આદિને જીતનારા મહાપુરૂષો આ દુસ્તર સસાર પ્રવાહને પાર કરશે. આ પ્રકારે અનેક મહાપુરુષોએ તેને પાર કી છે અને અનેક મહાપુરુષા વર્તમાનકાળે પણ તેને પાર કરી રહ્યા છે. જેમ વ્યાપારીએ જહાજના આધાર લઈને સમુદ્રને પાર કરે છે, એજ પ્રમાણે શ્રી આદિના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગી પર વિજય મેળવનારા, સયમનું રઢતાપૂર્વક પાલન કરનારા વિવેકવાન લોકો સયમરૂપી જહાજનુ અવલ બન લઈને સંસારસાગરને પાર કરી શકે છે. પરન્તુ જેમનું મન નારી આદિમાં આસક્ત હાય છે. તેઓ સસારમાં જ અટવાયા કરે છે, આ સંસારમાં સઘળા જીવા અનતકાળથી આવાગમન કર્યા કરે છે અને પેતપેાતાનાં પાપકર્માંને કારણે પીડા ભેગવે છે. એવા દુસ્તર સ'સારસાગરને પણ ઉપસગે અને પરીષા સામે વિજય મેળવનારા લેાકા સયમની આરાધના કરીને તરી શકે છે. જેમની ભાવના શુદ્ધ હૈાય છે અને જેએ સભ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તેઆ જ તેને તરી શકે છે. ૧૮૫ હવે પ્રસ્તુત વિષયના ઉપસ’હાર કરતા સૂત્રકાર એવા ઉપદેશ આપે છે કે ‘તંત્ર મિલૂ’- ઈત્યાદ્વિ શબ્દા —‘મિત્રવૂ-મિક્ષુઃ' સાધુ ‘તું ૨ ળિાચ-તં ન રિજ્ઞા' પૂર્વોક્ત કથનને જાણીને અર્થાત્ વૈતરણી નદીની જેમ સ્ત્રીએ દુસ્તર છે ઈત્યાદિ સમ્યક્ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ રૂપથી સમજીને ‘મુગ્ધઓ-સુવ્રત:' ઉત્તમ વ્રતવાળે! પુરૂષ ‘મિ-સમિતઃ' પાંચ સમિતિયેથી યુક્ત થઈને ‘વરે-ચરેત્’સયમનું અનુષ્ડાન કરે તથા ‘ક્રુત્તાવાચમુન્નાવામ્' અસત્યવાદને ‘વિજ્ઞજ્ઞા-વર્નયેતુ' છેડી દે અને ‘વિજ્ઞાાળ ૨અજ્ઞાાન ચ' અદત્તાદાનના ‘વોસિરે-ટ્યુæને ત્યાગ કરે. પ્રદા સૂત્રા—સ્રિએ વૈતરણી નદીના સમાન દુસ્તર છે, જેમણે સ્ત્રીના પરિ ત્યાગ કર્યાં છે, તેએ સમાધિસ્થ થઈને સ‘સારસાગરને તરી જાય છે; પરન્તુ જેએ ક્રિયાને સ'સત્ર છેાડતા નથી, તેઓ પેાતાનાં પાપકમેતિ કારણે પીડા અનુભવે છે. આ વાતને ખરાખર સમજી લઈને સાધુએ પાંચ મહાવ્રતા, સમિતિએ આદિથી યુક્ત થઈને સંયમની આરાધના કરવી જોઈએ. તેણે મૃષાવાદ, અદત્તાદાન આદિના ત્યાગ કરવા જોઈએ ૧૯ા ટીકા જેવી રીતે વૈતરણી નદીના પ્રવાહને પાર કરવાનું કાર્યં સરળ નથી, એજ પ્રમાણે સ્ક્રિના આકષ ણુથી ખેંચવાનુ` કા` પણ સરળ નથી. જે પુરુષા લલનાઓમાં આસક્ત થાય છે, તેએ પાતાનાં પાપકર્મના ફૂલ સ્વરૂપે પીડાઓને અનુભવ કરે છે, અને તે સ’સારરૂપી અટવીમાં પરિભ્રમણ કર્યાં કરે છે. આ વાતને સમજી લઈને, નિર્દોષ ભિક્ષા ગ્રહણુ કરનારા સાધુએ પાંચ મહાત્રતાનું પાલન કરવું જોઇએ અને પાંચ સમિતિએથી યુક્ત થઈને વિચરવું જોઈએ. એટલે કે સ્ત્રી સમાગમને સરિજ્ઞા વધુ દુઃખપ્રદ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વર્ગ તેના પરિત્યાગ કરીને, તથા સદા સમાધિમાં (ચિત્તની વિશુદ્ધિમાં ચિત્તની એકાગ્રતામાં) સ્થિત રહીને સયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવુ જોઇએ. સ્ત્રીના સેવનથી પણ મેાક્ષ પ્રાપ્ત થાય છે,' આ પ્રકારની અસત્ પ્રરૂપણારૂપ મૃષાવાદના તેણે પરિત્યાગ કરવા જોઈએ તથા અદ્યત્તાદાનના પણ પરિત્યાગ કરવા જોઈએ. દાંત સાફ કરવા માટે પણ એક તિનકાને (તણખલાને-સળીને) તેણે અદત્ત (કાઈએ આપ્યા વિના) ગ્રહણ કરવુ જોઈએ નહીં. અદત્ત સળીને ગ્રહણ કરવાના જ જ્યાં નિષેધ છે, ત્યાં અધિક પરિગ્રહની તા વાત જ શી કરવી | શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ તેણે મૈથુન આદિ દુષ્કૃત્યાના પણ પરિત્યાગ કરવા જોઇએ, કારણ કે આ દુષ્કૃત્યા મેાક્ષના વિઘાતક છે. તેથી સાધુએ સદા તેનાથી દૂર જ રહેવું જોઇએ ૧૯। સઘળાં વ્રતામાં અહિંસાવ્રત પ્રધાન છે. અન્યત્રતા તેનાં અગરૂપ છે. તેથી હવે સૂત્રકાર અહિંસાની સર્વશ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. ‘૩૬૪મો’ ઈત્યાદિ— શબ્દાર્થ-૩-શ્ર્વમ્” ઉપર ‘ઊર્દૂ-મધ:’ નીચે ‘ત્તિચિં વા–નિષદ્ વા’ અથવા તિરછા ને દું તનયાવા-ચે ફેશન ત્રણથવાનીવા' જે કાઇ ત્રસ અને સ્થાવર પ્રાણી છે ‘સમ્બન્ધ-સર્વત્ર' સવકાળમાં વિત્તિ-નિવૃત્તિમ્” વિરતિ અર્થાત્ તેમના નાશથી નિવૃત્તિ ‘જ્ઞા-કુર્યાત્' કરવી જોઇએ. ‘સંતિનિવાળમાધિ-શાંતિનિર્જળમાÜાતમ્' એવુ કરવાથી શાંતિરૂપી નિર્વાણપદની પ્રાપ્તિ કહેલ છે. ા૨૦ા સૂત્રાઊ, અધા અને તિષ્ઠિ ક્રિશાએમાં જે ત્રસ અને સ્થાવર જીવા છે. તેમની હિંસા સધુ દ્વારા કઢી થવી જોઇએ નહીં. જેએ પ્રાણાતિપાતથી નિવૃત્ત હાય છે, તેમને શાન્તિ અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૨૦૦ ટીકા-ઊત્ર દિશામાં, અધે દિશામાં તથા તિઈિ દિશાઓમાં ત્રસ અને સ્થાવર જીવેા રહેલા છે. જે જીવા ભયથી ઉદ્વિગ્ન હૈાય છે, અથવા જેઆ ગમન કરે છે, તેમને ત્રસ કહેવામાં આવે છે. દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવા, તેઓ પર્યાસ પણ અપર્યાપ્તક એ ભેદવાળા હોય છે. અને અને જે સ્થિતિશીલ છે તેવા પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવાને સ્થાવર જીવે કહે છે. તેમના સૂક્ષ્મ. ખાદર, પર્યાપ્ત આદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ અનેક ભેદે અને પ્રભેદે છે. સાધુએ સઘળામાં અને જુદી જુદી અવસ્થાઓમાં જીવ સ્થાનમાં વિદ્યમાન છાની હિંસાને ત્યાગ કર જોઈએ. તેણે કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણે કરણ અને મન, વચન અને કાયરૂપ ત્રણે ગદ્વારા હિંસાનો ત્યાગ કર જોઈએ. અહીં ક્વ, અધે અને તિર્ય દિશાઓને ઉલેખ કરીને ક્ષેત્રમાણ તિપાતને ગ્રહણ કરવામાં આવેલ છે. ત્રસ અને સ્થાવર ને ઉલ્લેખ કરીને સૂત્રકારે દ્રવ્યપ્રાણાતિપાતને સૂચિત કર્યું છે, સર્વત્ર પદને અથવા સર્વ કાળને ઉલ્લેખ કરીને કાલપ્રાણાતિપાતને સંચિત કર્યું છે, અને “નિવૃત્તિ કરે' આ પદના પ્રયોગ દ્વારા ભાવપ્રાણાતિપાતને પ્રકટ કરવામાં આવેલ છે. - આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ પણ કાળે, કોઈ પણ દેશમાં ક્ષેત્રમાં), કોઈ પણ જીવની કઈ પણ અવસ્થામાં મન, વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદના દ્વારા વિરાધના કરવી જોઈએ નહીં. આ પ્રકારે તપ અને સંયમની આરાધના કરનારા સાધુઓને કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે–તેને શાન્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. સમસ્ત કર્મોને ઉપશમ થઈ જવાથી તેને શાન્તિ પ્રાપ્ત થાય છે અને સમસ્ત કર્મોને ક્ષય થઈ જવાથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે સર્વવિરતિનું પાલન કરનારા અને ચરણકરણ ક્રિયાનું અનુષ્ઠાન કરનારા સાધુને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે અહિંસાની આરાધનાનું ફલ મેક્ષ છે. ૨૦ હવે ત્રીજા આખા અધ્યયનને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “સુદં ર ધારા ઈત્યાદિ– શબ્દાર્થ “#ાળે ચિં-શાસન કવિ કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામીના દ્વારા કહેલ “મંા ધર્મમાવા-મં જ ધર્મમાવાય શ્રુતચારિત્ર રૂપ આ ધમને સ્વીકાર કરીને “સાહિર-સમાહિત સમાધિયુક્ત “fમવર-મિલ્સ સાધુ “મનિસ્ટાર-અઢારતા” અલાનભાવથી ‘નિહારત-સ્ટાર’ લાન રોગી સાધુની “-' સેવા કરે. ૨૧ સૂત્રાર્થ-કાશ્યપ શેત્રીય મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત આ ધર્મની આરાધના કરનાર સમાધિમાનું સાધુ એ ગ્લાન (બિમાર) સાધુની બની શકે તેટલી સેવા કરવી જોઈએ. ર૧ ટીકાર્થ– સૂત્રકાર સાધુને એ ઉપદેશ આપે છે કે મહાવીર પ્રભુ દ્વારા ઉપદિષ્ટ પૂર્વોક્ત ગ્રુતચારિત્ર રૂપ ધર્મને-જીવોને દુર્ગતિમાં પડતાં બચાવીને સુગતિમાં દેરી જનાર ધર્મને-અપનાવીને સમાધિયુક્ત ચિત્તે બિલકુલ વિષાદ (ગ્લાનિ અનુભવ્યા વિના–લાન (બીમાર) સાધુઓની યથાશક્તિ સેવા કરતા રહે. રપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ “વિષ્ટિમં-દિમાન' સમ્યક્રદૃષ્ટિ “રિનિ વુડે-ઉનિતા શાંત પરષ જેસરું ઘÉ સંવા-ફારું ધર્મ સંસ્થા મુક્તિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ એવા શ્રુતચારિત્રરૂપ આ ધર્મને જાણીને “૩ -૩mનિ' અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને નિમિત્તા-નિષ્ણ' સહન કરીને “રામોજણાચ-ગામોક્ષા’ મેક્ષ પ્રાપ્તિ સુધી “રિવાર-મિત્રત્વ' સંયમનું પાલન કરે. મારા સૂત્રાર્થ–સમ્યગ્દષ્ટિથી યુક્ત, શાન્ત પુરુષે મેક્ષને અનુકૂળ આ સુંદર ધર્મનું સ્વરૂપ સમજી લઈને તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરીને મોક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કરવી જોઈએ. મારા ટીકાર્થ–સમ્યમ્ દર્શનથી યુક્ત અને કષાયેના ઉપશમને લીધે જેનું ચિત્ત શાન્ત થઈ ગયું છે એવા પુરુષે મોક્ષ પ્રાપ્ત કરાવનારા શ્રુતચારિત્રરૂપ ધર્મને પિતાની બુદ્ધિ દ્વારા અથવા જ્ઞાની પુરુષોના ઉપદેશના શ્રવણ દ્વારા જાણી લઈને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતાં કરતાં, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ. આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મના સ્વરૂપને બરાબર સમજી લઈને સમ્યગ્દષ્ટિ, સમાધિયુક્ત અને પ્રશાન્ત પુરુષે મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમની આરાધનામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. “ત્તિ નિ’ સુધમાં સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે “હે જબૂ! ભગવાન મહાવીરના શ્રી મુખે આ ઉપદેશ મેં સાંભળ્યું છે, અને એ ઉપદેશ જ હું તમારી સમક્ષ આપી રહ્યો છું.' જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્રકૃતાંગસૂત્ર'ની સમયાથબાધિની વ્યાખ્યાના ત્રીજા અધ્યયનને ચોથો ઉદ્દેશક સમાપ્ત ૩-૪ છે ત્રીજું અધ્યયન સમાપ્ત છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પરીષહ કા નિરૂપણ ચેાથા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પ્રારભ ત્રીજુ' અધ્યયન પૂરૂ થયું. હવે ચાથા અધ્યયનના પ્રાર’ભ કરતાં સૂત્રકાર ત્રીજા અધ્યયનને ચાથા અધ્યયન સાથેના સ’મધ પ્રકટ કરે છે-ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. ઉપસગે]ના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસરૂપ જે બે પ્રકારા કહ્યા છે, તેમાંના અનુકૂળ ઉપસર્ગી સામાન્યતઃ દુસ્સહ હાય છે. તેમાં પણ સ્ત્રી-સબંધી અનુકૂળ ઉપસગે' તે ખૂબ જ દુસહ છે. તેથી સ્રીપરીષહેાનુ સ્વરૂપ અને તેમને જીતવાનું મહત્ત્વ અતાવવા માટે આ ચતુર્થ અધ્યયનની શરૂઆત કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન સાથે આ પ્રકારના સબધ ધરાવતા આ ચેાથા અધ્યયનનુ' પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે— ને મારે વ' ઈત્યાદિ શબ્દા લે-વે' જે પુરૂષ ‘માર્ં વિચર ન-માતમાં વિસરે રૢ માતાપિતાના પુત્રંસંગોñ-પૂર્વસંચોળમ્' પૂ'સચેગને તથા સાસરા વિગેરેના પર સચાગને વિત્ત્વજ્ઞા-વિત્રાચ' છેડીને ‘ગારતમેજુળો-આતમૈથુનઃ' તથા મૈથુન ના ત્યાગ કરીને ો બ્રા-કઃ સતિ' એટલેા જ જ્ઞાનદર્શન અને ચારિત્ર શ્રી યુક્ત રહીને ‘વિત્તિયુ-નિવિસેષુ' સ્ત્રી પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રપ્લિાનિ-રવિયામિ' વિચરીશ. ॥૧॥ ' સૂત્રાર્થે—જે પુરુષ એવા સ‘૫ કરે છે કે હું માતા-પિતા વિગેરેના સ’પૂ પૂર્વસ'ચાગેાના ત્યાગ કરીને, મૈથુનસેવનમાંથી નિવૃત્ત થઈને, જ્ઞાનદન અને ચારિત્રથી યુક્ત થઈને, સ્ત્રી, પશુ અને પંડક (નપુ‘સક)થી રહિત સ્થાનમાં એકલા રહીને સ’યમનુ પાલન કરીશ, તે પુરુષ જ સયમની આરાધના કરી શકે છે. ૧ ટીકાર્ય—જે કાઈ પુરુષ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું માતા-પિતા આદિના સ'ગરૂપ પૂર્વસ'ચાગના તથા પત્ની, સાસુ, સસરાના સગરૂપૠપરસ’ચૈત્રના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરીને, રાગદ્વેષથી રહિત થઇને જ્ઞાનદર્શીન અને ચારિત્રથી સ‘પન્ન થઈને મૈથુનસેવનને ત્યાગ કરીને તથા શ્ર, પશુ અને નપુસકથી રહિત સ્થાનમાં એકાકી વિચરીશ, તે પુરુષ જ સયમનું પાલન કરી શકે છે. ત્રીજા અધ્યયનને અન્તે સૂત્રકારે એવુ કહ્યુ છે કે-માક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યાં કરવી જોઈએ.' જે પુરુષ બધા પ્રકારના સંગાથી (સસારી સંપૉંથી) રહિત હૈાય છે, એજ આ પ્રમાણે કરી શકે છે. તેથી જ સૂત્રકારે અહી' એવુ' પ્રતિપાદન કર્યું છે કે ‘માતા-પિતા પત્ની આદિ બધા પ્રકારના સ ંસર્ગાના પરિત્યાગ કરીને હુ એકલા સંયમમાગે વિચરણુ કરીશ,' આ પ્રકારના સકલ્પ જેણે કર્યાં છે, એવા પુરુષ જ સાધુ બની શકે છે. ૧૫ આ પ્રકારના સકલ્પપૂવ ક સાધુપર્યાય સ્વીકારનાર સાધુની સાથે વિવેક હીન સ્ત્રીઓને સપર્ક થવાથી જે પરિસ્થિતિ પેદા થાય છે, તેનુ' સૂત્રકાર હવે નિરૂપણ કરે છે.‘સુઢુમેળ સં’ ઇત્યાદિ ~~ શબ્દા -‘મંથ્ા ચિત્રો-મન્ના ત્રિયઃ' અવિવેકવાળી સ્ત્રિયા ‘મુદુમેળ-સૂક્ષ્મળ’ કપટથી ‘તું જિન્ન-તું થિ' સાધુની પાસે આવીને ‘ઇન્સવ- અન્ન ટ્રેન કપટ જાળથી અથવા ગૂઢ અર્થવાળા શબ્દોથી સાધુને ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. તા-તા:' તે શ્રિયા ‘-ગાવ-૩ચ' ઉપાય પણ ‘જ્ઞાનંતિ-જ્ઞાનન્તિ' જાણું છે. ‘ગદ્દા ને મિતુળો-થયા છે મિત્ર:' જેનાથી કોઈ કાઈ સાધુ ‘જિŘતિ-યિતિ' તેની સાથે સ`ગ કરી લે છે. ૫ સૂત્રા —વિવેકહીન સ્ત્રીએ તે સાધુની પાંસે આવીને, ૪પ૮જાળ બિછાવીને કામેન્દ્રેક ઉત્પન્ન કરનારી પેાતાની ચેષ્ટાઓ દ્વારા તે સાધુને સયમ ભ્રષ્ટ કરે છે. તેએ તેને ફસાવવાની યુક્તિએ જાણતી હૈાય છે અને સમજતી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ હોય છે કે કેઈ કોઈ ભિક્ષુએ રાગને વશીભૂત થઈને સ્ત્રીની સાથે સંસર્ગ કરી લે છે. શા ટીકાથુ–કામવાસનાને પ્રજ્વલિત કરનારી હેવાને કારણે જે સ્ત્રીઓ સત અને અસના વિવેકથી રહિત છે, એવી મન્ડમતિ સ્ત્રિઓ દર્શન કરવાને બહાને અથવા પ્રવચન કે માંગલિક શ્રવણ કરવાને બહાને સાધુની પાસે આવે છે, અને પિતાની કપટજાળ બિછાવીને સાધુને પોતાની તરફ આકર્ષવાને પ્રયત્ન કરે છે. તેને પરિણામે કઈ કેઈ સાધુ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. સ્ત્રિઓ માયાચારમાં નિપુણ હોય છે. કહ્યું પણ છે કે – - “સ્ત્રીઓ ગુપ્ત પદે દ્વારા ગુપ્ત નામ દ્વારા અથવા મધુર વાણું દ્વારા પિતાની કપટજાળ ફેલાવે છે.” એ શીલવાન અને સાવધાન પુરુષને કેવી રીતે માહિત કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે સ્ત્રિઓ પુરુષોને મોહિત કરવાના એવા ઉપાયે પણ જાણતી હોય છે કે જે ઉપાય અજમાવીને તે વિવેકશીલ સાધુને પણ પિતાને સંસર્ગ કરવાને લલચાવી શકે છે. તેની કપટજાળમાં ફસાઈને ભલભલા સાધુઓ સંયમભ્રષ્ટ થઈ જાય છે. રામ તે સ્ત્રિઓ સાધુને મોહિત કરવા માટે શું શું કરે છે, તે હવે સૂત્રકાર બતાવે છે– શબ્દાર્થ–“નારે-વાવે” સાધુની સમીપે મિર-અશ' અત્યન્ત “નિતી વરિત નિરીતિ' બેસે છે. “મિત્ત-ગમી હમેશાં જોરાર્થ-જામ કામોત્તેજક સુંદર વસ્ત્ર “રિતી–પરિપતિ’ પહેરે છે. “હે વિ -રાધો શાશન શરીરની નીચેના ભાગને પણ રંતિ શાનિત” બતાવે છે. “વહૂદ્ધઃ ઘર તથા હાથને ઊંચે કરીને “રામપુત્રને મનુત્રનેયુ:” બગલનો ભાગ બતાવીને સાધુની સામે જાય છે. ૩ સત્રાર્થ-તે પિતાની જાંઘ આદિ કામે દ્વિપક અંગે દબાય એવી રીતે બેસે છે, કામાદિપક વો ધારણ કરે છે, શરીરના અધભાગને દેખાડે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ અને સાધુની સમક્ષ જઈને કોઈ પણ નિમિત્તે ભુજાઓ ઊંચી કરીને કાખે (બંગલો)નું પ્રદર્શન કરે છે. એવા ટીકાર્થ– સ્ત્રિઓ સાધુની પાસે જઈને તેમના પ્રત્યેને પિતાને ગાઢ પ્રેમ પ્રકટ કરે છે, વિશ્વાસ ઉત્પન્ન કરવાને માટે તે સાધુની પાસે જઈને બેસી જાય છે. સાધુની કામવાસનાને પ્રજવલિત કરવા માટે તે શરીરને ચુસ્ત પણે બાંધેલા કે વી ટેલા વસ્ત્રને ઢીલું કરીને ફરી બાંધે છે. જાંઘ આદિ શરીરના અધેભાગોને બતાવે છે, અને પિતાની કાનું પ્રદર્શન કરતી રહે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે સાધુઓને ફસાવવાને માટે સ્ત્રિઓ વારંવાર તેમની પાસે જાય છે, શરીર પર ચુસ્ત પહેલાં વસ્ત્રોને વાર વાર ઢીધું કરીને ફરી ઠીક કરવાનો ઢોંગ કરે છે, પિતાના શરીરના અધ ભાગને બતાવીને તથા કઈ પણ બહાને ભુજાઓ ઊંચી કરીને બને બગલે બતાવીને સાધુની કામવાસનાને પ્રદીપ્ત કરવા પ્રયત્ન કરે છે. આવા | શબ્દાર્થ-gયા-રા” કઈ સમયે “સ્થિ-શિઃ જિયે “જોને -ચેન' ઉપગ કરવા ગ્ય “ગાળેfહું-ચરાની” પલંગ અને આસન વિગેરેને ઉપભેગ કરવા માટે “નિમંતતિ-નિમંત્રશનિત્ત” સાધુને આમંત્રણ કરે છે પરંતુ “રે- તે સાધુ “garળ-પા”િ આ તમામ વાતને “ વિવાળિ -વિજાપાન' અનેક પ્રકારના “પાવાન-શાન' પાશ બન્ધનેને “જાણેકાનીયાજૂ સમજી લે. ૧૪ સુત્રાર્થ કઈ કઈ વખત સ્ત્રિઓ ઉપભોગને ગ્ય શમ્યા અને આસનને સવીકાર કરવાને માટે સાધુને આગ્રહ કરે છે, પરંતુ તે શા તથા આસનેને વિવિધ પ્રકારના કર્મોના બન્ધનરૂપ સમજીને સાધુએ તેમને અસ્વીકાર કરવો જોઈએ, કા ટીકાઈ—કયારેક કોઈ એકાંત સ્થાનમાં સ્ત્રિઓ કેઈ સુંદર શયા બિછાવીને અથવા આસન ગોઠવીને તેને ઉપભોગ કરવાને માટે સાધુને વિનવે છે. શયન કરવાને માટે પલંગ અથવા ખાટલા પર બિછાવેલ બિછાનાને શિયા કહે છે. બેસવાને માટે પાથરણું, ગાદી આદિ પાથરીને, પાછળ તકિયે ગોઠવીને તથા ઉપર ચંદર તાણને જે બેસવા માટેની વ્યવસ્થા કરાય છે તેને આસન કહે છે. તે શય્યા દૂધના ફીણ જેવી હોય છે. પરંતુ સાધુએ સમજી લેવું જોઈએ કે શા, આસન આદિના ઉપલેગ માટેની સિઓની તે પ્રાર્થનાઓ તે તેમને સંયમના માર્ગેથી ભ્રષ્ટ કરવાની કપટ જાળ જ છે. જેમ લતા સમીપવર્તી વસ્તુને જ વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ચિએ પણ પિતાની કામવાસના સંતોષવા માટે સમીપવર્તી પુરૂષનું જ સેવન કરે છે. કહ્યું પણ છે કે- તરુણી સ્ત્રિ સમી પવતી પુરૂષનું જ સેવન કરે છે. તે વિદ્યાવિહીન, કુળહીન અથવા સંસ્કારહીન હોય તે પણ તેની પરવા કર્યા વિના તેની સાથે કામગ સેવે છે. કહ્યું પણ છે કે “રાજા રમણી અને લતા તેમને જ ઘેરી લે છે કે જેઓ તેમની પાસે જ રહેતા હોય છે? જેમ લતા પિતાની સમીપમાં રહેતા વૃક્ષને આધાર લેતી વખતે તેની - જાતિ આદિને વિચાર કર્યા વિના આંબે, લીમડે વગેરે કઈપણ સમીપવત્ત વૃક્ષને આશ્રય લે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ પિતાની સમીપમાં રહેલા પુરુષની જ ઈચ્છા કરે છે. “તેઓ તેના રૂપ, વય આદિને વિચાર કરતી નથી. ભલે તે સુંદર હોય કે અસુંદર હોય, પરંતુ પુરુષ હોવાને કારણે જ તેઓ તેને પરિણા કરે છે? જેવી રીતે ગાયે નવાં નવાં ઘાસની અભિલાષા કરે છે, એ જ પ્રમાણે સિઓ પણ નવા નવા પુરુષની કામના કરે છે. સિઓને આ પ્રકારના સ્વભાવ હોય છે, એ વાતને સમજી લઈને સાધુએ તેમને સંપર્ક શાખ જોઈએ નહીં, કારણ કે તેમના સંસર્ગથી સંયમનું પાલન કરવું કઠણ થઈ જાય છે, કહ્યું પણ છે કે – જો તમે સ્ત્રિઓની પાસેથી કોઈ વસ્તુને ગ્રહણ કરવા ઈચ્છતા હે, તે તેને આમિષ (માંસના જેવી ત્યાગ કરવા લાયક) લલચાવનારી સમજે. તેના પાશમાં ફસાયેલે માણસ કાર્ય અને અકાર્ય સમજવાને વિવેક ગુમાવી બેસે છે, જેવી રીતે માછીમાર માંસયુક્ત જાળ આદિ વડે મત્સ્ય આદિને પકડીને તેમને મારી નાખે છે, એ જ પ્રમાણે સિઓ વિલાસ, હાસ, સેવા આદિ દ્વારા પુરૂષને પિતાના પાશમાં ફસાવીને અનુરક્ત બનેલા તે પુરૂષને ચૂસી લે છે–તેના શીલનું ખલન કરાવે છે. તેથી જે કઈ પુરૂષ પિતાનું હિત ચાહતે હોય તેણે સ્ત્રીઓથી દૂર જ રહેવું જોઈએ. કા શબ્દાર્થ–-તારું' એ સ્ત્રિયો પર “વહૂ-ચક્ષુ આંખ “ર સંજ્ઞા -7 સંઘાત લગાવે નહીં નો ઈ -ના વિ ર' તથા તેણીની સાથે સાર સર મિકાને સમમિકાનીચા' કુકર્મ કરવાની સંમતી પણ ન આપે “ફિશ વિ-સહિતો ’િ તેની સાથે “જો વિજ્ઞા-નો વિર’ ગામ વિગેરે જેવા માટે વિહાર ન કર. “પર્વ-પવન' આ રીતે “મા-મામા’ સાધુને આત્મા કુજિયો ફો-પુષિતો અતિ અસંયમથી સુરક્ષિત રહે છે. આપા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–સાધુએ સ્ત્રિઓ તરફ નજર પણ ફેંકવી જોઈએ નહીં. તેણે સીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. તેણે તેના કહેવાથી કેઈ અકાર્ય કરવું નહીં અને તેની સાથે વિચારવું જોઈએ નહીં. આ પ્રમાણે કરવાથી જ તેને આત્મા સુરક્ષિત રહે છે. પા ટીકાથે-સાધુએ કદી પણ કેઈ સ્ત્રીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. કદાચ કઈ પ્રયજનને કારણે સ્ત્રી સામે નજર કરવી પડે, તે ઉપેક્ષાની દૃષ્ટિએ જ તેની સામે જોવું જોઈએ. કહ્યું પણ છે કે-“રા' ઇત્યાદિ વિવેકવાન પુરુષ કઈ પ્રયજનને કારણે સ્ત્રીના શરીર પર નજર નાખે છે ત્યારે પણ તેની સામે અસ્થિર અને અનુરાગહીન દષ્ટિથી જ દેખે છે. તે તેની સામે એવી અવજ્ઞાપૂર્ણ દષ્ટિએ દેખે છે કે કુપિત ન હોવા છતાં પણ કુપિત જેવું લાગે છે.” ( સી ગમે તેટલી વિનંતી કરે, તે પણ સાધુએ કઈ કુકૃત્ય કરવાનું સ્વીકારવું જોઈએ નહીં. જેવી રીતે સંગ્રામમાં ઉતરનારને અત્યન્ત દુઃખને અનુભવ કરવો પડે છે, એ જ પ્રમાણે સ્ત્રીના સંગમાં અનુરક્ત થનાર પુરુષને નરકાદિના દુખો વેઠવા પડે છે. વળી સાધુએ સ્ત્રીની સાથે સાથે ગામ આદિમાં વિચરવું પણ જોઈએ નહીં તેને આની સાથે એક આસન પર બેસવું જોઈએ નહીં. સાધુઓને સ્ત્રીઓની સાથે સંબંધ મહાપાપમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે – “માત્રા વા' ઇત્યાદિ– “સાધુએ માતા, પુત્રી કે બેનની સાથે પણ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ કે કામવાસના એવી બળવાન વસ્તુ છે કે તે વિદ્વાન પુરુષોને પણ આકર્ષી શકે છે. વળી એવું પણ કહ્યું છે કે – તાર મા' ઈત્યાદિ – નારી પ્રજવલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સમાન છે. તેથી અગ્નિ અને ઘી સમાન નારી અને પુરુષને સમાગમ ભારે અનર્થકારી સમજવું જોઈએ. બુદ્ધિમાન્ પુરુષે આ કારણે સ્ત્રીને સમાગમ સેવ જોઈએ નહીં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે જે આત્મા સ્ત્રીના સંપર્કથી બચી શકે છે, એજ આત્મા બધા દેવોથી મુક્ત રહી શકે છે, કારણ કે સ્ત્રી સમસ્ત પાપોનું સ્થાન છે. તેથી આત્મકલ્યાણ ચાહતા પુરુષોએ સ્ત્રીના સમાગમને વિષ સમાન ગણીને તેનાથી દૂર જ રહેવું જોઈએ. પા | શબ્દાર્થ– “આમંતિ-રામ” ઢિયે સાધુને સંકેત કરીને અર્થાત્ હું આપની પાસે અમુક સમયે આવીશ વિગેરે પ્રકારથી આમંત્રણ આપીને કરતવિચારક્રૂાદી' તેમજ અનેક પ્રકારના વાર્તાલાપથી વિશ્વાસ ઉપજાવીને રમવું -મિથુનું સાધુને આચા-ગામના’ પિતાની સાથે ભેગ ભેગવવા માટે નિમંતંતિ-નિમન્નચત્તિ પ્રાર્થના કરે છે. “હે-તઃ' તે સાધુ “પ્રાણિ સદાજિપ્રસન્ન રાતા સ્ત્રી સંબંધી આ શબ્દોને “વિવકવાળ-tવવાન' અનેક પ્રકારના પાશ બંધનની જેમ બાળ-ઝાનીયા' સમજે. દા સૂત્રાર્થ–સ્ત્રીઓ સાધુને આમંત્રિત કરીને, વિશ્વાસ ઉત્પન્ન કરીને, પિતાની સાથે ભેગ ભેગવવાની વિનંતી કરે છે. સ્ત્રિનાં આ પ્રકારનાં વચનને સાધુઓએ પાશબન્ધ (જળ)રૂપ સમજવા. દા ટીકાથ–સ્ત્રી સાધુને સંકેત દ્વારા એવું સમજાવે છે કે હું અમુક સ્થળે જઉં છું તમે પણ ત્યાં આવી પહોંચજો આ પ્રકારે આમંત્રણ દઈને તે વિવિધ પ્રકારની વાક્ય રચના દ્વારા સાધુને પિતાના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન કરે છે. અને પિતાની સાથે ઉપગ કરવાને વિનવે છે સ્ત્રીના આ શબ્દોને અથવા શબ્દ આદિ વિષયોને સાધુએ વિવિધ પ્રકારના પાશબેન્વરૂપ સમજવા જોઈએ. તેણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે સ્ત્રીસંબંધી સઘળા શબ્દાદિ વિષયે નરકાદિ દુર્ગતિના કારણભૂત હોવાથી અનર્થનાં મૂળ છે. આ વાત જ્ઞપરિણાથી જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે, વિષમિશ્રિત અન્ન સમાન તેમને ત્યાગ કરે જોઈએ. આ સ્ત્રીસંબંધી શબ્દાદિ વિષયે નરકપાશ રૂપ છે. જેવી રીતે પારધીની જાળમાં બંધાયેલું પશુ કલેશ અનુભવે છે, એજ પ્રમાણે સ્ત્રીના ફંદામાં ફસાયેલે પુરુષ પણ દુઃખને અનુભવ કરે છે. દા શબ્દાર્થ–હિં-અને અનેક પ્રકારના “જળવંદું-મરોવરેં મનને આકર્ષીત કરવાવાળા ઉપાયે દ્વારા તથા “સુગવિલીયમુવાિરા બં વિનીત મુવસાથ કરૂણાજનક વાકયોથી તથા વિનીતભાવથી સાધુની પાસે આવીને ગ૬ મારું માતંતિ-ગથ મંgarમાગને મધુર ભાષણ કરે છે. મિત્રfમારાથમિ તેમજ કામ સંબંધી કથાઓ દ્વારા “ગાળવચંતિ–ગારાષચરિત્ત સાધુને વિલાસ કરવાની આજ્ઞા આપે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–સ્ત્રીઓ મનને મોહિત કરનારા અનેક ઉપાયોને તથા કરણ અને વિનીત વચનને પ્રવેગ કરીને મીઠી મીઠી વાત કરીને સાધુને ભરમાવે છે. વિવિધ પ્રકારના કામોત્પાદક વચને વડે તે સાધુને કામ ભેગો પ્રત્યે ખેંચવાનો પ્રયત્ન કરે છે. છા ટીકાર્ય–જેના દ્વારા મન બદ્ધ–હિત થઈ જાય એવાં મધુર વચને, કટાક્ષ અને અપાંગોના પ્રદર્શનને મબન્ધન કહે છે. કહ્યું પણ છે કે “રા' ઇત્યાદિ તેઓ કહે છે–હે નાથ ! (એટલે કે મારા શરીરના રક્ષક) હે પ્રિય! હે કાન્ત! (મને મનગમતી વસ્તુ પ્રદાન કરનારા), હે સ્વામિન! હે દયિત! (મારા પર દયા રાખનારા) તમે જ મારા જીવનના આધાર છે. તમારા વિના હું જીવી શકું તેમ નથી. તમે જ મારા શરીરના સ્વામી છે. આ પ્રકારના અનેક વચને કહીને તથા મીઠી મીઠી વાત કરીને તે તેને સંયમથી ભ્રષ્ટ કરે છે. કહ્યું પણ છે કે–મિતમપુર ઈત્યાદિ– મૃગાક્ષીએ પરિમિત અને મધુર આલાપ વડે તથા કટાક્ષે અને મન્દ હાસ્ય આદિ વિકાર વડે પુરુષના તુચ્છ હૃદયને ઢાંકી દીધું છે. સ્ત્રિઓ મંથન વિષયક વાતે વડે સાધુના ચિત્તને પિતાની તરફ આકર્ષે છે, અને મિથુન સેવવાની પ્રેરણા આપીને તેને કુમાર્ગમાં પ્રવૃત્ત કરે છે.' આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે ગુલામની પાસે તેનો માલિક સારું અથવા નરસું કામ કરાવી શકે છે, એ જ પ્રમાણે સ્ત્રી સાધુને પિતાને આધીન થયેલા જાણીને તેને કુકર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે શબ્દાર્થ –નg-થા” જેમ “નિદમયં-નિર્મચ” ભયથી રહિત અને “uT રાંતિ-gવર એકલે જ વિચરવાવાળા “રીહં-fHg[ સિંહને “કુળિમહેન' માંસ આપીને “પત્તિ-રોન પાસ દ્વારા “વરિ-ઇનિત’ શિકારી પકડી લે છે, “gવં-gવનું એજ રીતે “ફળિયા–શ્વિક સ્ત્રિ “સંકુ-સંસ્કૃત મન વચન અને કાયથી ગુપ્ત એવા અને “ઘાતાં-પતિ' એકલા એવા ગળા– નમ્' સાધુને “વંયંતિ-વનિત' પિતાના હાવભાવ રૂપી પાશથી બાંધી લે છે. એ૮ સૂત્રાર્થ–જેવી રીતે નિર્ભય અને એલા વિચરતા સિંહને માંસ વડે લલચાવીને શિકારી પાશમાં બાંધી લે છે, એ જ પ્રમાણે સિઓ પણ સંવરયુક્ત-મન, વચન અને કાયગુપ્તિથી યુક્ત એકાકી સાધુને ફસાવી લે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ—સિંહ નિર્ભય હેવાને કારણે વનમાં એક વિચરણ કર્યા કરતો હોય છે. એવા વનરાજ સિંહને માંસ વડે લલચાવીને શિકારી જાળમાં ફસાવે છે, અને તેમાં ફસાયેલા સિંહને અનેક પ્રકારે પીડા પહોંચાડે છે, એજ પ્રમાણે મન, વચન અને કાયમુતિથી યુક્ત, એકાકી મુનિને સ્ત્રી હાસ્ય, કટાક્ષ આદિ પૂર્વોક્ત ઉપાય દ્વારા પિતાના ફંદામાં ફસાવે છે. જે પિતાના મન, વચન અને કાયાને વશ રાખનારા સાધુઓ પણ સ્ત્રીઓના મેહપાશમાં ફસાઈ જાય છે, તે અન્ય અસંવૃત (વતરહિત) પુરુષોની તે વાત જ શી કરવી ! આ કથન દ્વારા સૂત્રકારે સ્ત્રીઓના સામર્થ્યની અતિશયતા પ્રગટ કરી છે, અને એ વાત સચિત કરી છે કે અન્ય પરીષહેને તે કોઈ પણ રીતે સહન પણ કરી શકાય છેપણ સ્ત્રી પરીષહને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. તો શબ્દાર્થ –‘ારો-થા રથ બનાવવાવાળે “રાજુપુરથી-ગાનુકૂળ ક્રમપૂર્વક નિં -નૈમિમિત્ર’ જેમ નેમી (ધરી) ચકને નમાવે છે. એ જ રીતે સિયો સાધુને “ગણ-પથ' પિતાને વશ કર્યા પછી “સરળ-રત્ર પિતાની ઈચ્છા પ્રમાણેના કાર્ય કરાવવામાં મયંતિ રમત્તિ નમાવી લે છે. “-વારોન' પાશથી ૧-૨ બંધાયેલ સાધુ “મિર - ” મૃગલાની જેમ “તે રિ -રામાનો વિ' પાશથી છૂટવા માટે પ્રયત્ન કરતા હોવા છતાં પણ “રાતમાન” તે પાશ બંધનથી “ન મુરૂ-મુદ” છૂટતો નથી લા સૂત્રાર્થ–જેવી રીતે રથકાર (સુથાર) ધીમે ધીમે નિમિત્તે (પૈડાની વાટને) નમાવીને પિડા પર ચડાવી દે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ ધીરે ધીરે સાધુને પિતાને અધીન કરી લે છે. જેવી રીતે જાળમાં બંધાયેલું મૃગ તેમાંથી છૂટવા માટે ગમે તેટલા તરફડિયાં મારવા છતાં છૂટી શકતું નથી. એ જ પ્રમાણે સાધુ પણ તેના ફંદામાંથી છૂટી શકતું નથી. ભા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ટીકા જેવી રીતે સુથાર નૈમિન (પૈડાની વાટને) પેાતાની ઇચ્છાનુસાર ક્રમશઃ નમાવીને પૈડા પર ચડાવી દે છે, એજ પ્રમાણે સ્ક્રિઆપણ ધીરે ધીરે સાધુને પાતાને અધીન કરી લઈ ને પેાતાના ઇષ્ટ પ્રયાજનની સિદ્ધિ માટે તેમને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે શિકારીની જાળમાં ખંધાયેલું મૃગ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ અન્ધનમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સાધુ પણ તે અન્ધનમાંથી છૂટી શકતા નથી. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સુથાર રથની નેમિને (પૈડાની) વાટને ક્રમશઃ ઇચ્છાનુસાર નમાવે છે, એજ પ્રમાણે પાતાને અધીન થયેલા સાધુને કામિની પણ પોતાની ઇચ્છાનુસાર નમાવે છે, એટલે કે તે તેમની પાસે પાતાની ઈચ્છાનુસાર કાય કરાવે છે, અને સાધુને તે સઘળુંકાય ઇચ્છાહાય કે ન હેાય, તો પણ કરવુ પડે છે. જેવી રીતે શિકારી વડે જાળમાં બંધાયેલ મૃગ મુક્ત થવાને માટે ગમે તેટલા ધમપછાડા કરે, તા પણ તેમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સ્ત્રીના મેહપાશમાં જકડાયેલા સાધુ પણ તેના ક્દામાંથી છૂટી શકતા નથી. ાઢ્યા શબ્દા —અ—અથ’ સ્રીને વશ થયા પછી તે-મઃ’ તે સાધુ ‘વચ્છ-વશ્ચાત્ પાછળથી ‘અજીતવર્–અનુતવ્યતે' પશ્ચાત્તાપ કરે છે. ‘નિસમિસઁ-વિષમિત્રમ્’ જેમ વિષથી મળેલ ‘પાચŔપાચલમ્’દૂધપાક ‘ઓચા-મુવા' ખાઇને મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે. ëવમ્' એજ રીતે વિવેગમાય-વિવેશમાાચ 'વિવેકને અનુસરીને ‘કૃષિ-કૂચઃ' મુક્તિ ગમન કરવાને ચાગ્ય સાધુને તેણીની સાથેના ‘સંચારો-સવાલ:’સવાસ અર્થાત્ એક સ્થાનમાં રહેવું ‘વિ દુષ-નાપિ સે ચેાગ્ય નથી. ૫૧૦ના અજ સૂત્રા”—જેવી રીતે વિષયુક્ત અન્ન ખાનારને પશ્ચાત્તાપ થાય છે, પ્રમાણે સ્ત્રીના મેહપાશમાં અધાયેલા સાધુને પશ્ચાત્તાપ કરવા પડે છે. આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ તથ્યને હદયમાં ઉતારીને મોક્ષગમનની અભિલાષા રાખતા સાધુએ સ્ત્રીઓની સાથે નિવાસ કરવું જોઈએ નહીં ૧૦ ટીકાર્થ–સ્ત્રીની જાળમાં ફસાયેલે તે સાધુ પરિવારને નિમિત્તે પ્રતિદિન કહેશને અનુભવ કરતું રહે છે, તે કારણે સંયમથી ભ્રષ્ટ થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે. જે લેકે કુટુંબની સાથે રહે છે તેમને વિવિધ કાનો અનુભવ કરે પડે છે. પરિવારને નિમિત્તે પાપકર્મ સેવનારો પુરુષ પોતે જ પાપથી લિપ્ત થાય છે, અને ભવિષ્યમાં પણ તેને દુઃખના ભાગીદાર બનવું પડે છે. કહ્યું પણ છે કે –“ના” ઈત્યાદિ– મેં પરિજનેને માટે કૂરમાં ક્રૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ આજે હું એકલે જ સંતાપને અનુભવ કરી રહ્યો છું. જેમણે મારાં તે પાપકર્મો દ્વારા ઉપાર્જિત વસ્તુઓનું ફળ ગયું હતું તે એ બધાં ચાલ્યા ગયા આ રીતે સાધુ પણ પશ્ચાત્તાપ કરે છે. જેવી રીતે કોઈ વિવેકવિહીન મનુષ્ય આવેશમાં આવી જઈને વિષમિશ્રિત ખીર આદિ ખાઈ જાય છે, પરંતુ જેમ જેમ શરીરમાં વિષ વ્યાપતું જાય છે તેમ તેમ આકુળ વ્યાકુળ થઈને પસ્તાવો કરે છે કે “હાય, હું કે મૂખ છું ! મેં વર્તમાનકાલીન સુખને જ વિચાર કર્યો અને તેના દુષ્પરિણામની ઉપેક્ષા કરી.” એજ પ્રમાણે તમે પણ પુત્રો, પુત્રીઓ, પત્રો, જમા. ઈએ, પત્ની, ભાણેજ, ભાણીઓ સાસુ, સસરા, ભાઈ, બહેન આદિના ભજન વિવાર્ય અલંકાર જાતકર્મમૃતક્કમ બીમારીની ચિકિત્સા આદિ વડે. વારમાં એવા તે પ્રવૃત્ત રહે છે કે તેમની ચિંતા આડે તમારા શરીર આદિની ચિંતા પણ ભૂલી ગયા છે. કયારેક કોઈ પુત્ર, પુત્રી આદિના લગ્નની ચિંતા, કયારેક પત્ની આદિને માટે અલંકારે ઘડાવવાની ચિંતા, કયારેક કેઈની બીમારીની ચિકિત્સાની ચિન્તા ભાણી ભાણીયાના મામેરાની ચિન્તા, કોઈ સગાના મરણ પાછળની વિધિઓની ચિન્તા આદિમાં જ તમારું ચિત્ત પરોવાયેલું રહે છે. આ બધી પરિજનવિષયક ચિંતાઓથી તમારૂં ચિત્ત વ્યાકુળ રહે છે. તેને કારણે તમે તમારા અહિક અને પારલૌકિક કર્તવ્યને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ પણ ભૂલી ગયા છે. તે પરિવારવિષયક પ્રવૃત્તિઓમાં જ તમે લીન રહે છે અને પરિવારવિષયક ચિંતાએ જ તમને વ્યાકુલ કરતી રહે છે. તેથી તમારે પરિતાપ સહન કરવું પડે છે અને સ્ત્રી આદિ પરિવારની ચિન્તાથી જ તમારું ચિત્ત ઘેરાયેલું રહે છે. આ પ્રકારને વિચાર કરીને કર્તવ્યપરાયણ સાધુએ મોક્ષપ્રાપ્તિને ચગ્ય અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે સ્ત્રીઓની સાથે એક જ સ્થાનમાં નિવાસ કરવો જોઈએ નહી-સ્ત્રીને સંપર્ક સેવ નહી. ૧ - હવે સૂત્રકાર સ્ત્રીસંપર્ક દ્વારા ઉત્પન્ન થતા દેષ પ્રકટ કરે છે – ત૪ વગણ થી ઈત્યાદિ શબ્દાર્થ–-તમત્ત' એ કારણથી “વિત્તિ તિ -વિજ્ઞિિનવ ઇંટર જિયોને વિષથી ખરડાયેલ કાંટાની જેમ “ના-જ્ઞારવા' જાણીને “ી રાણ-શ્રી વત' ઢિયેના સંસર્ગને સાધુએ ત્યાગ કર “વારીવાવ7 યિોને વશ રહેવાવાળો પુરૂષ “શોર ઢાળ- સાત્તિ’ ગૃહસ્થને ઘેર જઈને એક ધમનું કથન કરે છે. “વિ-શોપિ” તે પણ “ન ળિai -ર વિથ નિગ્રન્થ નથી. ૧૧ાા સૂત્રાર્થ–આ કારણે સાધુએ વિષથી લિપ્ત કાંટાની જેમ સ્ત્રીને ત્યાગ કરવો જોઈએ. જે સાધુ સ્ત્રીને અધીન થઈ ને એકલે કે ઘરમાં પ્રવેશ કરીને તે ઘરમાં એકલી રહેતી સ્ત્રી પાસે જઈને ધર્મને ઉપદેશ આપે છે, તે સાધુને નિગ્રંથ કહી શકાય નહીં. ૧૧ ટીકાર્થ-સ્ત્રિઓને સંસર્ગ અનર્થનું મૂળ ગણાય છે, તે કારણે સાધુએ સ્ત્રિઓથી દૂર જ રહેવું જોઈએ તેણે તેમની સાથે નિવાસ પણ કરે નહીં અને વાર્તાલાપ પણ કરવો નહીં. સાધુએ સ્ત્રીને વિશ્વલિત કાંટા સમાન ગણવી જોઈએ. જેવી રીતે વિષલિત કાંટે શરીરમાં ભોંકાય, તે અનર્થ ઉત્પન્ન કરે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ છે, એજ પ્રમાણે સ્ત્રિઓ પણ અનર્થજનક છે. વિષલિસ કંટક તે ત્યારે જ અનર્થજનક બને છે કે જ્યારે તે શરીરના સંપર્કમાં આવે છે, પરંતુ સિઓને સંપર્ક તો શ, સ્મરણ પણ દુ:ખજનક છે! આ પ્રકારે વિષ અને વિષયમાં દેખીતી સમાનતા હોવા છતાં વિષ કરતાં વિષય વધારે અનર્થકારી છે. વિષને શરીરની સાથે સંપર્ક થાય ત્યારે જ તે વિનાશનું કારણ બને છે, વિષય તે સ્મરણમાત્રથી જ વિનાશનું કારણ બને છે. કહ્યું પણ છે કે– વિષ૦” ઈત્યાદિ વિષ અને વિષે વચ્ચે ઘણે મેટે તફાવત છે. વિષ તે ત્યારે જ પ્રાનો વિનાશ કરે છે કે જયારે તેનું ભક્ષણ કરવામાં આવે છે, પરન્તુ વિષયની તે એ વિશેષતા છે કે તેમનું સ્મરણ જ કરવામાં આવે તે પણ સ્મરણકર્તા પિતાને વિનાશ વહારી લે છે.” તેથી સાધુએ સ્ત્રિઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ, જે સાધુ સિઓમાં આસક્ત થઈને, કઈ ઘરમાં એકલે દાખલ થઈ ને કોઈ સ્ત્રીને એકાન્તમાં ધર્મોપદેશ આપે છે, તેને નિગ્રંથ કહી શકાય નહીં. સાધુએ કદી પણ સ્ત્રીને એકાન્તમાં ઉપદેશ આપવો જોઈએ નહીં. તેણે ઉપાશ્રયમાં અન્ય પુરુષની સમક્ષ જ સ્ત્રિઓને વૈરાગ્યપ્રધાન ધર્મને ઉપદેશ આપ જોઈએ ૧૧ કઈ વિષયનું પ્રતિપાદન કરવાનું કાર્ય દુષ્કર હોય, તે અન્વય અને વ્યતિરેક દ્વારા એટલે કે વિધિ રૂપે અને નિષેધ રૂપે તેનું પ્રતિપાદન કરવાથી તે વિજય સુગમ થઈ જાય છે. તેથી જ સૂત્રકાર હવે આ પદ્ધતિને આશ્રય લઈને કહે છે કે – જે ચે કંઈ ઈત્યાદિ-- શબ્દાર્થ ––’ જે પુરૂષ “ચિં-તા' આ સ્ત્રી સંસર્ગરૂપી ઈ૩૪ નીન્જનીય કર્મમાં “અશુદ્ધિા-જુઠ્ઠા: આસક્ત છે. “શે-એ પુરૂષો “રીઢાળ-શીઝાના પાર્શ્વસ્થ વિગેરેમાંથી “ગન્નાર-કન્યતા: કઈ એક છે. તેથી બે-તે સાધુ યુવક્ષિણ વિ-કુત્તિોડ' ઉત્તમ તપવી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ હોય તે પણ “રૂરથીણુ સ-ત્રિમ જ સ્ત્રિની સાથે બળો વિહે-નો વિ રા’ વિહાર ન કરે ૧૨ સૂત્રાર્થ-જે પુરુષ નિન્દનીય સંપર્કમાં મૂર્ણિત છે, તેમની ગણતરી કુશીમાં જ થાય છે, એટલે કે તેઓ કુશલ (ચારિત્રહીન) જ ગણાય છે. તેથી ઉગ્ર તપસ્યા કરનારા સાધુ એ પણ સ્ત્રિઓના સંપર્કથી દૂર જ રહેવું જોઈએ. ૧૨ા ટીકાથે--જે પુરુષે મન્દ પ્રકૃતિવાળા છે, જેઓ સ્ત્રિઓ દ્વારા પરાજિત છે, જેઓ સત્ અનુષ્ઠાનને ત્યાગ કરીને વર્તમાનકાલીન સુખની જ શોધમાં લીન રહે છે, જેમાં સ્ત્રીસંપર્ક રૂપ નિન્દનીય કર્મમાં પ્રવૃત્ત રહે છે, જે સિઓની પાસે જઈને તેમને એકાન્તમાં ઉપદેશ આપે છે, અને જે સ્ત્રીમાં આસક્ત છે, તેમને અવસગ્ન, કુશીલ પાર્શ્વસ્થ, સંસક્ત અને યથારછન્દ રૂપ શિથિલાચારીએ રૂપે ઓળખવામાં આવે છે. એવા સાધુઓને સદાચાર સંપન્ન સાધુ કહી શકાય નહીં. તેથી જે સાધુ ઉગ્ર તપસ્વી હોય-જેનું શરીર તપ વડે તપ્ત એટલે કે તમય થઈ ગયું છેય, તેણે પણ સ્ત્રિઓના સંપર્કને ત્યાગ કરવો જોઈએ. તે સ્ત્રિઓની સાથે કદી પણ કઈ પણ સ્થળે ગમન આદિ કરવું જોઈએ નહીં. જિઓ સમાધિભાવને ભંગ કરનારી છે, તે કારણે ઘાસથી આચ્છાદિત પિની સમાન દૂરથી જ તેમને ત્યાગ કરે જોઈએ. તેઓ પિતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારનાં વચનને પ્રમ કરીને પુરુષને પિતાને આધીન કરી લે છે અને તેને અનેક પ્રકારનાં કોને અનુભવ કરાવે છે. કહ્યું પણ છે કે –“uતા દક્ષત્તિ” ઈત્યાદિ-- તે સ્ત્રિઓ પિતાને વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રડે. છે તેઓ પિતાની પ્રત્યે અન્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે, પરંતુ પિતે કોઈ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ પણ પુરુષ પર વિશ્વાસ રાખતી નથી. તે પુરુષના સરળ હદયમાં પ્રવેશ કરીને કયા કયા અનથી કરતી નથી ? ” ૧રા અધિક શું કહું? મુનિએ પોતાની સંસારી સંબંધી એવી સ્ત્રી જાતિ સાથે પણ સંપર્ક રાખ જોઈએ નહીં. એજ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે –વિપૂજાëિ ઈત્યાદિ શબ્દાર્થ—-અના' સાધુ વિધૂસારું-કવિ દુહિમ પિતાની કન્યા સાથે “કુઠ્ઠહિં-નુષrfમઃ” પુત્રવધૂની સાથે “પારંપા”િ દૂધ પિવરાવનારી બાઈની સાથે “અહુર-થવા’ અમર “રાણી રાણીfમઃ” દાસીની સાથે બહુતીહં-તિમિર પિતાનાથી મોટી ઉંમરની સ્ત્રીની સાથે “વા ગુણffહેં–કા -કુનામિકા' અથવા કુમારીની સાથે “રે નળ-Ire-aઃ અના' તે સાધુ “સંયં-સંરતર' પરિચય “ર ફુન્ના- ' ન કરે. ૧૩ સૂત્રાર્થ––અણગારે પિતાની પુત્રીઓ, પુત્રવધુઓ, ધાઈ (ધાત્રી), દાસીએ પિતાના કુટુંબની કુમારિકાઓ અને વૃદ્ધાઓ સાથે પણ પરિચય અથવા સંપર્ક રાખવું જોઈએ નહીં. ૧૩ ટીકાર્થ––આ ગાથાની શરૂઆતમાં આવેલું ‘વ’ પદ પુત્રી આદિ દરેક પદ સાથે જોડવું જોઈએ અન્ય સ્ત્રીઓના સંપર્કને તે નિષેધ કરવામાં આવ્યો છે, પરંતુ પિતાની સાથે સાંસારિક સંબંધ ધરાવતી સ્ત્રીની સાથે પણ સંપર્ક રાખવાને નિષેધ ફરમાવ્યું છે. સૂત્રકાર કહે છે કે સાધુએ પિતાની સાંસારિક પુત્રીઓ સાથે પણ સંપર્ક રાખ જોઈએ નહીં. તેણે પિતાની પુત્રવધૂઓ સાથેના સમાગમને (ઉઠવા, બેસવા, હરવા ફરવા રૂપ સમાગમ) પણ ત્યાગ કરે જોઈએ. તેણે પિતાની ધાત્રીએ (ધાવમાતાઓ) ની સાથે પણ કદી એક આસને બેસવું જોઈએ નહીં. તેણે પિતાના કુટુંબની દાસીઓ સાથે પણ કોઈ પણ પ્રકારને સંપર્ક રાખે નહીં. તેણે પિતાના કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓ અને કુમારિકાઓ સાથે પણ પરિચય કે સંપર્ક રાખવો શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ નઈએ, નહીં. ગાથામાં પ્રયુક્ત થયેલા ‘વ’ પદ દ્વારા એ સૂચિત થાય છે કે તેણે નાની ઉમરની સ્ત્રીઓ-બાલિકાઓ-સાથે પણ સંપર્ક રાખવું જોઈએ નહીં. નિશીથ સૂત્રના પહેલા અધ્યયનમાં કહ્યું છે કે-“ રિ મળી ઈત્યાદિ -- સાધુએ પિતાની બહેનની સાથે પણ રાત્રે અને એકાંતવાસ કરવો ન જોઈએ લૌકિકમાં પણ કહ્યું છે કે--“માત્રા ૨૪ત્રા” ઇત્યાદિ-- માતા, બહેન, પુત્રી આદિની સાથે પણ સાધુએ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ ઈન્દ્રિય એવી બળવાન હોય ના છે કે બુદ્ધિમાન પરુને પણ પિતાના પ્રત્યે આકર્ષવાને સમર્થ હોય છે તેથી સ્ત્રીત્વથી યુક્ત જે કઈ હોય તેને સંપર્ક સાધુએ રાખવો જોઈએ નહીં. પછી ભલે તે શિષ્ટ હોય કે અશિષ્ટ હેય, ઇષ્ટ હોય કે અનિષ્ટ હોય, પરંતુ તેની સાથે કદી પણ અને કયાંય પણ થોડા કે અધિક પરિચય અથવા સહવાસ, કેઈપણ કારણે કર જોઈએ નહીં. જે પુરુષ નરકગતિમાં જવાથી ડરે છે અને મોક્ષની અભિલાષા રાખે છે, તેને માટે તે આ ઉપદેશ મહાન ઔષધિ સમાન છે. ૧૩ આગળ ચાલતાં સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે-અહુ નાન” ઈત્યાદિ શબ્દાર્થ–પ્રચા–રા” કઈ સમયે “હુ-દા” એકાંત સ્થાનમાં સ્મિની સાથે બેઠેલા સાધુને જોઈને “બાળ સુફી વા-જ્ઞાતીનાં સુદાં વા તે સ્ત્રીના જ્ઞાતીજને અથવા સ્નેહિજનોને “વિચ ફોરૂ-બિયે મવતિ' દુઃખ લાગે છે અને તેઓ કહેવા માંડે છે કે “સત્તા મેલ ’–સરવા મે પૃદ્ધ' જે પ્રમાણે અન્ય કામમાં આસક્ત છે, તે જ પ્રમાણે આ સાધુ પણ કામમાં આસક્ત છે. “જયaણપોષ-રક્ષnોળેતેમજ બીજુ પણ કહે છે કે તમે આ સ્ત્રીનું ભરણ-પોષણ પણ કરો કેમકે-“મgોરિ-મનોસિ” તું આ સ્ત્રીને પુરૂષ છે. કા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–કોઈ પણ સમયે સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા સાધુને જોઈને તેના જ્ઞાતિજનો અને મિત્રોને તેને ચારિત્રના વિષયમાં શંકા થવાથી દુખ થાય છે. તેઓ એવું ધારી લે છે કે દીક્ષા અંગીકાર કરવા છતાં પણ આ સાધુ કામગોમાં આસક્ત છે ગુદ્ધ છે. ત્યારે તેઓ તેને કહે છે કે “તમે આ સ્ત્રીના ધણી છે, તે તેનું રક્ષણ અને પિષણ કરે.” ૧૪ ટીકાર્ય–કયારેક સાધુને કોઈ સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા જોઈને તે સ્ત્રીને જ્ઞાતિજને અને સુહુદો (ભાઈબંધુઓ)ને દુઃખ થાય છે. તેઓ તેમના પ્રત્યે શંકાશીલ બને છે. તેઓ એવી કલ્પના કરે છે કે સાધુ હોવા છતાં આ પુરુષ કામગોમાં આસક્ત છે. સામાન્ય લોકોની જેમ આ સાધુનું મન પણ સ્ત્રીઓમાં આસક્ત છે. તેણે સંયમાનુષ્ઠાનનો ત્યાગ કર્યો છે તે સંયમથી ભ્રષ્ટ થઈ ચુક્યો છે. તે એટલે બધા નિજ બની ગયો છે કે આ નિર્લજજ સ્ત્રી સાથે બેસતાં પણ શરમાતું નથી. જો કે તેનું શરીર મલીન છે, દુર્ગન્ય યુક્ત છે. અને તેણે ઘરને ત્યાગ કર્યો છે, છતાં પણ તેની કામવાસના નષ્ટ થઈ નથી. કહ્યું પણ છે કે- “મુos શિર ઇત્યાદિ-- જો કે તેને માથે મુંડો છે, તેના શરીરમાંથી અપ્રિય ગંધ નીકળી રહી છે, ભીખ માગીને પેટ ભરે છે, શરીર મેલને લીધે મલીન છે અને ભાથી બિલકુલ રહિત છે, છતાં પણ તેના મનમાંથી કામની અભિલાષા નષ્ટ થઈ નથી. એ કેવું આશ્ચર્યજનક છે!” તેઓ ક્રોધાયમાન થઈને તે સાધુને આવા કઠોર વચને કહે છે – આ સ્ત્રીની સાથે કામગ સેવનારા હે સાધુ! જે આ સ્ત્રી ઘરનું કામ કાજ છેડીને તારી સાથે બેસીને પ્રેમગોષ્ઠી કર્યા કરશે, તે તેનું રક્ષણ અને પિષણ કેણ કરશે? તમે જ તેના સ્વામી છે, તે તમે જ તેનું રક્ષણ અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ પોષણ કરે.' આ પ્રકારે સયમના માર્ગ છોડીને તે સ્ત્રી સાથે ઘર માંડવાની તે સાધુને તેઓ સલાહ આપે છે. ૧૪ા વળી સૂત્રકાર કહે છે કે—સમળે વિ’ ઈત્યાદિ શબ્દાફાસીન વિ સમર્ગ-ર્ાીત્તમ વિશ્રમળમ્' રાગદ્વેષથી રહિત તપરસ્ત્રી સાધુને પણ વળ-દા' એકાન્ત સ્થાનમાં સ્ત્રીની સાથે વાર્તાલાપ કરતાં જોઈને તત્ત્વવિ-તત્રવિ’ તેમાં પણ ‘ì તાત્ર ત્ત્પત્તિ-અે સાવર્ણ્યન્નિ' કાઇ કાઇ ક્રોષયુક્ત ખની જાય છે. ‘રૂસ્થાોલર્સ જળો હાંતિ-સ્ત્રીયોષફાત્રિનો મવન્તિ તેમજ તેએ સ્ત્રીના દોષની શંકા કરે છે. ‘અનુવા-અથવા’ અગર સ્થે િમોર્િં-વસ્ત માંગનેઃ' એ લેાકેા માને છે કે આ સ્ત્રી સાધુની પ્રેમિકા છે, તેથી અનેક પ્રકારને આહાર તૈયાર કરીને સાધુને આપે છે. ૧૫ા સૂત્રા —રાગદ્વેષથી રહિત સાધુને પણ સ્ત્રીની સાથે એકાન્તમાં બેઠેલા જોઈને, તેની સાથેના આડા વહેવારની કલ્પના કરીને કોઈ કોઈ પુરુષો કપાયમાન થાય છેઃ અથવા સાધુને સારી સારી વસ્તુઓ બનાવીને વહેારાવતી સ્ત્રીને જોઈને લેાકા એવે સદેહે કરવા લાગે છે કે આ સ્ત્રીના આ સાધુ પર અનુ. રાગ છે, તેથી જ તેમને સારાં સારાં ભેજના પ્રદાન કરે છે. ૫૧મા ટીકા”—સાધુ ભલે રાગદ્વેષથી રહિત હવાને કારણે મધ્યસ્થ ભાવયુક્ત હાય, ભલે તપસ્યાને કારણે તેની કાયા કૃશ થઈ ગઇ હાય, પરન્તુ એવા રાગ દ્વેષ રહિત કૃશકાય સાધુને પણ કાઈ સ્ત્રી સાથે એકાન્તમાં વાર્તાલાપ કરતાં જોઈને કાઈ કાઈ પુરૂષો કપાયમાન થઈ જાય છે. તે તે સાધુ અને તે સ્ત્રીના ચારિત્ર વિષે સ ંદેહ કરવા લાગે છે સાધુને માટે સારાં સારાં ભાજન મનાવે, અથવા પતિ, સસરા માદિને માટે વિવિધ વાનગીએ ખનાવી ડેાય, તેમાંથી અર્ધા આહાર સાધુને વહેારાવી દે, અને પછી ગભરાટને કારણે પતિ, સસરા આદિને એક વસ્તુને બદલે બીજી વસ્તુ પીરસી દે, તા તેમના હૃદયમાં તે આ પ્રત્યે સ ંદેહ જાગૃત થાય છે. તેઓ એવું ધારી લે છે કે આ સ્ત્રી અવશ્ય આ સાધુમાં આસક્ત ખની છે, તે કારણે જ તે આ સાધુને વિશિષ્ટ ભેાજન પ્રદાન કરે છે, અને તેની સાથે એકાન્તમાં વાર્તાલાપ કરે છે. આ સ્ત્રી ચાય ચારિત્ર ભ્રષ્ટ થઈ ગઈ છે, નહીં તે પરપુરૂષની સાથે આવું વન શા માટે કરે ? મા પ્રકારના સંદેહ પ્રકટ કરતુ' એક દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છેકોઇ એક ગામમાં નટલેાકેાના ખેલ ચાલી રહ્યો હતા કેાઈ એક નું મન તે ખેલ જોવામાં લીન થઈ ગયુ' હતું. એવામાં તેના પતિ અને સસરા ઘેર આવ્યા. અન્યમનસ્ક હોવાને કારણે તેણે ભાતને ખદલે રાઇતુ પીરસ્યુ તેનું કારણુ સસરા જાણી ગયા. તે સ્ત્રીને નટમાં આસક્ત થયેલ્લી માનીને પતિએ ખૂબ જ માર માર્યાં અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ૧૫૫ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–“માહિહિં-માળિયો' સમાધિગ અથત ધર્મધ્યાનથી “મા-અણ' શ્રેષ્ઠ પુરૂષ જ “તાહિં–રામિડ સ્ત્રિની સાથે “વંથલં-સંતત્તમ' પરિચય “કુવંતિ-નિત્ત” કરે છે, “તા-તમાકૂ' તે કારણે “મામvie સાધુ “ગથfuઆત્મહતા' પોતાના હિત માટે “ળિગાગો-સંનિષા સ્વિાના સ્થાનમાં “સતિસંન્તિ’ જતા નથી. ૧૬ સૂત્રાર્થ–જેઓ સમાધિયોગથી ભ્રષ્ટ છે–શિથિલાચારી છે, તેઓ જ સ્ત્રીઓની સાથે પરિચય કરે છે. આ વાતને બરાબર સમજી લઈને આત્મહિતા સાધવાની અભિલાષા રાખનાર પ્રમાણે સ્ત્રીના નિવાસસ્થાનમાં જવું જોઈએ નહી ૧૬ ટીકાથ–સમાધિ એટલે ધર્મધ્યાન. સમાધિને માટે મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને સમાધિયોગ કહે છે. જેઓ સમાધિગથી ભ્રષ્ટ છે, એટલે કે જેઓ શિથિલાચારી છે, તેઓ જ સ્ત્રીઓને સમાગમ સેવે છે. એવા પુરૂષો સમાધિગ (ધર્મધ્યાન) માં ચિત્ત પરવી શકતા નથી, તે કારણે તેમને પથભ્રષ્ટ (મેક્ષમાર્ગથી દૂર ફેંકાયેલા) કહી શકાય છે. શ્રમણે કદી પણ સ્ત્રિઓના નિવાસસ્થાનમાં જવું જોઈએ નહીં અને તેમને સંપર્ક સેવ જોઈએ નહીં. તેણે એ વાતને મનમાં વિશ્વાસપૂર્વક અવધારણ કરવી જોઈએ કે સ્ત્રિઓને સમાગમ નહીં કરવાથી જ પિતાના આત્માનું કલ્યાણ સાધી શકાશે. આ વાતને અંતઃકરણમાં કેતરી લઈને મોક્ષાભિલાષી સંત પુરૂષો સ્ત્રીઓના સંસર્ગને ત્યાગ કરે છે, તેમની સાથે વાર્તાલાપ પણ કરતા નથી અને તેમનાં નિવાસસ્થાનોમાં પ્રવેશ પણ કરતા નથી. આ પ્રકારે તેઓ સ્ત્રીના સંપર્કને સંપૂર્ણતઃ ત્યાગ કરે છે. ૧દા સિઓની સાથે પરિચય કરવાથી સાધુઓનું પણ પતન થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન થઈ ચૂકયું. હવે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે “શું દીક્ષા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ અંગીકાર કર્યા બાદ પણ કઈ સાધુ સ્ત્રીસંપર્ક કરે છે ખરે? શું કેઈએ કર્યો છે ખરે? શું કઈ કરશે ખરાં?? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “વ ઉનાડું' ઇત્યાદિ– શબ્દાર્થ- a gો-શવ પર ઘણા લેકે “frerશું આવનાળ ગાદૂર ઘેરથી નીકળીને અર્થાત્ પ્રવ્રજીત થઈને પણ ‘મિસીમાવં પ્રસ્થા-નિશીમાવં પ્રસ્તુત મિશ્રમાર્ગ અર્થાત્ કંઈક ગૃહસ્થ અને કંઈક સાધુના આચારને સ્વીકાર કરી લે છે, “પુરમામેર પવત-ઈમામેર પ્રવત્તિ અને તેઓ કહે છે કે અમે જે માર્ગનું અનુષ્ઠાન કર્યું છે, તે માર્ગ જ મોક્ષના માર્ગ છે. “વાયાવહિયં યુરીકા-પારાવોચે રીઢાના કુશીલેને વચનમાં જ શુરવીરપણું છે. અનુષ્ઠાનમાં નહીં. ૧ સૂત્રાર્થઘણા લોક ગૃહને ત્યાગ કરીને મિશ્રવ્યવહારરૂપ મિશ્રીભાવથી યુક્ત થતા હોય છે, એટલે કે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાધુ અને ગૃહસ્થના મિશ્રિત વ્યવહાર આચરતા હોય છે. તેઓ એ દા કરે છે કે અમે જે માર્ગને અનુસરી રહ્યા છીએ, તે માર્ગનું અનુસરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ કુશીલ માણસો વાણઘેરા જ હોય છે–તેઓ કર્મમાં (ક્રિયામાંઆચરણમાં) શૂર હોતા નથી. જેના ટીકાર્થ–ઘણા લેકે ઘરને ત્યાગ કરીને એટલે કે દીક્ષા અંગીકાર કરીને સાધુ અને ગૃહસ્થના જેવું–બનેને મિશ્રિત વ્યવહાર જેવું આચરણ કરે છે–તેઓ કેટલીક સાધુની ક્રિયાઓનું પાલન કરે છે અને તેમની કેટલીક ક્રિયાએ ગૃહસ્થના જેવી જ હોય છે. તેથી તેઓ પૂરા સાધુ પણ નથી અને પૂરા ગૃહસ્થ પણ નથી, પરંતુ બન્નેની મધ્યના માર્ગને અપનાવે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે અમે જે કહીએ છીએ અથવા કરીએ છીએ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ એજ મોક્ષને માર્ગ છે. પરંતુ કુશીલ પુરુષ વાણઘેર જ હેય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં શૂરા દેતા નથી. - પાંચ પ્રકારના શિથિલાચારીએ કહ્યા છે.–(૧) અવસ, (૨) પાર્શ્વસ્થ (૩) સંસક્ત, (૪) યથાછિન્દ અને (૫) કુશીલ. તે શિથિલાચારીઓ બોલવામાં જ શૂરા હોય છે, ધાર્મિક અનુષ્ઠાને આચરવાના સામર્થ્યથી તેઓ રહિત હોય છે. તેઓ જે માર્ગને અનુસરતા હોય છે તે માર્ગને પિતાના આચાણ માર્ગનેન્જ સંયમ અને મોક્ષને માર્ગ કહે છે. તેઓ માત્ર બોલવામાં જ શૂરા હોય છે, કર્તવ્યમાં શૂરા હોતા નથી. ત્રદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતગૌરવની જાળમાં ફસાયેલા તે શિથિલાચારી કુશીના અન્તરમાં સદનુષ્ઠાન દ્વારા જનિત વીર્ય (સામર્થ્ય)ને સદ્ભાવ જ હેતું નથી. તે દ્રવ્યલિગધારી સાધુએ નામના જ સાધુ છે, સંયમનું આચરણ ન કરવાને કારણે ખરી રીતે તે તેમને સાધુ કહી શકાય જ નહીં. છેલછા શબ્દાર્થ-gિ -fપરિતે કુશીલ પુરૂષ સભામાં “યુદ્ધ વાત શુદ્ધતિ પિતાને શુદ્ધ કહે છે. “બહુ-”િ પરંતુ “હાસંમિલિ ' એકાન્તમાં “દુરઉં જ ” પાપાચરણ કરે છે. “તાવિ-તથાવિરા એવાઓને અંગચેષ્ટાને જાણવાવાળો પુરૂષ “જ્ઞાતિ-જાતિ' જાણી લે છે કે-નાડો મારચંતિ-માયાવી માઠોડમતિ' તે માયાવી અને મહાશઠ છે. ૧૮ સૂત્રાર્થ–તે શિથિલ ચારીઓ પરિષદમાં લોકોના સમૂહમાં એવું કહે છે કે અમે વિશુદ્ધ છીએ, પરંતુ તેઓ એકાન્તમાં દુષ્કર્મનું સેવન કરતા હોય છે. પરંતુ અંગચેષ્ટા આદિ દ્વારા અન્યના અતરંગને જાણવામાં નિપુણ હોય એવા ચતુર પુરુષો તે એ વાતને બરાબર જાણી જાય છે કે આ લેકે માયાવી (કપટી) અને મહાશઠ છે. ૧૮ ટીકાઈ–વાણીશૂરા તે કુશીલ સાધુઓ પિતાના ચારિત્રને અને અનુ. કાનને વિશુદ્ધ જાહેર કરે છે-તેઓ વિશુદ્ધ હવાને દંભ કરે છે, પરંતુ તેઓ એકાન્તમાં કુકર્મોનું સેવન કરે છે, એટલે કે જાહેરમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ તે તેઓ લેકેને ઉત્કૃષ્ટ આચારની શિક્ષા આપે છે. પરંતું તેઓ પિતે જ એકાન્તમાં અસંયમમય આચરણ કરે છે. ભલે, તેઓ આ પ્રકારે તેમનાં દુષ્કૃત્યને છુપાવતા હોય, પરંતુ ચતુર પુરુષોથી તેમના દુષ્ક અજ્ઞાત રહેતાં નથી. જે માણસને તેની ચેષ્ટાઓ દ્વારા પારખી શકવાને સમર્થ હોય છે. તથા જેઓ સંયતેના આચારના જાણકાર હોય છે, તેઓ તેમને સાચા સ્વરૂપમાં ઓળખી જાય છે. અથવા સવજ્ઞ તીર્થકરી તો તેમનાં તે દુષ્કૃત્યોને જાણે જ છે, કારણ કે અન્યના મનોભાને પણ તેઓ જાણી શકવાને સમર્થ છે. કહ્યું પણ છે કે–“મારાથિિા ” ઈત્યાદિ– આકારથી, સકેતથી, ચાલથી, ચેષ્ટાથી, બેલીથી, તથા મુખના વિકારથી અંતઃકરણની વાતને પણ જાણી શકાય છે, જે આકાર, ચેષ્ટા આદિ દ્વારા આ લેકના ચતર મનુષ્ય અન્યની ચિત્તવૃત્તિને જાણ લે છે, તે સમસ્ત પદાર્થોને હસ્તામલક (હાથમાં રહેલા આમળાની જેમ) જોઈ શકનારા મહા પરષો-સર્વજ્ઞ કેવલીઓને માટે તે અન્યના મનેભાને જાણ લેવામાં શી મુશ્કેલી હોઈ શકે? તેઓ તે એ વાતને અવશ્ય જાણી શકે છે કે આ પુરુષ સદાચારી છે કે માયાચારી (કપટશીલ) છે. ભલે તે માયાચારી પુરૂષ એમ માનતે. હોય કે મારાં કુકર્મોને કઈ જાણતું નથી, પરંતુ જ્ઞાની પુરૂષ અથવા સર્વજ્ઞ કેવલી ભગવાને તે તેમની માયાવિતા અને શઠતાને જાણતા જ હોય છે ૧૮ શબ્દાર્થ–“aછે-: અજ્ઞાની જીવ “ સુરજ-ચં સુત્તમ પિતાના દુષ્કૃત્ય-પાપને “ર વર- કાતિ” પ્રગટ કરતા નથી. “યાદોર-ગાવિષ્ટ શક્તિ જ્યારે બીજો કે તેને તેનું પાપકૃત્ય બતાવવાની પ્રેરણા કરે છે. ત્યારે પણ -wવારા તે પિતાના વખાણ જ કરવા લાગી જાય છે. “વેચાણવીછું મા જાણીવેનુવારિ મા જાપ' તું મિથુનની ઈચ્છા ન કર એ પ્રમાણે આચાર્ય આદિ દ્વારા “મુનો વોન્નતો-મૂળો નોઘમ વારંવાર કહેવામાં આવેથી - શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ તે કુશીલ શિષ્ય “નિઝા- રાત' ગ્લાન બની જાય છે. અર્થાત્ દુઃખી બની જાય છે. ૧૯ સૂત્રાર્થ-અજ્ઞાની જ જાતે જ પિતાના પાપને પ્રકટ કરતા નથી. બીજા કે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે તે પણ તેઓ પોતાના દેશોના સ્વીકાર જ કરતા નથી, પરંતુ પિતાની પ્રશંસા જ કર્યા કરે છે. આચાર્ય દ્વારા મૈથુન સેવન ન કરવાને ઉપદેશ આપવામાં આવે અને સ્ત્રીના સંપર્કને પરિત્યાગ કરવાની પ્રેરણા ફરી ફરીને આપવામાં આવે, ત્યારે તેઓ ગ્લાનિ (વિષાદ) અનુભવે છે. ૧લા ટીકાથ-અજ્ઞાની જીવો પિતાનાં દુષ્કૃત્યને પિતાની જાતે પ્રકટ કરતાં જ નથી, પરંતુ જ્યારે તેઓને કોઈ દુષ્કૃત્યે પ્રકટ કરવાને માટે સમજાવે છે, ત્યારે પણ તેઓ તેને સ્વીકાર જ કરતા નથી, ઊલટાં ખરી બેટી વાત કહીને પિતાના દુશ્મ (પાપ)ને છુપાવવાને જ પ્રયત્ન કરે છે. જ્યારે ગુરૂ દ્વારા તેને મૈથુન સેવન ન કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તે વારે વારે ગ્લાનિને અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યલિંગી (માત્ર સાધુને વેષ ધારણ કરનાર પણ સાધુના આચારોનું પાલન ન કરનાર) સાધુ જાતે પિતાના પાપને પ્રકટ કરતો નથી. જે કઈ તેના દુકૃત્ય વિષે પ્રશ્ન પૂછે છે, તો તે આમલાઘા જ કરે છે. જ્યારે આચાર્ય આદિ દ્વારા તેને બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવે છે, ત્યારે તે ઉદાસ થઈ જાય છે, તેને એવી શિખામણ પણ ગમતી નથી. ૧ શબ્દાર્થ–સ્થીવોકેતુ-ત્રીજોવુ ખ્રિના પાલન કરવામાં “ગોષિચા વિ-વિતા કવિ' વ્યવસ્થિત હોવા છતાં પણ “પુરિયા-પુજા જે પુરૂષ “થિ. વેલેન્ના-શ્રાવેલ્સ સ્ત્રિ દ્વારા થવાવાળા વેદને જાણવાવાળા હોવા છતાં પણ “નામતિ-જ્ઞાતકવિતા અન્ને-કઈ કઈ તે બુદ્ધિયુક્ત હવા છતાં પણુ-નાળું વાં વાસંતિ-નાળાં વરાગુજરાતિ' સ્ત્રીને અધીન થઈ જાય છે. ૨૦ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–જે પુરૂષો સ્ત્રીનું પાલન-પોષણ કરી ચુક્યા છે, અને તે કારણે જેઓ સ્ત્રીવેદના ખેડને જાણી ચુક્યા છે એટલે કે ભેગેને ભેગવી ચુકવાને કારણે જે સ્ત્રીસંપર્કજન્ય દુઃખને અનુભવ કરી ચુક્યા છે, અને જેઓ પ્રજ્ઞાથી સંપન્ન છે, એવા પુરૂષોમાંથી પણ કોઈ કઈ પુરૂષો સ્ત્રીઓને અધીન થઈ જાય છે. ૨૦ ટીકાથ– જેઓ સ્ત્રીનું પિષણ કરવાને માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુક્યા છે, જે એ સ્ત્રીસંપર્કના કટુ ફળો ભેગવી ચુક્યા છે, જેમાં સ્ત્રીઓના વેદમાં નિપુણ છે-સ્ત્રીઓમાં આસકત થવાથી કેવાં કેવાં દુઃખ અનુભવવા પડે છે તેને જેમણે અનુભવ કરી લીધું છે, તથા જેઓ ઓલ્પનિકી બુદ્ધિથી યુક્ત હોય છે, એવાં કઈ કઈ પુરૂષ પણ મેહાન્ડ થઈને સ્ત્રીઓમાં આસક્ત થતા હોય છે. આ રીતે સ્ત્રીના મેહમાં ફસાયેલા તે પુરૂષ તેના ગુલામ બની જઈને તેની એકેએક આજ્ઞાનું પાલન કરે છે. તેઓ સારા નરસાને વિવેક ગુમાવી બેસે છે સ્ત્રીના સંપર્કને કારણે તેની બુદ્ધિ જ નષ્ટ થઈ જાય છે. વિષનું ભક્ષણ કરનાર માણસ તે મૃત્યુ પ્રાપ્ત કરે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થનાર માણસ તેના દર્શન માત્રથી જ મૂઢ બની જાય છે કહ્યું છે કે – જ્ઞદ્ધિશો' ઇત્યાદિ– વિષનું ભક્ષણ કરવાથી અને ધનની પ્રાપ્તિ થવાથી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે કે માણસ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે, પરંતુ સ્ત્રીની સાથે અનુરાગયુક્ત વાર્તાલાપ કરવા માત્રથી જ તે તેને અધીન થઈ જાય છે. વળી એવું કહ્યું છે કે-“uતા નિત” ઈત્યાદિ ચિઓ પિતાનો સ્વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રહે છે. તે અન્યને પિતાના પ્રત્યે વિશ્વાસ રાખવાને પ્રેરે છે, પણ પોતે કેઈને વિશ્વાસ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ રાખતી નથી. તેથી કુળવાન અને શીલવાન પુરૂષએ તેને મશાનઘટિકા સમાન ગણીને તેને ત્યાગ કર જોઈ એ. (ઉમશાનમાં પડેલા માટીના જળપત્રને જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ વિણા એને પણ ત્યાગ કર જોઈએ) સિઓને સ્વભાવ કેવો હોય છે, તે લૌકિક શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. સ્ત્રીચરિતને સમજવું ઘણું જ મુશ્કેલ હોય છે. કહ્યું પણ છે કે “હૃાવત્ વાઘ” ઈત્યાદિ સિનું સઘળું નિરાળું જ હોય છે. તેમના મનમાં કંઈક હોય છે, અને તેમની વાણીમાં બીજુ જ હોય છે, અને તેમની ક્રિયામાં વળી ત્રીજું જ કઈ હોય છે. એટલે કે તેમનાં મનના વિચારે, વાણી અને કાર્યમાં એકરૂપતા હેતી નથી. તેમની આગળ કંઈક હોય છે, તે પાછળ બીજુ કંઈક જ હોય છે. તે અમુક વસ્તુને કે માણસને પિતાને ગણાવે છે પણ મનમાં તે અન્યને જ પિતાને ગણતી હોય છે. તે કારણે સ્ત્રીચરિતને તાગ મેળવે ઘણે જ દુર્ગમ ગણાય છે. પરવા સ્ત્રીસંપર્કનું કેવું ફળ ભેગવવું પડે છે, તે તે શાસ્ત્રોમાંથી જ જાણી શકાય છે, પરંતુ લેકમાં પણ તેનું ફલ અતિ દુઃખજનક જ હોય છે, તે વાતનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે.– હૃથ” ઈત્યાદિ– શબ્દાર્થ –“વિ હૃવારકા-કવિ હૃપા છે આ જગતમાં સ્ત્રીની સાથે સંબંધ તે હાથ અને પગને કપાવી નાખવા માટે હોય છે. “દુવા–અથવા' અગર “gaષરતે-દ્ધમાં ફોરવર્તન ચામડા અને માંયને કાતરવા લાયક દંડને યોગ્ય બને છે. અને તેયgifમતાવળ - તેનામરાજનાનિ' અથવા અગ્નિથી બાળવાને એગ્ય બને છે. “-” અને afછા લારવિણ રું-તક્ષા ક્ષધિનાને તેના અંગનું છેદન કરીને તેના ઉપર મીઠું ભભરાવારૂપ દડને એગ્ય બને છે. ૨૧ સૂત્રાર્થ—આ લેકમાં સ્ત્રીસંગમ કરનાર લેના હાથ, પગ આદિ અંગે કાપી નાખવામાં આવે છે અથવા ચામડી અને માંસ કાપવામાં આવે છે. પરસ્ત્રી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાથે કામલેગ સેવનારને ક્યારેક જીવતા બાળી નાખે છે, અથવા તેમની ચામડી કાપીને તેના પર મીઠું છાંટવામાં આવે છે. ૨૧ ટીકાથ–પરસ્ત્રીની સાથે સંભોગ કરનાર પુરુષના હાથ, પગ આદિ અને છેકી નાખવાની સજા કે દ્વારા કરાય છે. એવા પુરુષની ચામડી ઉતારી નાખવામાં આવે છે અને તેના શરીરને છેદીને માંસને બહાર કાઢવામાં આવે છે. રાજ્યના અમલદારો તેને જીવતે બાળી દેવાની સજા પણ કરે છે, અથવા તેની ચામડી ઉતરાડીને તેના ઉપર લવણ ભભરાવીને તેને ખૂબ જ પીડા પહોંચાડવામાં આવે છે. આ લેકમાં એવું તે અનેકવાર જોવામાં આવે છે કે પરસ્ત્રીને ઉપભેગ કરનાર પુરુષને લેક જ કડક શિક્ષા કરતા હોય છે. તે સ્ત્રીનાં સગાસંબંધીઓ તે કામાંધ પુરુષને પકડીને સારી રીતે મારપીટ કરે છે ઉશ્કેરાટને કારણે તેને હાથ, પગ કાપી નાખે છે અથવા તેની ચામડી ઉતરડી નાખીને શરીર પર મીઠું ભભરાવે છે. રાજપુરુષો પણ તે કામાન્ધ પુરુષને કડકમાં કડક સજા કરે છે, કઈ કઈવાર તે તે પાસ્ત્રીગામીને જીવતા બાળી દે છે. આ બધા દંડ આલેકના છે. પરલેકમાં પણ તેને દુઃખ જ ભેગવવું પડે છે. નરકગતિ પામીને તેને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તે બાબત તે શામાંથી જાણી લેવી જોઈએ. તેથી આત્મહિતની અભિલાષા રાખનાર પુરુષ સ્ત્રીના સંપર્કને તે સર્વથા પરિત્યાગ જ કરવો જોઈએ પર શબ્દાર્થ–બજાવંતરા–પરંતHઇ પાપી પુરુષ “તિ-તિ' આ જગતમાં “જumત્તાતરં-જર્જરાણિarછે” કાન અને નાકનું છેદન તથા “ઝાળ તિવિજવંતિ-જ8છે રિતિક્ષને કંઠ કહેતા ગળાનું છેદન સહન કરી લે છે. “વા વિંતિ-નર વરે પરંતુ તેઓ એવું નથી કહેતા કે “કુળ ઈતિ-7 પુનઃ રિવ્યામ તિ' હવેથી હું ફરી પાપ નહીં કરું. પારા સૂત્રાર્થ–મૈથુનસેવન કરનારા પાપી કે આ લોકમાં કાન, નાક અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગળાનું છેદન સહન કરી લે છે, પરંતુ “ફરી એવાં પાપકર્મો હું નહીં કરું,” એવું કહેતા નથી. મારા ટીકર્થ–પાપી લોકે (કામાગ્નિથી તપ્ત કામાન્ય પુરુષો) આ લેકમાં ગમે તેવાં કણો સહન કરી લે છે–તેમના કાન, નાક આદિ છેરવામાં આવે અથવા તેમનું ગળું કાપી નાખવામાં આવે, તે પણ સહન કરી લે છે, પરંતુ હું હવે કદી પણ આવું પાપકર્મ નહીં કરું,' એવું વચન ઉચ્ચારતા નથી આ લેક અને પરલોક સંબંધી યાતનાઓને અનુભવ કરવા છતાં પણ કામા માણસે અબ્રહ્મના સેવનરૂપ દુકૃત્યથી નિવૃત્ત થતા નથી. પાપી પુરુષો કાન, નાક આદિ અંગેના છેદનથી સહવી પડતી વેદના સહન કરવાનું પસન્દ કરે છે, પણ પાપકર્મોથી નિવૃત્ત થવાનું પસન્દ કરતા નથી. આ વાત કેવી આશ્ચર્યજનક છે! મહામહનું કેવું સામ્રાજ્ય વ્યાપેલું છે ! પરરા શબ્દાર્થ‘વં-gવ’ આ રીતે “કુસં-શુતમ સાંભળ્યું છે. અર્થાત સ્ટિને સંપર્ક મહાદેષાવહ છે, તેમ મેં સાંભળ્યું છે. તથા “gri-ગાં કંઈ કેઈનું “ સુણાચ-ગાથાત” સમ્યક્ કથન છે. કે “તા–તાર સ્ત્રીઓ બgi દત્તા વિ-gવમુવા નિ’ હવે પછી આમ કરીશ નહીં એવું કહે છે. “ગાઅથવા તે “ળા વરિ-ર્મળા સાર્વત્તિ” એ કથનથી જદી જ રીતનું આચરણ કરે છે. રક્ષા સૂત્રાર્થ—અમે એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓને સંપર્ક મહાન દેષના કારણ રૂપ બને છે. કેઈ કઈ સ્ત્રિઓ એવું કહે છે કે “હવેથી હું એવું દુકૃત્ય નહીં કરું, પરંતુ એવું વચન આપ્યા બાદ પણ તેઓ વિપરીત આચરણ જ કરતી રહે છે. ૨૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–સ્ત્રિઓનો સમ્પર્ક આ લેક અને પરલેકમાં દુઃખજનક થઈ પડે છે, એવું અમે શામાંથી ગુરુ આદિ મહાપુરુષોને મુખે શ્રવણ કર્યું છે. કેઈ કેઈ લેકે પણ એવું જ કહે છે, અને કામશાસ્ત્રમાં પણ એવું જ કહ્યું છે કે સ્ત્રિઓ સ્વભાવે ચંચળ, દુઃખદાયિની અને કપટકારિણી હોય છે. હવેથી ફરી કદી પણ દુકૃત્ય નહીં કરું.” એવું વચન આપીને તુરત જ વચન ભંગ કરતાં તે સંકેચ અનુભવતી નથી–ફરીથી એજ દુષ્કૃત્ય આચરવા લાગી જાય છે. અથવા એવી દુરાચારી સ્ત્રી પતિ દ્વારા જે શિક્ષા કરવામાં આવે તે સ્વીકારી લઈને, પતિને દ્રોહ કરવાનું ચાલુ જ રાખે છે. જેવી રીતે દર્પણની અંદર દેખાતાં મુખના પ્રતિબિંબને પકડી શકાતું નથી, એજ પ્રમાણે સ્ત્રીના હૃદયને (મનેભાને) જાણું શકાતા નથી. સિઓના મનોભાવો ગિરિમાર્ગને સમાન વિષમ હોય છે. તેનું ચિત્ત કમલપત્ર પર રહેલા જળબિન્દુના સમાન ચંચળ હોય છે. તે કદી એક જ વસ્તુમાં સ્થિર રહેતું નથી. અધિક શું કહું ! સ્ત્રી વિષલતા સમાન દેષયુક્ત હોય છે. કામશાસ્ત્રમાં પણ સ્ત્રિઓ વિષે એવું કહ્યું છે કે “સુહ્ય ચ ચદૈવ વવ ચાત્તત' ઈત્યાદિ “જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબિત મુખ દુગા હોય છે, એ જ પ્રમાણે સ્ત્રિ એનું હૃદય પણ દુર્વાહ્ય હોય છે, તેમના મનેભા પર્વતીય માર્ગના સમાન વિષમ હોય છે, તેથી તે ભાવોને સમજવાનું દુષ્કર બની જાય છે. તેનું ચિત્ત કમલપત્ર પર સ્થિત જલન સમાન તરલ (ચંચળ) હોય છે, તેથી તે એક જ સ્થાન પર સ્થિર રહેતું નથી. તેથી જ નારીઓને સમાગમ સંયમી પુરુષોને માટે ષોથી યુક્ત વિષલતા સમાન સમજ. ૨૩ | શબ્દાર્થ “મન-' સ્ત્રિ મનથી “અનં-અન્ય” બીજે જ રિતિ - રિચરિત’ વિચારે છે. “Tચા-વરણા વચનથી “ગ-નં-ગ” બીજુ જ કહે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૨ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ છે “જમ્મુના નં -ળા ગ7' તથા કર્મથી બીજુ જ કરે છે. ‘તાતમા તે કારણે “વહુમાયમો રિથો -વહુમાયા : જ્ઞાત્યા નેિ અધિક માયાવી સમજીને “ fq-fમક્ષુ' મુનિએ “ સ-ર અધીર તેઓમાં વિશ્વાસ ન કરે. ૨૪ સત્રાર્થ – સ્ત્રી મનમાં કોઈ એક પ્રકારનો વિચાર કરતી હોય છે. વચન દ્વારા જ જ બોલતી હોય છે. એને કાયા દ્વારા વળી અન્ય જ કોઈ કાર્ય કરતી હોય છે! આ પ્રકારે સ્ત્રીઓ માયાચારિણી હોવાથી મુનિએ તેમને વિશ્વાસ રાખવો જોઈએ નહીં. ૨૪ ટીકાર્થ–-સ્ત્રી તેના પાતાલ જેવા ગંભીર મનમાં કંઈ જુદું જ વાણીથી વિપરીત) વિચારતી હોય છે, માત્ર સાંભળવામાં મધુર લાગે પણ જેને વિપાક ભયંકર હોય એવું જુદું જ વિચારોથી વિપરીત) તે બોલતી હોય છે, અને વાણું અને વિચારોથી જુદું પડે એવું કંઈક કરતી હોય છે. આ રીતે તેના વિચારો, વાણી અને કાર્યોમાં એકરૂપતા દેતી નથી. તે મનમાં જેવું વિચારે છે તેવું કહેવાને બદલે જુદું જ કંઈક કહે છે. વળી તે મનમાં જેવું વિચારે છે અથવા વાથી જેવું કહે છે, તેના કરતાં જુદા જ પ્રકારનું આચરણ કરે છે. આ પ્રકારનું સ્ત્રિઓનું વર્તન હેય છે. તે કારણે સ્ત્રિયોને માયાચારિણી કહી છે. તેથી મુનિએ સ્ત્રિઓને માયાચારિણી સમજીને તેમના પર બિલકુલ શ્રદ્ધા રાખવી જોઈએ નહીં. ૨૪ શબ્દાર્થ –‘કુવરૃ-તુતિઃ યુવાવસ્થાવાળી કોઈ સ્ત્રી “વિનિત્તરંજાવ. ofજ પરિહરા–વિજિત્રાઢા વસ્ત્રાદિ ધાર’ ચિત્ર વિચિત્ર અલંકાર અને વસ્ત્રો પહેરીને શ્રમણની પાસે આવીને “મળે તૂવા - અમળ મૂત્' સાધુને કહે કે- મચંતા-દે મચત્રાતઃ હે ભયથી રક્ષણ કરનાર સાધે! “મટું વિતા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ અ વિલા' હું હવે ગૃડ ખ'ધનથી વિરક્ત થઈને ‘લ-ક્ષમ’સયમનુ ‘રŔિ-ગાગ્યેિ’ આચરણ કરીશ. ↑-ગમમ્યમ્' મને આપ ધમમાલ -ધર્મમારી ધના ઉપદેશ કરે. ઘરપા સૂત્રા—કદાચ કોઈ નવયૌવના સ્ત્રી વિવિધ વસ્ર અલકારા ધારણ કરીને સાધુની પાસે આવીને એવી વિનંતી કરે કે હે સંસારભયથી રક્ષણ કરનારા મુનિ ! હુ. સ*સારથી વિરક્ત થઈ ગઈ છું. હું સયમની આરાધના કરીશ. આપ ને ધર્મોપદેશ કરે' તે પશુ સાધુએ તેનાં વચનામાં શ્રદ્ધા મૂકવી જોઈએ નહી. ટીકા –કાઇ નવયૌવના સ્ત્રી વિવિધ આભૂષણેા તથા સુંદર વસ્ત્રો વડે બનીઠનીને સાધુની સમીપે આવે અને કપટપૂર્ણાંક આ પ્રકારનાં વચના મેલે કે ‘મને આ સસાર પર વૈરાગ્ય આવી ગયેા છે, મારા પતિ મારી સાથે પ્રતિકૂળ આચરણુ કરે છે. તેથી આ સ'સારના મેહમાયાના ત્યાગ કરીને સયમ ગ્રહણ કરવાને મે નિશ્ચય કર્યો છે, હું સ ́સારભયથી રક્ષણુ કરનારા મુનિ! મને ચારિત્ર ધર્મના ઉપદેશ દે. આ સંસાર ભયાનક છે, તેમાંથી મને મચાવે,’અ પ્રકારના વચન ભલે તે ખેલતી હાય, પરન્તુ તે વચનાને તેથી માયાજાળરૂપે સમજીને સાધુએ તેના વિશ્વાસ કરવા જોઇએ નહી. આ પ્રકારનાં વચના તે માત્ર કહેવાનાં જ હોય છે-તેમાં વાસ્તવિકતા હાતી નથી. ારપાા શબ્દા -‘ટુ-ગ્રંથવા' ઉપર્યુકત કથન પછી ‘સાવિયા વાળ-શ્રાનિજા પ્રયાટ્રેન' શ્રાવિકા હાવાના બહાનાથી સ્ત્રી સાધુની સમીપમાં આવે છે. સમ નાળ-શ્રામળાનાં' શ્રમણેાને મસિ સાન્નિળી-બ્રામા ગ્રાŕમળી” હું... સાધ મિથી છુ.. એવુ કહીને પણ તે સાધુની પાસે આવે છે. 'ના વોર્ ચથા ઉપડ્યોત્તિ:' જેમ અગ્નિની પાસે ‘તુકુંમે-નુક્રમ' લાખના ઘા પીગળ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ જાય છે. એ જ પ્રમાણે ‘વિન્દૂ-વિદ્યાર્’ વિદ્વાન્ પુરૂષ ‘સંવલે-સંવાલે' સ્રિયાના સંપર્ક માં વિશૌન-fનીફેસ' શીતલવિહારી થઈ જાય છે. અર્થાત્ જેમ અગ્નિના સંપર્કથી લાખ ઓગળી જાય છે. એજ પ્રમાણે સ્ત્રી સંપ થી સાધુ પણ ભ્રષ્ટ થઈ જાય છે. ।। ૨૬॥ સૂત્રા અથવા કોઈ સ્રી શ્રાવિકા હૈાવાનું બહાનું કાઢીને સાધુની પાસે આવે છે. તે સાધુને કહે છે કે હુ' આપની સામિ`ણી છું.' આ તે તેની કપટંજાળ જ ડાય છે. જેવી રીતે અગ્નિની પાસે પડેલે લાખનેા ઘટા ઓગળી જાય છે, એજ પ્રમાણે સ્ત્રીના સપર્કથી સાધુ શિથિલાચારીખની જાય છે અને આલેક અને પરલેાકમાં દુઃખાના અનુભવ કરે છે. ૨૬૫ ટીકા”—અથવા—‘હું શ્રાવિકા છુ'' એવુ' મહાનું કાઢીને કોઇ સ્ત્રી કપટપૂર્ણાંક સાધુની પાસે આવે છે. તે સાધુની સામ ી (સમાન ધમ વાળી) અનીને કપટથી સાધુને ભ્રષ્ટ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સ્ત્રિઓના સપર્ક સાધુને માટે ઘેર અનનુ કારણ અને છે. સ્ત્રીના સપને લીધે સાધુના તપ, સપ્ત આદિ એકાએક નષ્ટ જ થઈ જાય છે. હું પણુ છે કે‘તજ્ઞાન’ ત્યાદિ ‘જ્ઞાન, વિજ્ઞાન, તપ, સયમ આદિ વસ્તુએ કે જે તેણે (સાધુએ) અત્યન્ત શ્રમ અને દીર્ઘકાલીન સાધના દ્વારા પ્રાપ્ત કરેલ હાય છે, તે બધુ` સ્ત્રીના સંસ`માં આવતાં જ એકદમ નષ્ટ થઈ જાય છે.’ સ્ત્રીના સમાગમમાં આવવાથી સાધુતુ` કેવી રીતે પતન થાય છે. સ્રીસમાગમ સાધુને માટે અનનુ કારણુ કેવી રીતે ખને છે તે સૂત્રકાર દૃષ્ટાન્તદ્વારા સમજાવે છે-જેવી રીતે અગ્નિની સમીપમાં મૂકેલે લાખના ઘડા પીગળીને નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે શાસ્ત્રજ્ઞ મુનિ પણ સ્રીના સપર્કને લીધે શિથિલાચારી થઈ જાય છે. કહ્યું પણ છે કે-‘તન્નાઽારણમા' ઇત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પ્રજવલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સમાન છે. તેથી બુદ્ધિમાન પુરુષે ઘી અને અગ્નિને એક જ જગ્યાએ એકઠાં થવા દેવા જોઈએ નહીં” પારદા સ્ત્રીની સમીપતાને કારણે ઉદ્ભવતા ને પ્રકટ કરીને હવે સૂત્રકાર તેના દુઃખદ પરિણામે પ્રકટ કરે છે– તુમે' ઈત્યાદિ શબ્દાર્થ – “કોફ૩૩ કે ૪તુjમે-૩યોતિરુપૂતો નુકંમ:” જેમ અગ્નિથી સ્પર્શાવેલ લાખનો ઘડે “બાપુfમત્તે બારમુકા-બાથમિરતો નારામુપાતિ જદિથી તપીને નાશ પામે છે “પર્વ-ઇશ્વમ્' એજ રીતે “થિથાપિં-ત્રીમ સ્ત્રિયોના “સંવાળ-સંવાનિ સહવાસથી “ગાર-ગરનાર' અનગાર-સાધુ “નામુવચંતિ-નારાનું ચારિત્ર' નાશ પામે છે. અર્થાત્ ચરિત્રથી પતિત થઈ જાય છે. જે ૨૭ . સૂવાથ–અગ્નિને સ્પર્શ પામતે લાખને ઘડે તપીને થોડી જ વારમાં વિનષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે સ્ત્રિઓના સહવાસથી સાધુઓને પણ વિનાશ જ થઈ જાય છે તેઓ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે. ર૭ા ટીકાર્થ-લાખના ઘડાને અગ્નિને સ્પર્શ થાય એવી રીતે રાખવામાં આવે, તે તે એકદમ તપી જઈને-પીગળી જઈને વિનષ્ટ થઈ જાય છે. એજ પ્રમાણે જે અણગાર સ્ત્રીઓનો સંપર્ક રાખે છે, અથવા તેમને સહવાસ કરે છે, તે પણ વિનષ્ટ જ થઈ જાય છે. એટલે કે તે અણગાર કઠણ એવા સંયમને ત્યાગ કરીને શિથિલાચારી બની જાય છે, અથવા સંયમના માર્ગેથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે અગ્નિને સ્પર્શ લાખના ઘડાના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ વિનાશનું કારણ બને, એ જ પ્રમાણે સ્ત્રીસંપર્ક સાધુના વિનાશનું કારણ બને છે. તેથી આત્મહિત ચાહતા સાધુએ સ્ત્રીના સંપર્કને સર્વથા ત્યાગ કરે જોઈએ. ર૭ા શબ્દાર્થ–“a-pી કેઈ પણ સાધુ વાં- નું પાપજનક - ક્રમ કમ “કુવંતિ-કૃતિ’ કરે છે. “પુટ્ટા-gre: બીજાઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે “garg-gવમાદુ એવું કહે છે. “હું- ' “Hવં રે પિત્તિ-પાઉં રોમીતિ’ પાપ કર્મ કરતો નથી. ઘણા-ઘણા” આ સ્ત્રી “મમમને મારા કarફળીન–શાદિનીતિ બાલ્યાવસ્થાથી જ મારા ખેાળામાં સુવે છે. અર્થાત્ મારી દીકરી જેવી છે. ૨૮ સૂત્રાર્થ કઈ કેઈ સાધુ પાપકર્મનું સેવન કરે છે અને જયારે કોઈ તેના ચારિત્ર વિષે સંદેહ કરે ત્યારે તે એ જવાબ આપે છે કે “હ પાપકર્મનું સેવન કરતો નથી. આ સ્ત્રી તે બાલ્યાવસ્થામાં મારી અંકેશાયિની (ખોળામાં શયન કરનારી) હતી. ૨૮ ટીકર્થ–કોઈ સાધુ કે જે સંસારમાં આસક્ત હોય છે અને અલક અને પરલેક સંબંધી કર્મભયથી જે રહિત છે, તેના દ્વારા પાપકર્મનું સેવન કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેના ગુરુ આદિ તે વિષે તેને પૂછે છે ત્યારે તે એ જવાબ આપે છે કે હું પાપકર્મ આચરતે નથી, હું ઊંચા કુળમાં જ છું. મારાથી એવું પાપકર્મ કેવી રીતે કરી શકાય? તમે જે સ્ત્રી સાથેના મારા સંબંધના વિષયમાં સંદેહ સેવો છે, તે સ્ત્રી તે અકેશાયિની છે. એટલે કે બાલ્યાવસ્થામાં તે મારા ખેળામાં ખેલી હતી અને શયન કરતી હતી. તે તે મારી પુત્રી સમાન છે. તે કારણે તે મારી સાથે એ વ્યવહાર રાખે છે. મેં સંસારની અસારતાને જાણી લીધી છે. મારાં પ્રાણનો નાશ થાય તો પણ હું એવું દુષ્કૃત્ય ન કરુ” આ પ્રકારનાં અસત્ય વચનને તે પ્રગ કરે છે. તે ૨૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ-વાઢા-ઢિ” અજ્ઞાની પુરૂષની વી-દ્વિતીયમ્' બીજી “મંમારાજ મૂર્ખતા એ છે કે જ હું મુકશો વાળચર સં મૂયઃ બપજ્ઞાની તે કરેલા પાપકર્મને નથી કર્યું તેમ કહે છે તેથી “સે-સ” તે પુરૂષ સુniપાઈ રેg-૨ોરિએક તે પાપ કરવું અને તેને છુપાવવા જૂઠું બોલવું એ રીતે બમણું પાપ કરે છે “qયમો -પૂનામ: તે જગતમાં પિતાની પૂજા ચાહે છે અને “વિતજોતી-વિષuળેપી' અસંયમની ઈચ્છા કરે છે. જે ૨૯ સૂવા–-પાપકૃત્યનું સેવન કરીને આ પ્રમાણે અસત્યને આશ્રય લે તે અજ્ઞાની જીવની બીજી મૂર્ખતા છે. મૈથુનસેવન રૂપ એક પાપ તે તેણે કર્યું જ છે, હવે તે પાપને ઇન્કાર કરીને તે મૃષાવાદ રૂપ બીજા પાપન પણ સેવન કરે છે આ પ્રકારે તે બમણું પાપ કરે છે આ પ્રકારે સંયમની વિરાધના કરવા છતાં પણ લોકોમાં પિતાની પૂજા-સત્કાર-થાય એવી અભિલાષા તે રાખતા હોય છે. મારી ટીકાઈ-રાગદ્વેષથી કલુષિત અંત:કરણવાળા, મન્દીમતિ તે સાધુની આ બીજી મૂઢતા છે, આ બીજી મૂઢતા કઈ છે, તે સૂત્રકાર સમજાવે છે–પહેલી મૂઢતા તે એ છે કે તેણે પાપકર્મ કર્યું. ગુરુ આદિએ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે “હું પાપકર્મ કરતું નથી' આ પ્રફારે અસત્ય વચનને જે આધાર લીધે, તે તેની બીજી મૂઢતા ગણું શકાય તે બમણું પાપ કરે છે મૈથુનસેવન જન્ય પાપ અને મૃષાવાદજન્ય પાપ તે એવું ઈચ્છે છે કે લેકમાં મારી પૂજાપ્રતિષ્ઠા થાય, પરંતુ તેના આ પ્રકારના વર્તન દ્વારા તે સંયમની વિરાધના કરતે હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે તેણે પાપકર્મનું સેવન કર્યું. આ તેને પહેલે દેષ “પોતે પાપકર્મ કરતો નથી,” આ પ્રકારને અસત્ય કથનને કારણે તે મૃષાવાદના દેષને પણ પાત્ર છે પાપકર્મનું આચરણ અને અસત્ય ભાષણ, આ બને દેષ કરવાને કારણે તે બમણા પાપને પાત્ર થશે. એ સાધુ એવું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ચાહતે હેય છે કે લેકમાં મારી પ્રતિષ્ઠા વધે-લે કે મારે સકાર-કરેલો કે મને સંયમી માનીને મારી પૂજાપ્રતિષ્ઠા કરે, પરંતુ તેનું આચરણ સંયમથી પ્રતિકૂળ જ હોય છે. ૨લા વળી સૂત્રકાર કહે છે કે-“હંગોળË ઈત્યાદિ શબ્દાર્થ લોનનં-સોની' જેવામાં સુંદર “જયશં-ગામતમે આત્મજ્ઞાની “ગળનારં-કરારમ્' સાધુને “નિમાબેન-નિમંત્રોન” નિમંત્રણ આપીને “મહંતુ-” સ્ત્રી કહે છે કે-“તારૂ-હું ત્રાચિન 'ભવસાગરથી રક્ષા કરવાવાળા છે સાધો ! “થે જાત્રે જં વસ્ત્ર “એ વા–ાત્ર વા” અથવા પાત્ર “અનં-“અન્ન આહાર વગેરે “વાનાં-નાના અને પાન અર્થાત્ અચિત્ત જલ “પરિn-પ્રતિજ્ઞાળ” મારી પાસેથી આ વસ્તુઓને આ૫ સ્વીકાર કરે છે૩૦ સૂત્રાર્થ –કઈ કઈ સ્ત્રિઓ સુંદર, આત્મજ્ઞાની સાધુને એવી વિનંતી કરે છે કે હે સંસારકાન્તારમાંથી રક્ષા કરનારા મુનિ ! આપ મારી પાસેથી વસ્ત્રના દાનને સ્વીકાર કરો. મારા હાથથી અપાતા અને દાનને તથા પેય સામગ્રીને સ્વીકાર કરે, હે મુનિ ! મારા હાથથી પ્રદત્ત થતી આ બધી વસ્તુઓને આ૫ સ્વીકાર કરો” ૩૦ ટીકાથે--જેઓ અત્યન્ત સુંદર હોય છે, સાધુના આચારનું પાલન કરનારા હોય છે અને આત્મજ્ઞાની હોય છે, એવા અણગાને સ્ત્રિઓ પિતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપીને એવું કહે છે કે “હે સંસારસાગરને પાર કરાવનારા મહાપુરુષ! આપ મારે ઘેર પધારીને મારા હાથથી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિને સ્વીકાર કરે. તે સઘળા પદાર્થો હું આપને પ્રદાન કરીશ. તે આપ મારે ઘેર પધારીને તેને સ્વીકાર કરો. ૩૦ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારનાં પ્રલોભને બતાવવામાં આવે, ત્યારે સાધુએ શું કરવું જોઈએ તે સૂત્રકાર બતાવે છે –ળવાર” ઈત્યાદિ શબ્દાર્થ –-pā-pa૬ ઉક્ત રીતના પ્રભનેને સાધુ નીવાર કુન્નાનીવાર કુળે' જંગલી પ્રાણિને વશ કરવામાં ખાના દાણાની માફક સમજે “અજા-અરમ્' ઘેર “માતું-આરતુ' આવવાની ‘ળો છે-નો ફત ઈચ્છા ન કરે ‘વિરાઉં-વિવાર” વિષયરૂપી પાશથી બંધાયેલ મંરે-' અજ્ઞાની પુરૂષ “મોહમ -માપ મોહ પામે છે. નિતિફરિ ત્રયીમિ” એમ હું કહું છું. ૩૧ સૂત્રાર્થ–આ પ્રકારનાં પ્રલે મનને સાધુએ નીવાર (પશુઓને જાળમાં ફસાવવા માટે વેરેલા તન્દુલ) સમાન સમજવાં જોઈએ. તેણે તે સ્ત્રીના ઘેર જવાની ઈરછા પણ ન કરવી જોઈએ. તેણે એ વાતને બરાબર સમજી લેવી જોઈએ કે વિષયના બન્ધનમાં બંધાયેલે પુરુષ ફરી તેમાં જકડાઈ જાય છે કે તેને તે વાને તે અસમર્થ બની જાય છે. એટલે કે તેનું ચિત્ત વ્યાકૂળ થઈ જાય છે, ત્તિ ”િ એવું હું કહું છું. ટીકાઈ–આ પ્રકારે વસ્ત્ર, પાત્ર આદિ પ્રદાન કરવા રૂપ પ્રલેભનેથી સાધુએ લલચાવું જોઈએ નહીં. પરંતુ તેમને નીવાર સમાન સમજવાં પશુઓને જાળમાં ફસાવવા માટે તદુલ આદિના જે દાણા નાખવામાં આવે છે તેને નીવાર કહે છે. આ પ્રભથી લલચાઈને સાધુએ તે સ્ત્રીના ઘેર જવાને વિચાર પણ કરવું જોઈએ નહીં. જે આ પ્રલેભનેમાં લલચાઈને તે તેને ઘેર જાય છે, તે તેની મોહજાળમાં એ તે ફસાઈ જાય છે કે તેમાંથી છુટકારો મેળવવાને અસમર્થ બની જાય છે. પાશના જેવા વિષયનાં પ્રલોભનમાં સપડાયેલે અજ્ઞાની સાધુ રાગના બન્ધનને તેડવાને અસમર્થ થઈ જાય છે. તેના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે આત્મહિતની અભિલાષા રાખનાર સાધુએ સ્ત્રિઓ દ્વારા આ પ્રકારના જે પ્રલોભને થાય, તે પ્રલોભનેથી લલચાઈને તે સ્ત્રીને તે આમંત્રણને સ્વીકાર કરે જોઈએ નહીં. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ રિ' આ પદ ઉદ્દેશકની સમાપ્તિનું સૂચક છે. “મિ' આ પ્રકારનું જે કથન મેં કર્યું છે, તે મારી કલ્પનાશક્તિથી ઉપજાવી કાઢેલી વાત નથી, પણ ખુદ તીર્થકરોએ આ પ્રકારની પ્રરૂપણ કરેલી છે. તીર્થકર મહાવીર સ્વામીએ મારી સમક્ષ જે પ્રરૂપણ કરી હતી, તેનું આ અનુકથન જ છે. તે મારા આ કથન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને સંયમની આરાધનામાં જ મનને થિર રાખવું જોઈએ. આ કથન જરબૂસવામીને સુધર્મા સ્વામીએ કરેલ છે. ૩પા જૈનાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના ચોથા અધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૪-૧૫ ખ્ખલિત સાધુ કે કર્મબન્ધ કા નિરૂપણ ચેથા અધ્યયનને બીજો ઉદ્દેશક ચોથા અધ્યયનનો પહેલે ઉદ્દેશક પૂરો થશે. હવે બીજા ઉદ્દેશકની શરૂ આત થાય છે. પહેલા ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સિઓને સંપર્ક કરવાથી ચારિત્રનું પતન થાય છે. હવે આ બીજા ઉદેશકમાં એ વાત પ્રકટ કરવામાં આવશે કે સ્ત્રીમાં આસક્ત થઈને ચારિત્ર ભ્રષ્ટ થનાર સાધુની કેવી હાલત થાય છે. આ ભવમાં તેણે કેવાં કેવાં દુઃખો ભેગવવા પડે છે તે વાત આ ઉદ્દેશકમાં સૂત્રકારે સ્પષ્ટ રૂપે પ્રકટ કરી છે. ચારિત્રથી ભ્રષ્ટ થવાને કારણે તે કર્મબન્ધ પણ કરે છે પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા બીજા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-- કોણ ચા ” ઈત્યાદિ— શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ શખ્ખા-‘ઓદ્-સ્ત્રોજ્ઞઃ' એકલા અર્થાત્ સાધુ રાગદ્વેષ રહિત સાધુ ‘સા-સા’ હમેશાં ‘રન્ગેજ્ઞા-ન ચેત” કાઈપણુ વખતે લાગેામાં ચિત્તને ન જોડે, મોલજામી-મોગામી' જો ભેગેામાં મન પ્રેરાય તે ‘કુળો વિરÀન્ના-પુનર્વિરકયે’ જ્ઞાન દ્વારા તેના ત્યાગ કરે ‘મોરો સમળાાં સુળે-મોળાનું શ્રમળાનાં તૃભુત” ભાગભાગવવામાં સાધુને જે હાનિ થાય છે તે સાંભળા ‘નદ્-ચા' જેમ ‘શે-’ કાઈ ‘મિ ણુનો-મિક્ષ:' સાધુ 'ગુંગતિ-મુાન્તિ' ભોગ ભોગવે છે. ૧૫ સૂત્રા--ડે શિષ્યા ! રાગદ્વેષથી રહિત સાધુ ભેગામાં સદા અનુરક્ત રહેતા નથી. કદાચ લેાગની કામનાના ઉદય થઈ જાય, તે પણ તેણે તેનાથી તુરત જ વિરક્ત થઈ જવુ' જોઈ એ. કે.કાઇ શ્રમણ (શિથિલાચારી સાધુએ) ભાગે ભાગવે છે. તેઓ કેવી રીતે ભેગા ભેગવે છે–ભેગેામાં આસક્ત થઈને કેવાં દુઃખા વડે છે, તે હવે સાંભળેા, ૧૫ ટીકા—સાધુએ તે સદા રાગદ્વેષથી રહિત રહેવું જોઇએ. તેણે ગ્નિએમાં અનુરક્ત થવું જોઈએ નહીં-ચિત્તને કામલેાગામાં અનુરક્ત કેવું જોઈએ નહી. જે સ્ત્રી આદિમાં આસક્ત થાય છે, તેમને પરલેાકમાં ભય‘કર દુઃખેા લાગવવા પડે છે. કદાચ મેહુનેા ઉદ્રેક થાથી ભેગાની અભિલાષા જાગૃત થઈ જાય, તે ભાગાને કારણે ઉત્પન્ન થનારાં અહિક અને પારલૌકિક દુઃખાના વિચાર કરીને, તેણે તરત જ તેમનાથી વિરક્ત થઈ જવુ જોઇ એ. તેણે જ્ઞાનના અંકુશ વડે ચિત્તને ભેગેામાંથી નિવૃત્ત કરી લેવું જોઈએ. જો કે ભાગે સૌને માટે દુ:ખજનક જ છે, છતાં પણ કાઇ કાઈ શિથિલાચારી સાધુએ ભાગેામાં અનુરક્ત જ રહે છે. તે એ કેવી રીતે ભેગા ભાગને -તે ભાગે પ્રત્યેની આસક્તિને કારણે તેમની કેવી દશા થાય છે, તેનું વર્ણન હવે સાંભળે. અન્યત્ર પણ કૂતરાને લઇને એવું કહ્યું છે કે‘દુબળ, કાણા, લગા, ખૂચા (કાનરહિત), પાઇ ગયેલી પૂછડીવાળા, ભૂખથી દુખળે, જેના ગળામાં હાંડીના કાંઠલા વીટળાયેલે છે, જેના શરીર પરના જખમામાંથી રક્ત અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ પર નીકળી રહ્યું છે, અને જેના ઘાવમાં કીડા એ ખદબદી રહ્યા છે એ બૂઢે કૂતરો પણ કામાસક્ત થઈને કૂતરીની પાછળ પાછળ ફર્યા કરે છે. આ કામવાસના મરેલાને પણ મારવામાં કોઈ કચાશ રાખતી નથી.” | ૧ જેમનું મન ભેગમાં આસક્ત હોય છે, તેમને કેવી કેવી વિટંબણાઓ સહન કરવી પડે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે-“મe ' ઇત્યાદિ શદાર્થ–“ગા-ગા' ભેગભગવ્યા પછી “મેરાવજો–મેલના ચારિત્રથી ભ્રષ્ટ “કુરિઝર્થ-મૂરિઝ ' સ્ત્રીમાં આસક્ત “મરિવર્ણ-જાતિવન' વિષય ભેગોની ઈચ્છાવાળા “સં સુ-ત્ત તું' એ “મિરડું-મિક્ષુનું સાધુને તે સ્ત્રી મિરિયા–રિમિ' પિતાને વશ થયેલ જાણીને “તો ઘરછા’ તતઃ–પહાર' તે પછી “જા -પારાવાર્થ0 પિતાના પગને “gિ-મુનિ' તેના મસ્તક પર “જાતિ-પ્રદાનિત” પ્રહાર કરે છે. મારા સૂત્રાર્થ –ત્યાર બાદ-ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, સ્ત્રીઓમાં વૃદ્ધ (આસક્ત), અને કામોની અભિલાષાવાળા તે ભિક્ષુને તે સ્ત્રી પિતાને વશ થઈ ગયેલો જાણીને, પગ ઊંચે કરીને તેના મસ્તક પર લાત પણ લગાવે છે. રા ટીકાર્થ–સ્ત્રીમાં આસક્ત થયા બાદ, ચારિત્રથી ભ્રષ્ટ થયેલા, સ્ત્રીલેલુપ અને કામવાસનાથી યુક્ત એવા તે સંયમભ્રષ્ટ સાધુને પૂરે પૂરો પિતાને અધીન થયેલે જાણીને-એટલે કે તે હવે પોતાના કહ્યા અનુસાર જ કરશે એવું સમજીને-તે સ્ત્રી તે સાધુના મસ્તક પર લાતોના પ્રહાર કરે છે, અને તે સાધુ વિષયાસક્ત થવાને લીધે એટલે પતિત થઈ ગયો હોય છે કે કુપિત થયેલી તે સ્ત્રીને માર પણ સહન કરી લે છે. મોટા મોટા પ્રાણી પણ સ્ત્રીની સમીપમાં કાયર બની જાય છે. કહ્યું પણ છે– મન પર ઈત્યાદિ– વિખરાયેલી કેશવાળીને કારણે ભરાવદાર મસ્તકવાળે, સિંહ, જેના ગંઠસ્થળમાંથી મદ કરી રહ્યો છે એવો મન્મત્ત ગજરાજ અને બુદ્ધિમાન અને સંગ્રામશૂર નર પણ સ્ત્રીની પાસે કાયર (નરમ ઘેંસ જે) બની જાય છે.” આ પ્રકારે જેનું ચિત્ત કામાસક્ત હોય છે, એવા પુરુષને સ્ત્રિઓની લાતેના પ્રહાર પણ સહન કરવાને પ્રસંગ આવે છે. તેથી સાધુએ સિઓમાં આસક્ત થવું જોઇએ નહીં. મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ– જ્ઞરૂ-રિ જે “કલયા-શિવા” કેશવાળી “થી–હિરા' સ્ત્રી એવી “મા-જવા મારી સાથે મિઝૂ-fમો” હે સાધો ! “ો નિર-નો વિરો' ન રહી શકતા હોય તે “હું–' હું આજ સ્થળે સાન ન જૂનિસં-ફાઇનર સુવિધ્યામિ' હું કેશને પણ લાચ કરીશ. “મg-મવા? મારા વિના અત્તર-અકત્ર' કેઈ બીજા સ્થાન પર “ચરિત્ર રિ-ન રેટ” જા નહિ સત્રાર્થ-હે ભિક્ષો ! સુંદર કેશવાળી મારી સાથે તમે વિચરે. જે તમે મારી સાથે વિચરણ નહીં કરે, તે હું મારા સુંદર વાળીને મારે હાથે જ ખેચી કાઢીશ. માટે મારો ત્યાગ કરીને બીજે વિચરવાને ખ્યાલ જ છોડી દેજે રે ૩ ટીકાઈ–ગ્નિએ તેમના સુંદર વાળને કારણે વધારે સુંદર લાગતી હોય છે તેથી સાધુમાં આસક્ત થયેલી કેઈ સકશી (કેશયુક્ત) સ્ત્રી સાધુને એવી ધમકી પણ આપે છે કે હે મુને ! જે તમે કેશવાળી એવી મારી સાથે નહીં રહો, તો હું અત્યારે ને અત્યારે જ મારા કેશને મારા હાથ વડે જ, તમારી સમક્ષ જ ખેંચી કાઢીશ. જે કેશવાળી હોવાને કારણે મારી સાથે રહેવામાં આપને સંકેચ થતું હોય, તે હું અત્યારે જ તે સંકોચના કારણભૂત કેશને ત્યાગ કરવાને તૈયાર છું. તમે મને છેડીને એક ક્ષણ માટે પણ બીજે ન જશે. એવી મારી નમ્ર પ્રાર્થના છે. હું પણ આ૫ના આદેશનું બરાબર પાલન કરીશ.” આ કથનને ભાવાર્થ એ છે કે કેશથી રહિત એવા આપને જે મારા કેશ, અલંકાર આદિ ગમતાં ન હોય, તે હું પણ તમારી જેમ કેશલુંચન કરીશ, પરંતુ આપ મને છેડીને અન્યત્ર રહેવાને વિચાર પણ ન કરશે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે ઉપર ઉપરથી મનેાન્ન લાગતાં ફૂટ વચનાની જાળ બિછાવીને તે સ્ત્રી સાધુને પેતાને વશ કરી લે છે. ત્યાર ખાદ સંયમથી ભ્રષ્ટ થયેલા સાધુની કેવી દશા થાય છે, તેનુ' હવે સૂત્રકાર કથન કરે છે-‘ગળ' ઇત્યાદિ. શબ્દા —ર્ફે અથ' તે પછી ‘ને ઉચદ્ધોદ્દો-મ: ૩૧રુષો મત્તિ' આ સાધુ મારે વશ થઇ ગયા છે તેમ સમજીને ‘તો તતઃ’ પછી તે સાધુને ‘સામૂî સધામૂર્તે:' દાસની માફક તે પેાતાના કાર્યમાં પ્રેરે છે (પાક છે.-Glઘુશ્કેમ્' તુંબડાના સમરવા માટે વહેફિ-વ્રાવ' છરી લાવે। તથા वगुफ સારૂં'-ત્રગુપ્તજ્ઞાનિ' સારાળો ‘સાહિત્તિ-બાર કૃતિ' લઈ આવે આવા કાચા ખતાવે છે ! ૪ !! સૂત્રા—આ પ્રકારે સાધુ જ્યારે તે સ્ત્રીને અધીન થઈ જાય છે, ત્યારે તે સ્રી તેને વિવિધ પ્રકારની આજ્ઞાએ આપે છે. તે સાધુ તેનેા, દાસ હોય તેમ તેને જુદા જુદા આદેશ આપવામાં આવે છે. જેમ કે ‘તૂબડીને કાપવાની છૂરી તે શોધી લાવા. જરા બજારમાં જઈને નાળિયેર આકરૂટ વિગેરે ફળ લઈ આવે' ઇત્યાદિ-૪ા ટીકા--જ્યારે તે સ્ત્રીને એવી ખાતરી થઈ જાય છે કે આ સાધુ હવે ખરાખર મારે અધીન થઇ ગયા છે, ત્યારે તે તેની પાસે વિવિધ આદેશેનુ પાલન કરાવવા લાગી જાય છે, તે સાધુને પેાતાના દાસ જેવા ગણીને તે તેને આજ્ઞાએ કર્યાં કરે છે અને સાધુ પાતે દાસ હોય તેમ તેની આજ્ઞાનું પાલન કરે છે. તે કેવી કેવી આજ્ઞા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે—છરી ગાતી લાવા કે જેની મદદથી તુ બડીને કાપીને તેમાંથી પાત્ર આદિનાં મુખનુ' નિર્માણુ કરી શકાય. નારિયલ લઈ આવે!' સૂત્રમા જે ગુણા શબ્દ વપરાય છે, તેના અર્થ મા પ્રમાણે પણ થઈ શકે છે—ધાંપદેશ, વ્યાકરણ આદિના આપ જાણકાર છે. તે તેના ફળસ્વરૂપ વસ્ર, દ્રવ્ય, આદિ લઈ આવે—આપના જ્ઞાનના ઉપયોગ ધન કમાવામાં કરો' આ કથનને આવાં એ છે કે જે સ્ત્રી પહેલા સાધુને વિનંતી અને કાલાવાલાં કરતી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ॥ હતી, એજ સ્ત્રી હવે તેને પાતાને આધીન થઈ ગયેલે સમજીને તેને દાસની જેમ આદેશેા અપાતી થઇ જાય છે ! જા શબ્દા~~‘સાળવવાQ-જ્ઞાાચ' શાક બનાવવા માટે વાળિ-તાહાળ* લાકડા લાવા ‘રામો-'રાત્રે વજ્જોગો વામવિસર્-પ્રોતોના વિત્તિ' પ્રકાશ કરવા માટે તેલ વિગેરે લાવા મે યાનિ ચાàહિ-મે પાત્રનિ નચ મારા પાત્રોને અથવા પગને ર'ગી દ્યો ‘તા-તાવત્' પહેલાં ધિ-ફ્રિ અહિયાં આવે મે વિદેંગો મદ્દે-મે પૃરું મથ' મારી પીઠ મસળી દ્યો. ાપા સૂત્રા—‘શાક આદિ રાંધવાને માટે લાકડાં લઈ આવે, રાત્રે દીવેા કરવા માટે તેલના પ્રશ્નધ કરે, મારાં પાત્રોને રંગી દે, મારા હાથ પગ લાલ રંગથી ર’ગી દા, ખીજા કામે છેડીને મારી પાસે આવે. કચારની રસાઇ તૈયાર કરવા બેઠી છું, તેથી મારુ. શરીર અકડાઇ ગયું' છે, તેા જરા માલીશ તા કરી દો! કામ કરી કરીને મારી કમર દુઃખવા આવી છે, તા જરા બેઠાં એઠાં કમર તા દખાવા. ટીકા”—તે સ્ત્રી પેાતાને અધીન થયેલા તે સયમભ્રષ્ટ સાધુને આ પ્રકારની આજ્ઞા ફરમાવે છે-ઘરમાં મળતણ ખૂટી ગયુ' છે, તે શાક, દાળ આદિ બનાવવાને માટે બળતણ લઈ આવેા-જંગલમાં જઈને લાકડાં કાપી લાવે. તેલ તા થઈ રહ્યુ છે. રાત્રે દીવા કેવી રીતે પેટાવશુ? જરા ખજારમાં જઇન તેલ તેા લઈ આવે! મારાં પાત્રોને રંગી દ્વા. લાલ રંગથી મારા હાથ પગ તા રંગી દે! બધાં કામ છેડીને મારી પાસે આવે. આજ તેા કામ કરી કરીને મારી પીઠમાં દુખાવા ઉપડયો છે. તેા જરા પીઠ પર તેલનું માલીશ તા કરી દા ! નવરા શુ' બેસી રહ્યા છે, અહી આવે અને મારા હાથ પગ અને માથુ' દબાવા' આ પ્રકારની સ્ત્રીની માત્તાઓનું તેને પાલન કરવુ ́ પડે છે. ાષા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–“વધાનિ રિદિ- વન ને પ્રત્યુવેક્ષa' હે સાધે ! મારા વસ્ત્રોની દેખભાળ કરો અને મારા માટે નવા વચ્ચે લા “અન્ન પન્ન ર સાહિત્તિ—ગન્ન વારં વાણા” મારે માટે અનાજ પાણીની સવડ કરે. જિં નોહળું - જોળે મારે માટે કપૂર વિગેરે સુગન્ધિત પદાર્થ અને રજોહરણ (સાવરણી) લાવો. “મે જાવ -મે ના ર’ મારા કેશ ઉતારવા માટે હજામને “પુનાળાણિ-મનુગાની આવવાની આજ્ઞા આપે. દા સૂત્રાર્થ––મારાં વાની સંભાળ લે, મારે માટે નવાં કપડાં લઈ આવે. મારે માટે ખાદ્ય અને પેય સામગ્રીઓ લઈ આવે, કપૂર આદિ સુગંધી દ્ર લા, ઘરની રજ વાળવા માટે જેહરણ (સાવરણી) લઈ આવે મારા કેશ કાપવા માટે નાઈને બેલાવી લાવે ઈત્યાદિ આદેશે તે કરે છે. તે ૬ . ટીકાર્થ–તે સ્ત્રી તે સંયમભ્રષ્ટ સાધુને આ પ્રકારના આદેશ આપે છે મારા કપડાંને બરાબર ઝાટકીને તથા સંકેલીને પેટીમાં મૂકી દે. જાવ, મારાં કપડાં ફાટી ગયા છે, આજે જ બજારમાં જઈને મારે માટે નવાં કપડાં ખરીદી લાવ. મારે માટે ખાવા પીવાની સામગ્રી લઈ આવે–ખાદ્ય પદાર્થો તથા મદિરા આદિ પેય પદાર્થો લઈ આવે કે જેથી મદિરાપાન કરીને મતવાલી બનીને હું તમારી સાથે કામોનું સેવન કરીને તમારા મનનું રંજન કરી શકે. સધિયુક્ત તેલ અને અત્તર લઈ આવે કે જેને લીધે ઘર સબન્યથી મહેકી ઊઠે. ઘરને વાળી ઝુડીને સાફ કરવા માટે સાવરણી લઈ આવો. વાળ કાપવા માટે ઘાંયજાને બેલાવી લાવે” ઈત્યાદિ. . ૬ છે “મટુ બં ” ઈત્યાદિ| શબ્દાર્થ–-નથ” અને “યંગ-સંજ્ઞનિશા' અંજનપાત્ર “ગઢારેગઢવાનું આભૂષણ “ ચં-વીણ “જે પવછાદિ-બે વાર મને લાવી આપે તેમજ “ઢોટું રોદ્રકુમં -ઢો લેધ અને લેધના ફૂલે પણ લાવી આપે “જુવાાિં ર-gવાાિં ર' એક વાંસળી અને “જુઝિવં–શુટિજામ્' ઓસડની ગેળી પણ લાવી આપે છે સૂત્રાર્થ –ી એવી પણ આજ્ઞા કરે છે કે મારે માટે સુરમાદાની, આભૂષણે અને વીણું લઈ આવે. વેશભૂષાને માટે લેધ અને લેધનાં પુષ્પ લઈ આવે, મારે માટે વાંસળી લાવી દે. મારે માટે એવી ઔષધિની ગોળીઓ લાવી દે કે જેના સેવનથી મારું નવયૌવન કાયમ માટે ટકી રહે. કા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ ટીકા-સ્ત્રી આદેશ કરે છે કે મારી આંખમાં આંજવા માટે કાજળની ડબ્બી અને સુરમાની શીશી લાવી દે. મારે માટે કાનના બુટિયે, હાર, બંગડીઓ આદિ આભૂષણે લાવી દે. મારે માટે ઘુઘુરીઓવાળી વીણા લઈ આ હું આંખમાં કાજળ આંજીને તથા આભૂષણે અને સુંદર વસ્ત્રો ધારણ કરીને વીણા વગાડીને તમારા દિલને વીણના મધુર સૂર વડે ડોલાવવા માગું છું પગ રંગવા માટે અળતે લઈ આવે. મારાં કેશની સજાવટ માટે લોદ્રના ફો લઈ આવે. મને એક વાંસળી લાવી દે, તે વાંસળીના વાદન દ્વારા હું તમારા મનને બહેલાવવા માગું છું. મને સિદ્ધગુટિકા લાવી દો. તેનું સેવન કરીને હું મારું યૌવન સદા ટકાવી રાખવા માગું છું” પાછા તારે ૨” ઈત્યાદિ–શબ્દાર્થ “Mિ સન્મ સંઠુિં-શીન જ સંવિદ' ખસની સાથે સારી રીતે વાટેલા “ તા ૨ બT-E and ૨ જુ' કુષ્ટ-કમળની ગન્ધથી યુક્ત સુગંધદ્રવ્ય તગર અને અગર મને લાવી આપ. “મિસ્ટિગાર -મુanય” મુખમાં લગાડવા માટે “૪-તૈ’ સુગંધવાળું તેલ અને રનિધાના–સંનિધાના વસ્ત્રો વગેરે રાખવા માટે “વેલુટારું-શુક્રાનિ વાંસની બનેલી એક પેટી મને લાવી આપે. માતા સૂત્રાર્થ--તે કહે છે કે-ઉશીર (ખસ) નાં મૂળની સાથે સેટેલાં કચ્છ, તગર અને અગર મને લાવી દે. મુખ પર લગાવવાને માટે મને સુગધિ. દાર તેલ લાવી દે. મારાં કપડાં રાખવાને માટે એક પેટી પણ લેતા આવજે. ૮ ટીકાઈ–-સ્ત્રી તેને કહે છે કે--હે પ્રાણનાથ! આજ તે મારે માટે ખસનાં મૂળની સાથે વાટેલાં કુષ્ઠ, તગર અને અગર લેતા આવજે, “કુષ્ઠ આ પદનો અર્થ અહીં કમલની ગન્ધથી યુક્ત સુગંધદ્રવ્ય સમજવો. “તગર' એક સુગંધિત દ્રવ્ય છે અને “અગર' એટલે અગરુ નામનું ધૂપદ્રવ્ય. આ બધા સુગંધિત દ્રવ્યનું શરીરે માલીશ કરવાથી શરીર સુગંધિત રહે છે. વળી મુખ પર માલીશ કરવા માટે સુગંધિદાર તેલ બનાવી દે. મારાં કપડાં મૂકવા માટે વાંસની બનાવેલી સુંદર પેટી લઈ આવે કે જેથી મારાં કપડાં સુરક્ષિત રહે.” આ કથનને ભાવાર્થ એ છે કે શસ્યાની શેભાને માટે સ્ત્રી તગર આદિની અપેક્ષા રાખે છે, મુખના સૌંદર્યની વૃદ્ધિ માટે તે તેલ આદિની અપેક્ષા રાખે છે અને કપડાં આદિની રક્ષા માટે પેટીની અપેક્ષા રાખે છે. ૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–સંધીજુowારું પાદરાદિ-બ્લીચૂર્ણ ઘાર' હેઠ રંગવા માટે નદીચૂર્ણ લાવી આપે. “છત્તોપાળદું જ નહિ-છત્રોન ૨ શારીહિ' છત્રી અને જેડા લાવી આપે. “સૂવછે ઝાપ- પૂછવાય’ શાકભાજી સમારવા માટે aહ્ય ર-ર = શસ્ત્ર અર્થાત છરી લાવી આપો, “બાળહૃ–શાની ? નીલ રંગનું ‘વધવત્ર' વસ્ત્ર “રયાવેદિ-રણવ' મને લાવી આપે છેલ્લા સૂત્રાર્થ– સી તે સાધુને કહે છે કે “મારા હેઠ રંગવા માટે નન્દીચૂર્ણ લાવી દો, દાંત સાફ કરવા માટે દત્તમંજન લઈ આવો. છત્રી, ચંપલ આદિ લઈ આવે. શાક સમારવા માટે છરી લઈ આવ. મારાં વસ્ત્રોને નીલા રંગ વડે રંગી દે.” આ પ્રકારની આજ્ઞાઓ તે કરતી જ રહે છે . ૯ પિતાને અધીન બને તે સાધુ જાણે પિતાને દાસ હેય તેમ તે સ્ત્રી તેને નિત્ય નવા નવા આદેશ આપે છે– હે પ્રાણનાથ! અનેક દ્રવ્યોના મિશ્ર ણથી બનાવેલું નન્દી ચૂર્ણ (હોઠ લાલ કરવાને પાઉડર) લઈ આવે કે જેનાથી રંગેલાં મારા હેઠ સુંદર દેખાય. દાંત સફેદ કરવા માટે એવું દામજન લઈ આવે કે દાંત ઘસવાથી દાંત સફેદ થઈ જાય ગમે ત્યાંથી આ અને વસ્તુ મને લાવી આપે, છત્રી વિના તાપ અને વરસાદ વખતે બહાર કેવી રીતે જવાય? માટે આજે જ એક છત્રી લઈ આવો. મારા પગરખાં (સપાટ, ચંપલ, મોજડી આદિ) ફાટી ગયાં છે, તે આજે જ નવાં પગરખાં લાવી આપો. શાક સમારવા માટે આપણે ત્યાં છરી પણ નથી, તે બજાર માંથી સારી છરી લઈ આવે. મારાં કપડાંનો રંગ ઝાંખો પડી ગયો છે, તે મને આજે જ કપડાં પર લાલ, લીલે, પીળે આદિ રંગ ચડાવી દો.” શબ્દાર્થ –“સાજવાઘ -શાાવાદાર કુળ'' હે પ્રિય ! શાક બનાવવા માટે તપેલી લાવી આપ “બાબા –ગામઇનિ, રાહi જ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ આંબળાં અને જલ રાખવા માટે પાત્ર લાવી આપે. તથા “ તિરંગિમનનસાજ-રિસરાવાળીમનારાય તિલક કરવા માટે તિલકસળી અને આંજણ લગાવવા માટે અંજનસળી લાવી આપે તથા પિંકુ ને વિસ્કૂળ પાદિ-ધીમે ને રિપૂન વિજ્ઞાની શ્રીમકાળમાં હવા ખાવા માટે પણ મને લાવી આપે ૧૧ સૂત્રાર્થ–શાક આદિ બનાવવા માટે તપેલી લાવી દે. ઘરમાં આખળી થઈ રહ્યા છે, તે અત્યારે જ બજારમાં જઈને આંબળાં લઈ આવે. પાણી ભરવા માટે જળપાત્ર લાવી દે. ચાંલ્લે કરવાની તથા આંજણ આંજવાની સળી લાવી દે. પ્રીમ ઋતુ શરૂ થઈ છે, તેથી બફારો ઘણે જ થાય છે, માટે હવા ખાવા માટે પંખો લાવી દે. ૧૦ સૂત્રાર્થ-શાક, દાળ, ભાત આદિ રાંધવાને માટે તપેલીએ લાવી દે. (સૂત્રમાં Hળ' પદ શાક આદિ પકાવવાના સાધન માટે વપરાયું છે, તેથી તેને અર્થ તપેલી થાય છે.) વાસણ માંજવા માટે નાન આદિ શરીરસંસ્કાર માટે તથા ભેજનમાં વાપરવા માટે આંબળાં પણ લાવી દો. પાણી ભરવા માટે ઘડા, માટલી, ડેલ આદિ વાસણે લાવી દેશે આ કથન દ્વારા ઘી, તેલ આદિ પદાર્થો ભરવા માટે પાત્રો લાવી આપવાની વાત પણ સૂચિત થાય છે. ચાંલ્લે કરવા માટે સોના અથવા ચાંદીની સળી લાવી દે. આંજણ માટે અંજનશલાકા પણ લાવી દે. હમણાં બફારો ખૂબ થાય છે, તે હવા ખાવા માટે એકાદ પંખે પણ લાવી દે આ પ્રકારના દરેક જાતનાં સુખસાધન લાવી આપવાનું ફરમાન તે છોડ્યા જ કરે છે, અને સંયમભ્રષ્ટ તે સાધુને ગુલામની જેમ તેની તે આજ્ઞાનું પાલન કરવું પડે છે. ૧ભા શબ્દાર્થ–સરા ર-રાજ” નાકની અંદર રહેલા વાળ કાઢવા માટે ચીપિયે લાવી આપો. “ળિ ર-પાદું ' તથા વાળ ઓળવા માટે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ કાંસકી લાવી આપે. “સોરીના ૨-રિવાપાશ ૪ વેણ બાંધવા માટે ઉનની બનાવેલી જાળી “શાળાહિ-’ લાવી આપ. “આ જ પ્રચછાદિગવદં ૨ પ્રાઝ' મુખ જે માટે દર્પણ લાવી આપે. “રંતલ્લા જણાદિત કક્ષાનવં પ્રવેશ દાંત સાફ કરવા માટે દંતમંજન લાવી આપ ૧૧ સૂત્રાર્થ–સ્ત્રીની આજ્ઞાનું સૂત્રકાર આગળ વર્ણન કરે છે–નાકના બાલ ખેંચી કાઢવા માટે મને ચીપિયો લાવી દે. કેશ એળવા માટે દાંતિ લાવી દે. મારી વેણી બાંધવા માટે ઊનને દેરો લાવી દે. મે જેવા માટે દર્પણ લાવી દે અને દાંત સાફ કરવા માટે દાતણ અથવા દત્તમંજન લાવી દે. એમ આજ્ઞા કરે છે. ટીકાથ–નાકમાં ઉગેલા બાલ ખેંચી કાઢવાના ઉપકરણને ચીપિયે કહે છે. તે સ્ત્રી પિતાને માટે ચીપિયે લાવી આપવાની તેને આજ્ઞા કરે છે. વળી કેશ ઓળવા માટે (દાંતિય) પણ મંગાવે છે, દપણું મંગાવે છે, વેણ બાંધવા માટે ઊનની ગુંથણવાળી જાળી મંગાવે છે. વળી પોતાના દાંતની સફાઈ માટે દાતણ અને દત્તમંજન પણ લાવી આપવાનું કહે છે. ૧૧ છે. શબ્દાર્થ – પૂરું તો-પૂરી તો પૂઢ સોપારી અને પાન “કુત્ત ૨ કાળાહિ-સૂત્ર ૨ નાનીહિ' તથા સેઈ અને દેરે લાવી આપે. ખોરાએ ટ્ટા-મોટા પેશાબ કરવા માટે “લોખં-ક્રોશમ્' પાત્ર લાવી આપો. “grge ૪ -gઢનં અને ખાંડણિ લાવી આપે, તેમજ વાળ ૪સાઇનં = સાજી આદિ ખાર ગાળવાનું વાસણ જદિથી મને લાવી આપવા તે સ્ત્રી બીજી કઈ કઈ વસ્તુઓ મંગાવે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે- “મારે માટે પાન, સોપારી, સેય, દેરા, આદિ લાવી દે, પિશાબ કરવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ માટે પાત્ર (તસ્તરુ) લાવી દે। પડુ` સાંખેલું ‘ખાંડણિયા તથા સાજી વિગેરે ખાર ગાળવાનું પત્ર પણ લાવી દે. ૫૧૨ા ટીકા—મારે માટે પાન, સાપારી માદિ મુખવાસના પદાર્થોં લાપી દે. કપડાં સાંધવાં માટે સાયદેરા પણ લાવી આપેા. ઘરમાં પેશાખ કરવા માટે ચાકડીની વ્યવસ્થા કરી અથવા પેશાબ કરવા માટે તસ્તરુ લાવી દો. (રાત્રે ભયને કારણે પેશાબ કરવા બહાર જઇ શકાય નહી. તેથી પેશાબ કરવા માટે પાત્ર મગાવે છે) ઘરમાં અનાજ સાફ કરવા માટે—સાવા પ્રાટકવા માટે સૂપડું પણ હેવુ જોઈએ. ધાન્યને ખાંડીને તેના ફેંતરાં આદિ દૂર કરવા માટે ખાંડણિયાની પણ જરૂર પડે છે. સાજી વિગેરે ખાર ગાળવા માટે પાત્રની જરૂર પડે છે. તેથી આ બધી સામગ્રી લાવી આપવાના તે તેને આદેશ કરે છે, અને તે સયમભ્રષ્ટ સાધુને તેની આ આજ્ઞાઓનુ` પાલન કરવુ' પડે છે, ।૧૨। 6 जायाए શબ્દાથ~~ાણો-રે આચુથ્થŕ' હે દીઘ વિન્ ‘પાણ-ચાકર્’ ટૂંબતા આનુ પૂજન કરવા માટે તામ્રપાત્ર અને હર્ષી ચાર્જ ૨' જળપાત્ર અથવા મધુપાત્ર તથા વનવર---' શૌચગૃહ ‘«ળાપ્તિ-જ્ઞાનય’ ખાદાવી આપે આ અધી વસ્તુઓ મારી અનુકૂળતા માટે તૈયાર કરાવી આપે, તથા સામનેરા-જ્ઞાતાચ શ્રામળેવાય' આપણા શ્રમણપુત્રને રમવા માટે ‘સાચવ અશપાત વ' એક ધનુષ અન તો હૈં ་-નોર્થ ચ' અળદ અને રથ લાવા. ૫૧૩ા સૂત્રાથ—વળી તે સ્ત્રી તેને એવી આજ્ઞા ફરમાવે છે કે—હૈ આયુષ્ય મન્ ! દેવપૂજાને માટે ચન્દાલક (તામ્રપાત્ર) લાવી દે. કરક (જલપાત્ર અથવા મદિરા ભરવાનું પાત્ર) લાવી દા, ઝાડે જવા ખાડા ખોદી દો. આપણા શ્રમણ પુત્રને માટે ધનુષ તથા બળદ અને રથ પણ લાવી દે. ૫૧૩ ટીકાથ~હે પ્રાણનાથ ! હૈં આયુષ્મન્ ! દેવપૂજાને માટે તામ્રપત્ર ાવી દો. ‘કરક' જળપાત્ર અથવા સદિશ પાત્ર અભિષેક કરવા માટે શંગના આકાર જેવા પાત્રને કર કહે છે. ઘરમાં જ જાજરૂ જવા માટેની વ્યવસ્થા કરી દે।-જાજરુ' બનાવી દો અથવા ખાડા ખાદી દો. આપણા આ લાડકા બેટાને રમવા માટે ધનુષ લાવી દે, તથા એક ખળદ અને રથ પણ લઈ આવે કે જેની સાથે તે રમીને આખા દિવસ નદમાં વ્યતીત કરે. (૧૩) 6 શબ્દાર્થ -‘દિય ་-ઘણિ શ્વ' માટિની પુતળી અને દિત્તિમય' ન --કિકિર્મ ક્રૂ' વાજા તથા કુમારમૂયા-મસૂત્તા' રાજપુત્ર સરીખા આપણ પુત્રને રમવા માટે Àછોરું૨-ચેનો ૨' કપડાના બનાવેલ દા લાવી આપે. ‘વાસં પ સમમિત્રારા વર્ષ ણમસ્થાÄ' વર્ષાઋતુ નજીક આવેલ છે. જેથી ‘આદું-આવસ્થ' વર્ષાદથી ખચવા માટે ઘરની સગવડ કરી આપા તેમજ મત્ત -મત્તે ૬' અનાજ પણ ‘જ્ઞાન-જ્ઞાનૌદ્િ’લાવી આપે।।૧૪। સૂત્રા-માટીની ઢિંગલી અને વાજુ (ડુગડુગી) લઇ આવા આપણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર જેવા પુત્રને રમવા માટે કપડાને દડા લઈ આવે. હવે વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે, તે વર્ષાકાળ દરમિયાન ચાલી રહે એટલાં અન્નને ઘરમાં પ્રબંધ કરેઘર સંચાળવાનું આદિ કામ પતાવી દે. -વર્ષાઋતુમાં તફલીફ ન પડે તે માટે ઘરનું સમારકામ કરાવી લે. ૧૪ ટીકાથ–તે સ્ત્રી તે સંયમભ્રષ્ટ સાધુને કહે છે કે “મારા રાજકુમાર જેવા પુત્રને રમવા માટે માટીની ઢિંગલી લાવી દો. તેને માટે ડુગડુગી (એક જાતનું વાજિંત્ર) લાવી દે તેને રમવા માટે કપડાને બનાવેલે દડો લાવી આપો. હવે ચોમાસુ શરૂ થાય છે, તે ઘરમાં ચાર માસ ચાલે એટલે અનાજ લઈ આવે. ઘરનું સમારકામ કરાવી લે કે જેથી ચોમાસામાં વસ વાટને માટે કોઈ મુશ્કેલી ન રહે. આ બધું હમણાં જ પતાવી નાખે કે જેથી વર્ષાકાળ સુખપૂર્વક વ્યતીત થાય ૧૪ શબ્દાર્થ વાસુદં ર ગાવંચિ-નવસૂત્રા આતંરિકામ' સુવા બેસવાને માટે તવા દોરાથી (પાટીથી) બનાવેલ એક પલંગ લાવી તથા “સંયમદ્રાણ-સંબT ચ ફરવા માટે “રા–પાદુ' લાકડાની પાવડીએ (ચાખડી) લાવી આપિ “-wથ' અને “ પુ ઠ્ઠા -પુત્રોવાથચ' ગર્ભાવસ્થાના દેહદનીતિ માટે અમુક અમુક વસ્તુ લાવી આપો એમ તે સાધુએ “વારા વાર્તા ટુ' દાસ અર્થાત્ સેવકની માફક “માણવા-ગાતા આજ્ઞાંકિત “ક્ષતિમનિ થાય છે. જે ૧૫ સૂવાથં–આપણે શયન કરવા માટે નવી પાટી ભરેલી યણ (નાને ઢોલિ) લાવી દે. મારે માટે લાકડાની પાવડીએ લાવી આપે. ગર્ભસ્થ પુત્રદોહદ પૂર્ણ કરવાને માટે વિવિધ વસ્તુઓની પણ તે માગણી કરે છે. આ પ્રકારે પિતાને વશ થયેલા તે સંયમભ્રષ્ટ સાધુને દાસ જેવા ગણીને સ્ત્રીઓ વિવિધ આજ્ઞાઓ કરે છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ—આપણે શયન કરવાને નવી પાટી ભરેલી ઢોયણી લાવી દે કે જેથી સુખપૂર્વક શયન કરી શકાય મારે હસ્તાં ફરતાં કાંટા, કાંકરા ન વાગે તે માટે લાકડાની ચાખડીએ લાવી દો. આ સિવાય તે કેવી કેવી આજ્ઞાઓ આપે છે, તે ગણી શકાય તેમ નથી. ઉપર વર્ણવ્યા સિવાયની અન્ય આજ્ઞાએ પણ આ કથન દ્વારા ગ્રહણ કરવી જોઈએ. બાળક જ્યારે ગર્ભમાં હેય છે, ત્યારે ગર્ભવતી સ્ત્રીને જે ઈચ્છા થાય છે તેને દેહદ કહે છે, આ દેહદની પૂતિને માટે તે અનેક વસ્તુઓ પિતાના પતિ પાસે મંગાવે છે. એવી માન્યતા પ્રચલિત છે કે રહીને દોહદ પૂરા ન થાય તે બાળક વિકલાંગ (અંગની બેડવાળું) થાય છે. તેથી તે સાધુએ દાસની જેમ તેની બધી ઈચ્છાઓને સંતોષવી પડે છે. ૧૫ શબ્દાર્થ-જ્ઞાણ જ સમુqજો-કાતે છે મુને પુત્ર ઉત્પન્ન થવે તે ગૃહસ્થાવસ્થાનું ફળ છે. તે થયા પછી સ્ત્રી કોધિત થઈને કહે છે કે“હુi ા કહા-િળ વા જ્ઞાહિ” આ પુત્રને ખોળામાં લો અથવા તેનો ત્યાગ કરે. “કહ્યું- અથ' સ્ત્રીના એમ કહ્યા પછી “g-u કઈ કઈ પુરોળિો-પુત્રોવિન” પુત્રના પિષણ કરવાવાળાએ “કૂવ-રૂa ઊંટની જેમ “મારવા-મારવા બેજાને ઉઠાવવાવાળા ‘યંતિ-મેવરિત” થાય છે. ૧દા સૂત્રાર્થ–પુત્રનો જન્મ થયા બાદ તે સ્ત્રી પુરુષને કેવી કેવી આજ્ઞાઓ આપે છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે–-લે આને થોડી વાર તેડીને ફેરવે. છે, છેડે તમે શું તેને સંભાળવાના છે !” કેટલાક માણસે તે પુત્રને ખુશ કરવા માટે ઊંટની જેમ તેના ભારનું વહન કરે છે. ૧૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ ટીકાથપુત્રને “જાત” પણ કહે છે ગૃહસ્થ પુત્ર પ્રાપ્તિને લગ્નના ફળરૂપ માને છે. લગ્નનું ફળ જે કામગ માનવામાં આવે છે. તે તે ગણફળ છે, પ્રધાન ફળ તે પુત્રપ્રાપ્તિ જ છે. બાળકની તેતડી વાણી સાંભળતા મનુષ્યને જે સુખની પ્રાપ્તિ થાય છે, તે સુખ આગળ જગતનાં સઘળાં સુખે ફીકા લાગે છે. કહ્યું પણ છે કે –“સત્તાનપુરૂં' ઇત્યાદિ– બાળકે તેતડી બેલીમાં ‘શપનિકા” શબ્દનું ઉચ્ચારણ કર્યું. તે સાંભ ળીને ગદર્શન અને સાંખ્યદર્શનની ગંભીર શબ્દાવલીને હું ભૂલી ગયે માત્ર “શપનિકા” શબ્દ જ મારા મનમાં ગુંજી રહ્યો. તેના પુત્રસુખ જ એવું સુખ છે કે જેની દરિદ્ર અને પનિક બનેને સમાન રૂપે પ્રાપ્તિ થાય છે. તેને પ્રાપ્ત કરવાને માટે કેઈ અન્ય બાહ્ય સામગ્રીની આવશ્યકતા રહેતી નથી. કહ્યું પણ છે કે--“ તે દર ઈત્યાદિ– - ધનવાન અને નિર્ધન બનેને માટે આ સ્નેહ (પુ સ્નેહ) સમાનરૂપે સુખદાયી છે. આ સનેહ તે ચન્દન અને ખસની જેમ હૃદયને ઠંડક આપનાર સરમ લેપની ગરજ સારે છે લાલા - જ્યારે લગ્ન જીવનના પ્રધાનફળ સ્વરૂપ પુત્રની પ્રાપ્તિ થાય છે, ત્યારે કોની કેવી દશા થાય છે તેનું હવે વર્ણન કરવામાં આવે છે-ક્યારેક સ્ત્રી પતિને કહે છે-“હું કામમાં ગુંથાયેલી છું. મારું ચિત્ત વ્યાકુળ છે. પુત્રની સંભાળ લેવાની મને ફુરસદ નથી. તે તમે તેની સંભાળ લે. જો તમે તેની સંભાળ લેવા તૈયાર ન છે, તે જાવ તેને અહીથી રસ્તા પર લઈ જઈને મૂકી દો” સ્ત્રી જ્યારે કપાયમાન થઈને આ પ્રકારને આદેશ આપે છે, ત્યારે પતિએ તેના આદેશનું પાલન કરવું જ પડે છે અને ત્યારે જ તે સ્ત્રીને સંતોષ થાય છે. કહ્યું પણ છે કે---“ચવ રોવરે મ ” ઈત્યાદિ-- શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષ પૂરે પૂરા સ્ત્રીને અધીન થઈ જાય છે તે એમ માને છે કે મારી પત્ની એવું જ બધુ' કરે છે જે મૂઢ એટલુ' પણ સમજતા નથી કે તે પોતાને (શ્રીને પાતાને) ગમતુ હાય છે.’ મને રુચિકર એવું જ મધુ હાય છે, પરંતુ તે કરે છે કે જે તેને સ્રને અધીન થયેલા પુરુષ શૌચને માટે તેને પાણી પણ આપે છે, કદી કદી તેની પગચ`પી પણ કરે છે અને શ્લેષ્માન (કફ્, ગડકા) ઘરની અહાર ફેકવાતું કામ કરે છે. કોઇ કાઈ સયમભ્રષ્ટ સાધુ મહામહિના ઉદયને કારણે સ્ત્રીન પશુવતી થઈને પુત્રનું પાલનપાષણ કરે છે અને ઊટની જેમ ભારનુ વહન કરે છે. તાત્પર્ય એ છે કે સ્ત્રીને અધીન થયેલા પુરુષ સ્ત્રીની આજ્ઞાનું પણ વહન કરે છે અને ભારનુ પણ વહન કરે છે. શા શબ્દા་— ્વનો વિ—ાત્રા’ રાત્રે પણ ‘ડ્ડિયા સતા-સ્થિતાઃ ભ્રન્તઃ' ઉઠીને ધારેવા-ધાત્રી ફ” ધાઈની જેમ વાળવાદમ્' બાળકને સંવંતિ– ન'સ્થાપયન્તિ' ખેળામાં લે છે. ‘સુમળા વિ તે સંતા-મુદ્દીમનયોઽવે તે સન્તઃ તે અત્યંત શરમાઈ ને પણ શ્ર્વા ચા-ğા ' ધેાખીની માફક ‘વઘધોયાપત્નીવા:' સ્ત્રી અને પોતાના સ તાનના વજ્ર ધ્રાવાવાળો યંતિ-મયન્તિ' થાય છૅ. ।। ૧૭॥ સૂત્રા --સ્ત્રીને આધીન ખનેલા કાઈ કાઇ પુરુષાને રાત્રે પણ ધાત્રી (ધાવમાતા) ની જેમ પુત્રની સ'ભાળ લેવી પડે છે. તેઓ લજજાશીલ હોવા છતાં પણ ધાખીની જેમ સ્ત્રી અને પુત્રનાં કપડાં ધાવે છે. ૧ા ટીકાથ—જે પુરુષા સ્ત્રીના પૂરે પૂરા કાબૂમાં આવી ગયા ાય છે, તેમણે રાત્રે રડતાં ખાળકની સભાળ રાખવી પડે છે–તેમને તેડીને, હીચેાળીને ચવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ રમાડીને રડતાં બંધ કરે છે. સ્ત્રી તે શય્યામાં શાંતિથી નિદ્રાસુખ ભોગવે છે અને પુરુષને નર્સની માફક બાળકની સંભાળ લેવી પડે છે. અને ખુશ કરવા માટે તેને કેટલીક વાર લાજ મર્યાદાને ત્યાગ કરીને તેમાં નિદા થાય એવા કાર્યો પણ કરવા પડે છે. પતિ પત્નીનાં અથવા બાળકનાં કપડાં જોતાં સંકેચ અનુભવે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થયેલ પુરુષ એવું કામ કરતાં પણ સંકોચ અનુભવતું નથી. તે ધોબીની માફક સ્ત્રી અને પુત્રનાં મેલાં કપડાં પણ ધઈ નાખે છે. એટલે કે જેમ બી ગમે તેવા અધમ પુરુષના ગંદા કપડાં ધઈ આપે છે, એજ પ્રમાણે સ્ત્રીને અધીન થયેલ પુરુષ તેને ખુશ કરવા માટે તેના તથા તેના પુત્રનાં ગંદા કપડાં પણ ઈ આપતાં લજજા અનુભવ નથી. સ્ત્રીને વશ થયેલે પુરુષ સ્ત્રીએ પેલું અધમમાં અધમ કાર્ય પણ કરતા શરમાતું નથી. જેના આ પ્રકારનાં કાર્યો કરનારને કે ગણી શકાય, તે સૂત્રકાર પ્રકટ કરે છે–“gā વહિં ઈત્યાદિ– શબ્દાર્થ–પૂર્વ-gવનું એજ પ્રમાણે “વહુહિંદુમા ઘણા લોકોએ શg-તપૂર્વન” પહેલાં કર્યું છે. જે-જે જે પુરુષ “મોરથાણ-માર્યા ભેગે માટે “મિચાવના– ખ્યા ના સાવદ્ય કાર્યોમાં આસક્ત હોય છે, તેઓએ એમ કર્યું છે જે રાગાંધ હોય છે, “રે- તેઓ “મારામકૃriવિર’ દાસ મૃગ અને જેતે વાં-ષ્ય રૂર' પ્રેણની જેમ “પશુ -પશુમત સુવ” પશુની સમાન છે. અથવા “or ૧ –નવા તિ' તેઓ કંઇ પણ નથી અર્થાત્ સર્વથી અધમ જ છે. ૧૮ સૂત્રાર્થ– એવા અધમમાં અધમ કૃત્ય સ્ત્રીને વશવર્તી બનેલા અનેક પરષોએ પહેલાં કર્યા છે. જે લેકો ભેગોની અભિલાષાથી પ્રેરાઈને સાવધ કર્મોમાં પ્રવૃત્ત હોય છે, જે રાગાંધ હોય છે, તેઓ દાસ અને મૃગના સમાન છે. તેમને નોકરી અને પશુસમાન કહી શકાય છે. તેમના કરતાં અધિક અધમ બીજે કઈ હોઈ શકે જ નહીં ૧૮ ટીકાથ–જેમનું ચિત્ત સંસારમાં આસક્ત હોય છે એવા પુરુષોએ પુત્રનું લાલન પાલન આદિ પૂર્વોક્ત કાર્યો કર્યા છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ પણ કરશે. કે જે કામભાગમાં આસક્ત છે, હમણાં પણ જેઓ આલેક અને પરલેકનાં દુને વિચાર કર્યા વિના કામમાં લીન રહે છે. તેઓ સાવધ કનું જ સેવન કર્યા કરે છે એટલું જ નહીં પણ તેઓ દાસ અને મૃગના જેવાં હોય છે. સ્ત્રીમાં આસક્ત થયેલા તે પુરુષ સ્ત્રીની ગમે તે પ્રકારની આજ્ઞાનું પાલન કરતા હોય છે, તેથી તેમને દાસસમાન કહ્યા છે. તેમની દશા જાળમાં ફસાયેલા મૃગ જેવી હોય છે. તે એ એટલા બધા પરાધીન બની ગયા હોય છે કે તેમને શાતિથી ખાવાનું કે શયન કરવાનું પણ મળતું નથી. કોઈ કઈ વાર તે ખરીદેલા દાસની જેમ કપડાં ધોવા આદિ મળશુદ્ધિનું કામ પણ તેમની પાસે કરાવવામાં આવે છે. તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય છે, તેથી તેમને પશુસમાન કહેવામાં આવ્યા છે. અથવા સ્ત્રીને અધીન થયેલા પુરુષ દાસ, મૃગ અને પથ કરતાં પણ અધમ દશાને અનુભવ કરતા હોય છે. તેઓ એવાં સત્વહીન બની ગયા હોય છે કે તેમનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ જાણે ગુમાવી બેઠા હોય છે. તેઓ સઘળી વસ્તુઓ કરતાં અધમ હોવાને કારણે કોઈ પણ વસ્તુને તેમના સમાન કહી શકાય નહીં. તેથી તેમને કઈ પણ વસ્તુની ઉપમા આપી શકાય નહી. ખરી રીતે તો તેઓ અપદાર્થ રૂ૫ જ-સ્વતંત્ર અસ્તિત્વ રહિત જલાગે છે, તેઓ સાવદ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેવાને કારણે સાધુ પણ નથી અને તાંબૂલ આદિને ઉપગ ન કરવાથી તેઓ ગૃહસ્થ પણ નથી. આ રીતે “નહીં ઘરના કે નહીં ઘાટના જેવી તેમની દશા છે. અથવા તેને આ લેક સંબંધી કર્મ કરનારા પણ નથી અને પરલેક સંબંધી અનુષ્ઠાન કરનારા પણ નથી. આ પ્રકારે તેઓ સંસારી પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ એવા પુરૂષ અને ભ્રષ્ટ તતભ્રષ્ટ-ગૃહસ્થ અને સાધુપણાની વચમાં જ ભટકે છે. ૧૮ હવે સૂત્રકાર આ ઉદ્દેશકને ઉપસંહાર કરતા સ્ત્રીસંપર્કને પયિાગ કરવાને ઉપદેશ આપે છે-“ઘ' ઈત્યાદિ-- શબ્દાર્થ—–“રાહુ-તા” સિએના સંબંધમાં “ હું વિન– રઝુ વિજ્ઞસં' આ પ્રમાણેનું કથન કરેલ છે. “સથવં સંગારં વજેકઝા-સતવં વાસ ૨ વર્ણચંત' આ કારણથી સાધુએ સ્ત્રિની સાથેનો પરિચય અને સહવાસને ત્યાગ કરે. કારણ કે તાતિયા રૂપે માતાજાતિ ફરે વામ સ્ત્રીના સંસર્ગથી ઉત્પન થવાવાળા શબ્દાદિક કામગ “વઝા જ ઘરમાવાણ-ગવદ્યારn gવનાચારા પાપને ઉત્પન કરે છે. એ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે, ૧૯ સૂત્રાર્થ ––આ પ્રકારે પ્રસંગના પૂર્વોક્ત પરિણામોનો વિચાર કરીને સાધુએ સ્ત્રીઓને પરિચય રાખવો જોઈએ નહીં, તેમની સાથે નિવાસ પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ કરવો જોઈએ નહીં, કારણ કે આ કામગનું મૂળ સ્ત્રીઓ જ છે. આ કામ નરક, નિગદ આદિ દુર્ગતિઓમાં લઈ જનારાં પાપકર્મોના જનક છે, એવું તીર્થકરેએ કહ્યું છે મહા આગલાં સૂત્રમાં સ્ત્રી પરિચય અને સ્ત્રી સંવાસના પરિણામોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ લેક અને પરકમાં જવાનું અનેક રીતે અકલ્યાણ કરનારા તે સ્ત્રીસંપર્ક સાધુએ પરિયાગ કર જોઈએ. આ ઉદ્દેશકમાં તમે મારી સાથે રમણ નહીં કરી, તે હું પણ મારા આ સુંદર દેશનું સુચન કરી નાખીશ' આ સૂત્રથી શરૂ કરીને ૧૮ માં સૂત્રપર્યન્તના સૂત્રોમાં સહવાસના જે દુઃખદ પરિણામ બતાવવામાં આવ્યાં છે, તે પરિણામોનો વિચાર કરીને આત્મહિત સાધવાની અભિલાષાવાળા સાધુએ સ્ત્રીઓના પરિચઅને અથવા સ્ત્રીસહવાસને સંપૂર્ણપણે ત્યાગ કર જોઈએ. શા માટે સ્ત્રી પરિ અને ત્યાગ કરવાનું કહ્યું છે? સ્ત્રીના સંપર્કથી માણસ કામોમાં આસક્ત થાય છે. કામગોમાં આસક્ત થયેલા પુરુષ એવાં પાપકર્મોનું સેવન કરે છે કે તે પાપકર્મોને કારણે તેને નરક, નિગોદ આદિ દુતિઓમાં જવું પડે છે. આ રીતે “નારી જ નરકની ખાણ છે.” તેથી જ સ્ત્રીસહવાસને હેય ગણીને તેને ત્યાગ કરવાને તીર્થંકરાદિએ ઉપદેશ આપે છે તેથી આત્મહિત ચાહતા સાધુએ પાપજનક સ્ત્રી પરિચયને સર્વથા ત્યાગ કરવો જોઈએ આ સમસ્ત કથનને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે“pf અચં' ઈત્યાદિ– શબ્દાર્થ– મિરહૂ-મિક્ષુ” સાધુ “પૂર્વ મર્ચ ન વેચાય-મ શ્રેય સિઓની સાથે સંસર્ગ રાખવાથી પૂર્વોક્ત ભય થાય છે, તથા તે કલ્યાણપ્રદ હોતું નથી. “ગg સિસ્ટંમિત્તા-રૂરિ : ગારકાનં નિરા’ તેથી સાધુ પિતાને સ્ત્રી સંસર્ગથી રેકીને “જો રૂ૮િ-નો શ્રિયમ્' ન સ્ત્રીને “નો ઘણું– વE' ન સ્ત્રી જાતિ ના પશુને “યં નિા બિસિત્તેરા-રાજmળના નિમીત' પિતાના હાથથી સ્પર્શ કરે અથત સ્ત્રી અને પશુને હાથથી સ્પર્શ ન કરે મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–સ્ત્રીના સંપર્કથી જનિત પૂર્વોક્ત પરિણામે આત્માને માટે હિતાવહ નથી, પરંતુ ભયાવહ જ છે. તેથી સાધુએ પોતાના આત્માનું સંગેપન (નિ) કરવું જોઈએ. તેણે પિતાના હાથથી સ્ત્રીને સ્પર્શ પણ કરે નહીં અને સ્ત્રી જાતિ પશુને સપર્શ પણ કરે નહીં. ૨૦ ટીકાર્થ-પૂર્વોક્ત સ્ત્રી પરિચય આદિ નરક દુર્ગતિઓનું કારણ બને છે, તેથી તેને આત્માને માટે ભયપ્રદ કહ્યા છે. સ્ત્રીઓની સાથે સંબંધ પાપ કર્મોમાં કારણભૂત બને છે અને આત્મહિતને ઘાતક થઈ પડે છે. આ પ્રકારને વિચાર કરીને આત્માને નિરાધ કરીને આત્માને સંયમમાં રાખવા જોઈએ. સ્ત્રીસંપર્ક આત્માનું અહિત કરનારે છે, એવું પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને આત્માને સન્માર્ગે વાળ જોઈએ. આમહિત ચાહતા સાધુએ સ્ત્રીના સ્પર્શને પરિત્યાગ કરવો જોઈએ તાત્પર્ય એ છે કે મુનિએ મનુષ્ય સ્ત્રી અથવા પશુ સ્ત્રીના સહવાસ આદિન સર્વથાત્યાગ કરવો જોઈએ તેણે પિતાના હાથ વડે સ્ત્રી અથવા પશુને કદી સ્પર્શ કરવો જોઈએ. નહીં. ર૦ શબ્દાર્થ––“નાળી-જ્ઞા' જ્ઞાની પુરૂષ “શુવિહુસે-સુવિશુદ્ધ સુવિ. શુદ્ધ વેશ્યાવાળા અને બહાથી-મેધાવી’ મર્યાદામાં રહીને “ પરિચ વનgકવિ વર્ષ” અન્યની ક્રિયા-સ્ત્રી, પુત્રની સેવાદિને ત્યાગ કરે “મારા વાત #of-મના વારા રજાન' મન, વચન અને કાયથી “સવારે જળ-સર્વ રોડના શીત ઉષ્ણ વગેરે બધા જ સ્પર્શોને સહન કરે છે, એજ અનગાર સાધુ છે. ૨૧ સૂત્રાર્થ– જ્ઞાનવાન, અત્યંત વિશુદ્ધ વેશ્યાવાળા અને મેધાવી સાધુએ પરક્રિયાને (અન્યની કરાતી પરિચય આદિન) મનવચનકાયથી ત્યાગ કરે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ગમે તે પ્રકારના પશેને (પરીષહાને) સહન કરનારને જ અણગાર કહેવાય છે. જે અણગાર સ્ત્રી પરીષહને જીતી શકે છે, તે સમસ્ત પરીષહને પણ જીતી શકે છે. ૨૧ ટીકાર્થ–સૂત્રકાર સાધુઓનું જે કર્તવ્ય છે, તે પ્રકટ કરે—સ્ત્રીસંપર્ક આદિથી રહિત હોવાને કારણે જેની લેણ્યા (અન્તઃકરણની વૃત્તિ) અત્યન્ત વિશુદ્ધ (નિમેળ) છે, જે મેધાવી-શાસ્ત્રીય મર્યાદામાં સ્થિત-છે અને જે જ્ઞાની છે, એટલે કે જેણે શાસ્ત્રના અધ્યયન દ્વારા અને ગુરુસેવા આદિ દ્વારા જાણવા એગ્ય તાવને જાણી લીધું છે, એવા સાધુએ પરક્રિયા કરવી જોઈએ નહીં. વિષપગ અથવા આરંભ આદિ કરીને બીજાના પર ઉપકાર કરવાને માટે જે ક્રિયા કરવામાં આવે છે તેને પરક્રિયા કહે છે. અથવા બીજા લોકો દ્વારા જે ચરણચંપી, મન આદિ પરિચય કરાવવામાં આવે છે. તેને પરક્રિયા કહે છે. સાધુએ એવી પરિક્રિયા કદાપિ કરવી જોઈએ નહીં, આ કથનને ભાવાર્થ એ છે કે સાધુએ વિષપભેગ આદિ દ્વારા અન્યને ઉપકાર કરે જોઈએ નહીં અને બીજા લોકે દ્વારા એ રીતે સાધુની જે પરિચર્યા કરાતી હોય, તો એવી પરિચય થવા દેવી જોઈએ નહીં. આ પ્રકારની પરક્રિયા (પરિચર્યા)નો તેણે મન, વચન અને કાયાથી ત્યાગ કરે જોઈએ. ઔદ્યારિક આદિ શરીર સંબંધી કામગમાં મનને પ્રવૃત્ત થવા દેવું નહીં, બીજાના મનને તેમાં પ્રવૃત્ત કરાવવું નહીં અને કામમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરવી નહીં. તેણે પૂર્ણરૂપે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સાચે અણગાર તો તેને જ કહી શકાય કે જે દેવકૃત, મનુષ્યકત અને તિર્યંચકૃત, અનુકૂળ અને પ્રતિકૂળ, સમસ્ત ઉપસર્ગોને સહન કરે છે. તેમજ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ શીતોષ્ણ, દંશમશક અને તૃણસ્મશ આદિ સ્મશાને પણ તે સમભાવપૂર્વક સહન કરે છે૨૧ સઘળા સ્પેશને સહન કરનારને જ મુનિ કહેવાય છે, આ પ્રકારનું કથન કોણે કર્યું છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-“વમાંg” ઈત્યાદિ શબ્દાર્થ–પૂવ-કૂતરા જેણે સ્ત્રી સંપર્ક જનિત રજ અર્થાતુ કમને દૂર કર્યા છે તેમજ “પૂવમોહે-ઘુતમોઃ સ્ત્રી સંસર્ગજનિત અથવા રાગદ્વેષ જનિત મોહને જેણે ત્યાગ કર્યો છે તે માતૃ-૫ મિશું.' તે સાધુ છે. “હે વીરે-સ વીર' તે વીર પ્રભુએ “વેવમા¢-વમાંg!” આજ પ્રમાણે કહ્યું છે. “ત€Tતમા તે કારણથી “ વિશુદ્ધ-ગ્રામવિશુદ્ધ' નિર્મળ ચિત્તવાળા અને મિ-કુત્તિમુa: સ્ત્રી સંસર્ગથી રહિત એવો તે સાધુ “રામોવાઈ-નાનોભાવ મેક્ષપ્રાપ્તિ પર્યન્ત “વિકાસ-ત્રિને સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ રહે રિમિતિ zવીમ એ પ્રમાણે હું કહું છું. મારા જે કર્મરજને દૂર કરી નાખી છે, જેમણે મને ત્યાગ કર્યો છે, એવા વીતરાગ શ્રી વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે. તેથી વિશુદ્ધ આત્માવાળા, રાગદ્વેષ જનક સ્ત્રીસંપર્કથી રહિત સાધુઓ મિક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કરવી જોઈએ. “ત્તિ મિ’ એવું હું કહું છું. ૨૨ ટીકર્થ-જેણે સ્ત્રી, પશુ આદિના સંપર્કથી ઉત્પન્ન થનારા રજ (પાપ) ને દૂર કરી નાખ્યું છે, જેણે રાગદ્વેષ જનિત મહેનો નાશ કરી નાખે છે, એવા મહાવીર પ્રભુએ આ પ્રમાણે પ્રરૂપણ કરી છે. તેથી રાગ અને દ્વેષથી જેનું અન્તઃકરણ રહિત છે અને જેણે સ્ત્રી સંપર્ક સર્વથા પરિત્યાગ કર્યો છે, એવા સાધુએ સંયમની આરાધના કર્યા કરવી જોઈએ તેણે ક્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે-મોક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી તેણે સંયમની આરાધના કરવી જોઈએ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ અહીં “તિ પદ ઉદ્દેશકની સમાપ્તિનું સૂચક છે. એવું હું કહું છું' આ કથનનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે, તેનું હું અનુકથન કરી રહ્યો છું, એવું સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે. રિરા જૈનાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના ચોથા અધ્યયનને બીજે ઉદ્દેશક સમાતા-રા ચતુર્થ અધ્યયન સમાપ્ત કના કા નિરૂપણ નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન પરિજ્ઞા” નામના ચોથા અધ્યયનનું વિવેચન પૂરું કરીને હવે સૂત્ર કાર પાંચમાં અધ્યયનનું વિવેચન શરૂ કરે છે. આગલા અધ્યયને સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારને છે–પહેલા અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું બીજા અધ્યયનમાં સ્વસિદ્ધાન્તના બાધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી. ત્રીજા અધ્યયનમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાની પુરુષોએ (સાધુઓએ) જેમણે બેધ પ્રાપ્ત કર્યો છે એવા છએ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપ સર્ગોને સહન કરવા જોઈએ ચોથા અધ્યયનમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે સ્ત્રીપરીષહને જીતવો ઘણું મુશ્કેલ છે. જેમણે ધર્મતત્વને જાણ્યું છે એવાં એ સ્ત્રી પરીષહ સહન કરવું જોઈએ. વળી ચેથા અધ્યયનમાં એવું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે કે ઉપસથી ડરી જનારા અને સ્ત્રીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ વશ થનારા પુરુષ અવશ્ય નરકમાં જ જાય છે. નરકમાં જનાર જીવને કેવી કેવી વેદના સહન કરવી પડે છે તેનું નિરૂપણ આ પાંચમા અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આગલા અધ્યયન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા પાંચમાં અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે– પુસ્પિરું ઈત્યાદિ – શબ્દાર્થ—અટું-' (સુધમાં સ્વામીએ) “પુરતા-પુરતા પહેલાં નિયં-સ્ટિમ્’ કેવળજ્ઞાનવાળા “મસિં–મહર્ષિ મહષિ એવા વર્ધમાન મહાવીર સ્વામીને “પુરિકરણ-” પૂછયું હતું કે-ર-નાર' રનપ્રભા વિગેરે નરકે “હૃમિત્તાવા-મમરાપર કેવી પીડા કરવાવાળા હોય છે? જુ-રે મુને!” હે ભગવદ્ “sof–ાન' આપ આ વાતને જાણે છે તેથી અળગો ને શૂ૬િ-અજ્ઞાનતા સે દિ ન જાવાવાળા એવા મને આપ કહે “વારા-નાસા' અજ્ઞાની ‘હિંનુ-ચંનું કેવી રીતે “યં–નરમ્' નરકને જિંતિ-જાતિ' પ્રાપ્ત કરે છે? ૧૫ સ્વાર્થ— (સુધરવામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન સ્વામીને પૂછ્યું-'નરકે કેવી વેદનાઓવાળા છે? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણો છો. હુ એ વાત જાણતા નથી, તે હે પ્રભું નરકેની વદના વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કૃપા કરો. હે પ્રભે! કેવાં કૃત્ય કરનાર અજ્ઞ (અજ્ઞાન) છે નરકગતિ પ્રાપ્તિ કરે છે? ૧ ટકાથ–પૂર્વકાળમા જ બુસ્વામી આદિ શિષ્યાએ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જની સ્થિતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધર્મા સ્વામીને આ પ્રમાણે પૂછયુ-“હે ભગવન્! નરક કેવા હોય છે ? કેટલા હાય છે? ત્યાં અને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે ? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જે બૂસ્વામી આદિ શિષ્યને આ પ્રમાણે જવાબ આપ્યા હે જંબૂ ! પુરાતન કાળમાં જ્યારે ભગવાન મહાવીર વિઘામાન હતા, ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાત્રાષિ–એટલે કે ઘણી જ ઉગ્ર તપસ્યાઓ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનાર શ્રી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો હતો “હે પ્રભો ! નરકનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉત્પન્ન થનાર નારકને કેવી રીતે પીડા સહન કરવી પડે છે ? કેવા કૃત્ય કરનારા અજ્ઞાની છે નરકમાં જાય છે? આ વિષયના આપ જાણકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરે.” હે જંબૂ! તમે જે પ્રશ્ન મને પૂછે છે, એજ પ્રશ્ન મેં મહાવીર પ્રભુને પૂછે હવે, આ પ્રમાણે સુધર્માસ્વામી તેમને કહે છે. # ૧ મારા તે પ્રશ્નને પ્રભુએ આ પ્રમાણે જવાબ આપ્યો હતો પર્વ મણ ઈત્યાદિ શબ્દાર્થ “gવં–ua[’ આ રીતે “મા-મચા' મારાથી “g-ge:' પૂછા ચેલા “નETUમા-માનુમાવઃ મેટા મહામ્યવાળા ધામ-રૂચ : કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા “ઝાકાજે-માજીપ્રજ્ઞા” બધી જ વસ્તુમાં સદા ઉપગ રાખવાવાળા ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીએ “મોડવવી ફરમત્રવી આવી રીતે કહ્યું છે કે-“દુમકુમ-સુવિમર્થ નરક દુઃખદાયી છે તેમજ અસર્વશનજનને દ્વારા ન જાણું શકાય તેવું છે. “સાલીનચં-માલીનિ' તે અત્યંત દીન એવા લેકેનું નિવાસસ્થાન છે દુચિ–કુતિ' તેમાં પાપી નિવાસ કરે છે. “પુરથા-પુરતા એ વાત હવે પછી આગળ “ á-વિદ્યામિ’ હું કહીશ ારા સૂત્રાર્થ–મહાનુભાવ (વિશાળ મહિમાસંપન્ન, કાપપત્રીય, સદા સઘળા પદાર્થોમાં ઉપગવાન, મહાવીર પ્રભુએ મારા પ્રશ્નના જવાબ રૂપે આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનુ' પ્રતિપાદન કર્યુ” હતું-નરક દુઃખસ્વરૂપ છે. અસન (છદ્મસ્થ) જીવ તેના સ્વરૂપનુ′ પૂરેપૂરૂં જ્ઞાન ધરાવતા નથી. તે અત્યન્ત દીન અને પાપી જીવાનુ' નિવાસસ્થાન છે. તે જીવે એ નરકગતિને ચેાગ્ય જે કર્માનું પૂર્વ ઉપાજન કરેલ છે, તે હવે હું... પ્રકટ કરૂ છુ” ધરા ટીકા—હૈ જમ્મૂ ! વિનયપૂર્વક પૂછવામાં આવેલા તે પ્રશ્નના મહાનુભાવ (એટલે કે ચાર્લીશ અતિશયાથી અને વાણીના પાંત્રીશ ગુણૈાથી યુક્ત. ) કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા, સમસ્ત પદાર્થોમાં સદા ઉપયોગયુક્ત પ્રજ્ઞાથી સૌંપન્ન મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યા હતા તે નરકા તીવ્ર અસમાધિવાળાળા છે, તથા અદુગ છે. ‘મ ુ'' પદના અર્થ આ પ્રમાણે સમજવા અવનીય ઉજવલતા આદિ અગિયાર પ્રકારની વેદના ત્યાં અત્યન્ત તીક અને પ્રકષ પણાથી ભાગવવી પડે છે. તે વેદના અનિવાય છે—તેના નિવારણના કાઈ ઉપાય જ હોતા નથી. વળી છે વેદના વિશાળ હાય છે-એટલે કે તેનું કેઈ પ્રમાણ જ કલ્પી શકાય તેમ નથી તે વેદના પ્રત્યેક અગમાં દુઃખ ઉત્પન્ન કરનારી હાવાથી કશ-કઠેર છે. તે વેદના અન્તઃકરણને ભેદનારી હાવાને કારણે તેને ‘ખરતીક્ષ્ણ’ (અત્યન્ત તીક્ષ્ણ) કહી છે. તેમાં સુખને સહેજ પણ સદ્ભાવ ન હેાવાને કારણે તે પુરુષ છે. પ્રતિક્ષણુ અસમાધિ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ન્યાસ હાવાને કારણે તે પ્રચ`ડ છે. તે વેદના એવા પ્રકારની હાય છે, તેને શ્રવણ કરવાથી પણ દુ:ખ થાય છે, તે કારણે તેને ઘાર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેને ભયકર કહી છે. પ્રતિકાર રહિત હાવાને કારણે હૃદયને ક્ષુબ્ધ કરનારી હાવાથી તેને દારુણ કહી શકાય છે. સર્વજ્ઞ પણ વાણી દ્વારા તેનું વર્ણન કરી શકતા નથી, તે કારણે નરકને દુગ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ જીવાનુ' નિવાસસ્થાન છે. ત્યાં પાપી જીવા નિવાસ કરે છે. જે જીવાએ નરકગમનને ચેાગ્યકર્મોનું ઉપાર્જન કર્યુ હાય છે, તે પાતપાતાનાં કર્મો અનુસાર નરકમાં જાય છે. તેમનાં પાપકર્માનું, તે નરકેતુ, નારકેાને ત્યાં સહન કરવી પડતી વેદનાઓનું અને ત્યાંના જીવાના સ્વરૂપનું' હવે હું વણ ન કરીશ. આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળેા રા કેવા કેવા પાપકૃત્યા કરનારા જીવા નરકમાં જાય છે, તે હવે પ્રગઢ કરવામાં આવે છે-ને-ટૂ' ઇત્યાદિ શબ્દાર્થ' - ર્' આ લેાકમાં 'હા-રૌદ્રા:' પ્રાણિયે;ને ભય ઉત્પન્ન કરવા વાળા ને ક્લાઝા-ચે વનવાસા' જે આજ્ઞાની જીવ ‘નીવિચટ્ટીનીવિજ્ઞાËિનઃ' પોતાના જીવન માટે ‘વવાનું મ્માનું જ ત્તિ-માયાનિ સોશિ ધ્રુવૅન્તિ' હિંસા વિગેરે પાપકમ કરે છે. તે-તે’તે ‘ઘોવે-ઘોવે’ અત્યંત ભકપ્રદ તમિલંધચારે-તમિસ્ત્રાધારે' મહાન્ એવા અંધકારથી યુક્ત ત્તિવ્વામિત્તાને-તીવ્રામિત પે' અત્યત તાપથી વ્યાપ્ત એવા નર–નટ નરક્રમાં ઉત્તિ-પત્તન્તિ' પડે છે. ૩ સૂત્રા—આ લેાકમાં જે અજ્ઞાની જીવા પ્રાણીઓના ઘાતક બને છે, અસયમમય જીવનની અભિલાષાવાળા છે. પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરનારા છે, તે અજ્ઞાની જીવા અત્યન્ત ઘાર, સઘન અંધકારથી વ્યાપ્ત, અત્યન્ત સંતાપથી યુક્ત નરકમાં પડે છે. કા ટીકા”—આ સ ́સારના જે અજ્ઞાની જીવા પ્રાણીઓના વધ કરનારા હાય છે. એટલે કે મહારમ્ભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયોના વધ અને માંસાહાર આદિ ઘાર પાપકર્મોમાં આસક્ત હાય છે, જે સત્ અસત્તા વિવે. કથી રહિત હાય છે, જેઓ પાપકર્મો દ્વારા પોતાના ગુજારા ચલાવતા હોય છે, અને જે પાતાના જીવનને માટે પાપમય મૃત્યા સેવતા હાય છે. એવા તીવ્ર પાપના ઉદયવાળા જીવા અત્યંત ભયજનક, ઘાર અ ંધકારમય, તથા તીવ્ર સંતાપયુક્ત-ખેરના અંગારાના મોટા ઢગલા કરતાં પણ અન તગણા તાપયુક્ત-નરકમાં જાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે જીવા પેતાના સુખને માટે પશુવધ આદિ પાપકર્મ કરનારા હાય છે, જે અન્ય જીવેામાં ભય ઉત્પન્ન કરનાર કાં કરે છે, એવાં અજ્ઞાની જીવા તેમના પાપના પ્રભાવથી મહાદુઃખમય નરકમાં ઉત્પન્ન થાય છે. ગા સૂર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ શબ્દાને આચમુદું પડુસ્-૨ બાહ્મમુä તીચ' જે જીવ પાતાના સુખ માટે ‘તો થાવરે ચાળિળો–પ્રમાન થાવરાન્ કાળિનઃ' ત્રસ અને સ્થાવર પ્રાણીને ‘તિયં-સૌત્રમ્' અત્યત ચારહિત થઇને હિઁસદ્-હિઁક્ષતિ’ માર્ચ છે.‘એ સ્ટૂલ-યો સૂવાઃ' જે પ્રાણિયાને મારવાના સ્વભાવવાળો ‘ફોર્ડ-મત્તિ' થાય છે, તથા ‘બત્તહારી-પ્રવૃત્તારી' આપ્યા વિના ખીજાની વસ્તુ લેવાવાળા હોય છે, તે સેવિયરણ-સેવનીચર્ચ’ સેવન કરવા ચાગ્ય સંયમનુ ‘વિવિ ન બ્રિજ્ઞર્ડ-ક્રિશ્રિવૃત્તિ 7 શિક્ષપ્તે' થાડું પણ સેવન કરતા નથી. પ્રા સૂત્રા—જે જીવા પાતના સુખને ખાતર ત્રસ અને સ્થાવર જીવાની અત્યંત નિર્દયતા પૂર્વક હત્યા કરે છે, જેઓ છકાયના જીવેાના પ્રાણીને લૂટે છે. જેઆ પારકા દ્રવ્યનુ અપહરણ કરે છે, અને જેવા સેવન કરવા ચાગ્ય વસ્તુનું સેવન કરતા નથી, એટલે કે જે સયમનુ' સહેજ પણ પાલન કરતા નથી, એવાં જીવા નરકમાં જાય છે, ॥ ૪ ॥ ટીકા--જે પુરુષા પેાતાના સુખને માટે દ્વીન્દ્રિય આદિ ત્રસ જીવાના તથા પૃથ્વીકાય આદિ સ્થાવર જીવાના દયારહિત ભાવે વધ કરે છે, જે છકાયના જીવાના પ્રાણાના નાશ કરનારા હોય છે, જે અદત્ત વસ્તુ લે છે-જે અદત્તાદાન સેવન કરે છે, અને આત્મકલ્યાણ ચાહનારા લાકા દ્વારા સેવનીય સયમનું જેએ સહેજ પણ સેવન કરતા નથી, એવા જીવાને નરક ગતિમાં ઉત્પન્ન થવુ પડે છે આ કથનના ભાવાર્થ એ છે કે પાપના ઉદયને લીધે જેએ લેશ માત્ર વિરતિનું પાલન કરતા નથી, જે કાગડાનું માંસ ખાતાં પણ સકાચ અનુભવતા નથી (કાગડાનું માંસ ખાવાની હદે જનાર માણસ ગાય માદિ પ્રાણીઆનુ માંસ તા ખાતા જ હાય છે) જે સમસ્ત દેવે! અને મનુષ્યા દ્વારા વન્દ્રિત ભગવાન મહાવીરના ઉપદેશ વચનામાંથી બિલકુલ શિક્ષા (આધ) ગ્રહણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી, તેને સાંભળવાનું પણ જેમને ગમતું નથી, એવાં જીવા નરમાં ગમન કરે છે. ૫ ૪ !! શબ્દા પાકમી-પ્રાળમી' જે પુરૂષા પાપ કરવામાં ધૃષ્ટતાવાળા હાય છે, ઘટૂ ં પાળેત્તિવાતિ--જૂનાં ત્રાળાનામતિવારી' ઘણા પ્રાણિયાના ઘાત કરે છે. ‘નિવૃત્તે-નિવૃ ત:' અને જે ક્રરૂપી અગ્નિથી હમેશાં મળતા રહે છે. ‘વાહે-વાજ:' એવા અજ્ઞાની જીવ‘બંતાફ્રે-તશાહે' મરણ સમયે ‘નિદ્દો-ચ' નીચે ‘નિયં-નિશાર્’અંધારામાં ‘નજીક્—ત્તિ' જાય છે. ‘ગદ્દો સર્વૅટુ-અધઃ શિરઃ હ્રવા' તે નીચુ' મસ્તક કરીને ‘ટુાં-દુર્ગમ્’ કહેશુ એવા સ્થાનને વેક્-નૈતિ' પ્રાપ્ત કરે છે. પા સૂત્રા--જે જીવા પાપકર્મોમાં ધૃષ્ટ છે-પાપકર્મો કરતા જે લજવાતા નથી, જે અનેક જીવાના ઘાત કર્યાં કરે છે, જેમનું હૃદય ક્રોધાગ્નિથી સદા બન્યા કરતુ હોય છે, એવા અજ્ઞાની મનુષ્યા આ મનુષ્ય ભવનું આયુષ્ય પૂરૂ કરીને નીચે અંધકારમાં ગમન કરે છે, તથા તેમણે કરેલાં કર્માંના ઉદયને કારણે ત્યાં તેમને નીચી મુડીએ વિષમ યાતનાઓ સહન કરવી પડે છે. પા ટીકા”~~અનેક જીવાની હત્યા કરનાર કેટલાક મનુષ્યા એવાં ધૃષ્ટ થઈ થયા હાય છે કે તેઓ એવું કહેતા પણ લજવાતા નથી કે પ્રાણીઓની હિ'સા કરવામાં કોઈ દોષ નથી તે એવી દલીલ કરે છે કે વદમાં યજ્ઞ, હામ, હવન આદિ જે જે કરવાનુ કહ્યુ છે, તે બધું કરવાથી તેા હિસા જ થતી નથી. શિકાર ખેલવા, એ તા રાજાઓના પવિત્ર ધમ છે. કહ્યુ પણ છે કે-‘ન માંસમથળે રોષો' ઈત્યાદિ- ‘માંસનુ” લક્ષગુ કરવામાં કાઇ દેષ નથી, મદિરાપાન કરવામાં પણ કાઈ દોષ નથી અને મૈથુન સેવન કરવામાં પણ કાઇ દોષ નથી. આ પ્રકારની ધૃષ્ટતા કરીને તે પાપાનું સેવન કર્યાં કરે છે. એવા જીવા મરીને નરકમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ જ જાય છે, જેમના અંતઃકરણમાં કદાપિ શાન્તિ તા હતી જ નથી, જેમનાં અંતઃકરણમાં સદા ક્રોધાગ્નિ ભભૂકતા જ રહે છે, જે રાગદ્વેષથી સદા યુક્ત રહે છે, એવા જીવા મનુષ્યભવનું આયુષ્ય પૂરૂ કરીને નરકમાં જ જાય છે. નિર્દયતા પૂર્ણાંક જીહૈ'સા કરનારા પુરૂષોને અાદિશામાં રહેલા અધ કારમય નરકમાં ઉત્પન્ન થવું પડે છે-તેમને નીચી મુડીએ વિષમ યાતનાસ્થાન રૂપ નરકમાં ઉત્પન્ન થવું પડે છે. એવી કાઈ પણ તાકાત નથી કે જે તેમને ત્યાં ઉત્પન્ન થતાં અટકાવી શકે. ॥ પા નારકામાં નારકી જીવાને કેવાં દુઃખો વેઠવા પડે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છેશબ્દો — મિયાળ-પરમાંધામિષ્ઠાળામૂ' પરમાધામિકાના ‘રળ-ત’ મારા ‘છિન્દ્-છિન્ત' છેદન કરે ‘મિત્ર-મિત્ત' ભેદન કરા વ્ કૃત્ત' ખાળો કૃત્તિ-કૃતિ' આ પ્રમાણેના ‘સદ્ શŞાન' શબ્દને ‘મુનિત્તા-શ્રુસ્વા' સાંભળીને મમિનલન્ના- પ્રમન્તસંજ્ઞા:' ભયથી જેએની સત્તા નાશ પામી છે, એવા ‘તે નાળાસો-તે નારા:’ એ નારક જીવા ‘જંëત્તિ જાંન્નિ’ ઈચ્છે છે કે-‘રું નામ મેિસં યામો-કા નામ ાિં વત્રામ' અમે કઇ દિશામાં ભાગી જઈએ દા સૂત્રા--મારા, કાપા, ભેદી નાખે, જલાવી દો,' ઇત્યાદિ પરમાધામિક દેવાના શબ્દોને સાંભળીને ભયને કારણે સંજ્ઞાહીન (ભાન ભૂલેલા-બેબાકળા) બનેલા નારક એવા વિચાર કરે છે કે કઈ દિશામાં ભાગવાથી પરમાધામિક દેવાના ત્રાસમાંથી આપણે ખચી શકશું!' ઘા ટીકા નરકમાં ગયેલાં જીવે કેવાં દુ:ખ સહન કરે છે, તેનું હવે વર્ણન કરે છે-નરકમાં પરમાધાર્મિક દેવાના આ પ્રકારના ભયજનક શબ્દો વારવાર સરંભળાતા હાય છે-‘આ જીવ મહારભ અને મહાપરિગ્રહ દિકર કર્મો કરીને અહી આવ્યા છે, સુગદર વડે તેનું માથું ફાડી નાખે, ખડક વડે તેનુ' ગળું કાપી નાખો, ભાલા વડે તેનુ શરીર વીધી નાખા, તેને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ અગ્નિમાં બાળી દો મનુષ્ય અથવા તિર્યંચ ભવનો ત્યાગ કરીને ત્યાં ઉત્પન્ન થયેલાં જ તેમના આ શબ્દો સાંભળીને ખૂબ જ ભયભીત થઈ જાય છે. તેમની સંજ્ઞા (જ્ઞાન) જ નષ્ટ થઈ જાય છે. તેઓ અત્યંત ભયભીત અને કિંકર્તવ્યમૂઢ થઈ જઈને એવી વિમાસણનો અનુભવ કરે છે કે કયાં લાગી જવાથી આ પ્રકારના દારુણ દુઃખમાંથી અમારી રક્ષા થઈ શકે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારે તે દુઃખથી બચી શકતા નથી. દા શબ્દાર્થ – જિયં-જિતમ્ બળતી એવી “રાણ-માતાપિ' અંગારાને ઢગલે તથા “નોfi-asળ્યોતિ તિવાળી ‘સરોવનં-તદુપમા ભૂમીના જેવી “જિ-ભૂમિ' પૃથ્વી પર “ગgધામંતા-અનુશામતઃ ચાલતા એવા અતએ “ગાળા-માના” બળતા એવા “તે-તે એ નારક છે ‘સુન્ન જતિ- રતનત્તિ દીનતાવાળા શબ્દોનો ઉપકાર કરે છે. “ગરબાહદાર પ્રગટ થતા શબ્દવાળા તેઓ “તથ-રત્ર' તે નરકાવાસમાં “જિરિતીવા–નિવરિથતિ લાંબા સમય પર્યન્ત તે નરકાવાસમાં નિવાસ કરે છે. આ સૂત્રાર્થ –-જવાલાએથી યુક્ત અંગારાના ઢગલાં તથા અગ્નિ વડે તપેલી ભૂમિના જેવી નરકભૂમિ પર ચાલતાં નારકો આર્તનાદ કરુણ વિલાપ આદિ કરે છે. તેમના રુદનના કરુણ સૂરે ત્યાં સ્પષ્ટ રૂપે સંભળાયા કરે છે. નારકને દીર્ઘ કાળ સુધી ત્યાં જ રહેવું પડે છે. જે ૭ ટીકાથે–ભયથી ત્રાસી ગયેલા તે નાકે જુદી જુદી દિશાઓમાં નાસભાગ કરતાં કરતાં કેવી યાતનાઓને અનુભવ કરે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે–ખેરના પ્રજ્વલિત અંગારાઓ જેવી તથા તીવ્ર જવાળાઓવાળી અગ્નિના જેવી તપ્ત ત્યાંની ભૂમિ હોય છે. એ ભૂમિ પર નારક જીને ચાલવું પડે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ છે. એવી તપ્ત ભૂમિ પર ચાલતી વખતે તેમના પગ દાઝી જવાથી તેઓ કરુણાજનક (દીન) સ્વરે ચિત્કાર અને આક્રંદ કરે છે. તેમના રુદનનો અવાજ ઘણે ઊંચે હેય છે. નારકેનું આયુષ્ય ઘણું જ લાંબુ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું કહ્યું છે. ગમે તેટલી યાતનાઓ સહન કર્યા છતાં આયુસ્થિતિને કાળ પૂરો કર્યા વિના તેઓ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી. નરકમાં જે યાતનાઓ સહન કરવી પડે છે, તેની સરખામણી આ પૃથ્વી પરના કેઈ પણ દુઃખ સાથે થઈ શકતી નથી. તે બન્નેના પ્રમાણ વચ્ચે સરસવ અને આકાશન પ્રમાણ જેટલું મહાન તફાવત છે, છતાં પણ અહી જે રાતે આપવામાં આવ્યાં છે, તે સામાન્ય ખ્યાલ માટે જ આપ્યાં છેજેમકે “સૂર્ય ખાણની જેમ લાગે છે–ગતિ કરે છે, આ દષ્ટાતમાં સૂર્યને માણની ઉપમા આપવામાં આવી છે, પરંતુ તે બન્નેની ગતિમાં ઘણે જ મોટો તફાવત છે, એ જ પ્રમાણે આ પૃથ્વી પરના તાપ (ગરમી) અને નરકના તાપ વચ્ચે ઘણું જ મોટો તફાવત છે. આવા શબ્દાર્થ– “fળતો રઘુર રૂઝ રિલોચા-નિશિરઃ ર રૂવ તીતા તીક્ષણ અસ્તરાના ધાર સરખી તેજ ધારવાળી “કરૂ તે–ચરિવયા' જો તમે “મિસુNT-મદુ અત્યંત દુર્ગમ વેળી-વૈતાળી વૈતરણ નામની નદીને હુવા-બ્રુતા” સાંભળી હશે તેતે' તે નારકિ જ “અમિતુni વેજિંમિતુ વૈતાળી' અત્યંત દુર્ગમ એવી વિતરણ નદીને “સુરૂચાનોવિતા.” બાણથી પ્રેરણા કરેલ એવા “ત્તિહમાણા-રાત્વિ, ચમાનાર ભાલાથી ભેદીને ચલાવવામાં આવેલા નારક છે તાંતિ-તાન્તિ’ તરે છે. ૮ સૂત્રાર્થ—અસ્ત્રાના જેવી તીક્ષણ ધારવાળી વૈતરણી નદીનું નામ તે તમે સાંભળ્યું હશે, તે નદી ઘણું જ દુર્ગમ છે. તે ક્ષાર, ઉષ્ણ અને રુધિર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ જેવા જળથી યુક્ત છે, નારક અને બાણે, ત્રિશુળ અને ભાલાં આદિથી પ્રેરાઈન દુર્ગમ નદી પાર કરવી પડે છે. ૫૮ ટીકાર્થ–સુધમાં સ્વામી જ બુ સ્વામીને કહે છે-“હે જબૂ! તીર્થકર ભગવાન દ્વારા પ્રતિપાદિત વૈતરણું નદીનું નામ તો તે કદાચ સાંભળ્યું હશે, અસ્તરાની ધાર જેવી તીખી (તીક્ષણ) હોય છે, એવી જ વિતરણની ધારા તીખી છે–તેને પાર કરવા પ્રયત્ન કરનાર વ્યક્તિના શરીરનું તેના તીણ પ્રવાહ દ્વારા વિદારણ કરાય છે. કાતરની જેમ તે નદીને પ્રવાહ શરીરને વેતરી નાખે છે, તેથી જ તેનું નામ વૈતરણી પડ્યું છે. તે નદી ક્ષાર, રુધિર, પાચપરુ આદિથી યુક્ત ઉષ્ણ જળવાળી છે, અને તેને પાર કરવાનું કામ ઘણું જ દુકર ગણાય છે. પરમાઘાર્મિક દેના તીરોથી પ્રેરાએલાં અને ભાલાથી ઘવાએલાંને વિતરણ નદી પાર કરવી પડે છે. કેટલા શબ્દાર્થ--ત્તાવં ચિંતે-નવમુતા' નાવ અર્થાત્ હેડી પર બેસીને આવતા એવા નારકિજીને મgi[Hi–ગાપુવાળ:” પરમાધામિક “જી વિક્ષેત્તિ-ચીકુ વિનિત્ત’ ગાળામાં કીલે વીંધે છે વીંધાયેલા એવા તે નારક છે. વિવકૂળા-કૃત્તિવિહીના સ્મૃતિ વિનાના થઈને કિંકર્તવ્યમૂઢ થઈ જાય છે. તથા “અને તુ- તું બીજા નરકપાલે “ શ્રીહં-ફી' લાંબા એવા “ફૂકા-” શૂલથી તેમજ “તિહિં ત્રિશૂ’ ત્રિશૂલો દ્વારા “વિધૂળ હે જતિ-વિજ્ઞાડ નિત” નારકિ જીવોને વિધીને નીચે ફેંકી દે છે. સૂત્રાર્થ–નૌકાઓમાં બેસીને તે અસાધુકમ પરમધામિક દેવે તે નારકને પછે પકડે છે. તેઓ નારકોના કંઠમાં ખીલાઓ ભેંકી દે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે તેમને કંઠ વીંધાઈ જવાથી તેઓ સ્મૃતિહીન–અચેત થઈ જાય છે- તેમની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અન્ય પરમાધામિકે તે નારકોને ત્રિશૂળ, ભાલા, તીર આદિ વડે વધીને નીચે પછાડે છે. લા ટીકાઈ–વેતરણી નદીમાં પડેલાં નારકે તેની તીણ ધારા આદિ વડે એટલા બધા દુઃખી થાય છે કે ત્યાંથી બહાર નીકળવાને માટે વલખાં મારે છે. પરમાધામિકેની નૌકાઓને જોઈને તેઓ તે નૌકાઓ પર ચડી જવાનો છે ત્યારે પરમાધમિકે તેમના ગળામાં ખીલા ભેંકી દે છે. ત્યારે તેઓ સ્મૃતિહીન થઈ જાય છે. વૈતરણીના પ્રવાહમાં પડતાં પહેલાં જ તેમની મૃતિ નષ્ટ થઈ ગઈ હોય છે, પરંતુ જ્યારે તેમના ગળામાં ખીલાઓ જોકી દેવામાં આવે છે ત્યારે તેઓ અધિક સ્મૃતિષ્ટ બની જાય છે. બીજા નરકમ પાલે લાંબા લાંબા ભાલાં, ત્રિશૂળ આદિ વડે ઘવાએલા તેમને બાણોથી પ્રેરીને વેતરણું નદીના પાણીમાં ફરી પાછાં પછાડી દે છે કઈ કઈ નરકપાલ તે સ્મૃતિભ્રષ્ટ નારકને ત્રિશુળ આદિ વડે વધીને ઘણુ જ વેગથી જમીન પર પછાડે છે. વૈતરણ નદીના પ્રવાહમાં વહેતા વહેતા જ તેના વેગને કારણે તેઓ સ્મૃતિરહિત થઈ ગયા હોય છે. તે ત્રિશુળ આદિ ભેંકી દઈને નીચે પછાડવામાં આવેલા તે નારકેની કેવી દશા થતી હશે, એ વાત તે તે નારકો જ જાણતા હશે અથવા કેવળી ભગવાન જાણતા હશે. લા શબ્દાર્થ “હિં ૨ -વાંજિત્ જે કેટલાક નારક જીવેને ગળામાં “વિજારો વંધિતુ-શિ ' શિલાઓ બાંધીને “મહાઢયંતિ ૩ffણમાથે ' અગાધ પાણીમાં “વોઢતિ-ઢોરથતિ' ડુબાડે છે. તથા “રી અને-તત્રાળે બીજા પરમધામિકે તેમને ત્યાંથી ખેંચીને “અંયાવાય. મુક્ષુ ચ સ્રોઢત્તિ-અંગુતાવાસ્તુકાચાં મુમુ ૨ સ્રોનિત અત્યંત તપેલી રેતીમાં તેમજ મુમુરાગ્નિમાં અર્થાત્ ધુમાડા વિનાના અંગારાગ્નિમાં આમતેમ ફેરવે છે. અને “જૂતિ-જ્ઞાતિ” રાંધે છે. ૧૦ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ—કઈ કઈ નારકોના ગળામાં શિલાઓ બાંધીને તેમને અત્યંત ઊંડા પાણીમાં ડુબાવી દેવામાં આવે છે. અન્ય નરકપાલે તેમને પાણીમાંથી બહાર ખેંચી કાઢીને ચણા અને પૌવાની જેમ આગ પર શેકે છે તથા તેમના શરીરને માંસની જેમ દેવતા પર પકાવે છે. ૧૦ ટકા_કઈ કઈ પરમધામિક દે નારકેના ગળામાં ભારે શિલાઓ બાંધીને તેમને વૈતરણી નદીના અગાધ પાણીમાં ડુબાવી દે છે. ત્યારે બીજા પરમાધાર્મિક તેમને દેવતા પર ચણા, પૌંવાની જેમ શકે છે, અને કઈ કઈ પરમધામિકે માંસપેશીઓની જેમ તેમને અગ્નિ પર પકાવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમધાર્મિક દેવ નારકોને તેમના કર્મ અનુસાર જ શિક્ષા કરે છે. તે શિક્ષા રૂપે કેઈને પાણીમાં ડુબાવવામાં આવે છે, તે કોઈને ભઠ્ઠીમાં ચણાની જેમ શેકવામાં આવે છે, તે કોઈને આગ પર માંસની જેમ પકાવવામાં આવે છે. ૧૦ | શબ્દાર્થ–“સૂચિ' નામ-અટૂર્ય જ જેમાં સૂર્ય ન હોય તેમજ જે “નામતાવં–મelfમતાપમ’ મહાન તાપવાળું હોય છે, તથા જે “બંધું તમે સુપતાં મહંત-બંધું તમો સુણતાં મામ્ તથા જે ભયંકર એવા અંધારાથી ચક્ત તેમજ દુઃખથી પાર પામવા ગ્ય અને મહાન છે, “વા-ચત્ર' જે નરકાવાસમાં “ઢ-કર્થ' ઊપર “મા-નીચે “તિરિચ-નિર્ચ તથા તિરછી “રિHig-fજરાણુ” દિશાઓમાં “witહા સાહિતા સારી રીતે રાખ. વામાં આવેલ “બાળ-નિઃ અગ્નિ શિયા દાચ' બળતી રહે છે ૧૧ાા સૂવાથં–જ્યાં સૂર્યનાં દર્શન પણ થતા નથી, જે ઘેર સંતાપથી યુક્ત છે, જે અંધકારમય છે, જે દુસ્તર અને મહાન છે, તથા જેની ઉપર, નીચે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ અને તિરસ દિશાઓમાં અગ્નિ પ્રજવલિત રહે છે, એવી નરકમાં પાપી જો ઉત્પન્ન થાય છે. ૧૧ ટીકાર્થ—અસૂર્ય નામના એક નરકને આકાર કુંભિકા જેવું છે. તેમાં સૂર્યને અભાવ છે. જો કે બધા નરકે સૂર્યના પ્રકાશથી રહિત છે, છતાં પણ તે નરકે ઘેર તાપથી યુક્ત છે, કારણ કે સૂર્યના અભાવમાં પણ તે ક્ષેત્રમાં તાપને સદૂભાવ રહે છે. તે ક્ષેત્રને એવો સ્વભાવ (લક્ષણ) જ છે. તે નરક ઘર અંધકારથી યુક્ત છે. વળી તે દસ્તર અને મહાન છે. તેમાં ઊંચે, નીચે અને તિર્ય દિશાઓમાં વ્યવસ્થિત ગોઠવાયેલો અગ્નિ સતત બળને જ રહે છે, પાપી લેકે એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૧૧ શબ્દાર્થ-વંતિ-રિમન જે નરકમાં “હાણ- ચા' ગુફાના આકાર જેવા “swળ-કાને અગ્નિમાં ‘તિ-ગતિવૃત્તી સંતાપ પામેલા તે પોતે કરેલા દુષ્કાને “વિજ્ઞાન-વિજ્ઞાનનું જાણ્યા વિના અને સુત્તવો–જુદત્તબા સંજ્ઞાવિનાને થઈને “શરૂ રહ્યતે” બળતું રહે છે. “ચા - સર્વકાળ જજુ-ળ” દીનતાજનક “Tળવદાળ-પુનમસ્થાન' તથા સંપૂર્ણ રીતે તાપનું સ્થાન “નાઢોવળીચં-ઢોનીત' જે નારક જીવને બળાત્કારથી પ્રાપ્ત થાય છે, તેમજ “નિકુવ-પ્રતિદુaધર્મ અત્યંત દુખ પમાડવું એજ જેને સ્વભાવ છે એવા સ્થાનમાં નારક જી જાય છે. ૧૨ા સત્રાર્થ –નરકમાં ગયેલાં કઈ કોઈ નારકને ગુફા-એટલે કે ઉષ્ટ્રિકાના આકારના નરકમાં હડસેલી દેવામાં આવે છે. ત્યાં તે અગ્નિમાં પડયો પડયો દારુણ પીડાને અનુભવ કર્યા કરે છે, તેને એ વાતનું ભાન પણ હતું નથી કે પિતે કયા પાપનું ફળ ભેગવી રહ્યો છે. તેની પ્રજ્ઞા લગભગ નષ્ટ થઈ ચુકી હોય છે. નરકની ભૂમિ કારુણિક છે, તાપનું સ્થાન છે અને અપાર દુઃખદ છે. પાપી જી-નરકગતિને વેગ્ય જીવે–એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૧રા ટીકાથ–નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને ઉખ્રિકાના આકારની ગુફામાં, પ્રદીપ્ત આગમાં બળજબરીથી બાળવામાં આવે છે. સંજ્ઞાહીન થઈ જવાને કારણે તે પિતાના પાપકર્મને જાણતા નથી. તેને અવધિવિવેક પણ લુપ્ત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિમાં તે અગ્નિજનિત દાહને અનુભવ કર્યા કરે છે. આ રીતે નરકસ્થાન સદા દુઃખનું જ સ્થાન છે. તે સ્થાન અપાર ઉષ્ણતાથી સંતપ્ત જ રહેતું હોય છે, પ્રાણાતિપાત આદિ ઘેર દુકૃત્ય કરનારા જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. તે સ્થાનમાં ઉત્પન્ન થનાર છે એક ક્ષણ પણ દુખમાંથી મુક્તિ મેળવી શકતા નથી. કહ્યું પણ છે કે-“દિકિમીઠળ મે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ “રાતદિન જેમને અગ્નિ પર પકાવવામાં આવે છે એવા નારક જીવને સતત પીડાને જ અનુભવ કરે પડે છે. તેમને ક્ષણનું સુખ પણ મળતું નથી. તેઓ તે ત્યાં નિરન્તર દુઃખને જ અનુભવ કર્યા કરે છે.” ૧૨ શબ્દાર્થ– ઉિં-ચત્ર' જે નારકભૂમિમાં “જૂર+મા-કૂદ ફરી કર્મો કરવાવાળા પરમાધાર્મિકે “વારિ બાળીનો નમામિત્તા-વતુર ગણીન સમાર' ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રગટ કરીને “વા-જા' અજ્ઞાની નારકિ જીવને “મિતવિંતિ-arfમતાત્તિ ’ તપાવે છે. તે-તે” એવા નારકિ જ “જીવંતુરોપત્તા-નવા રાજ્યોતિ પ્રાપ્ત અગ્નિની સમીપ આવેલ જીવતી માછલીની જેમ “મિતgમાળા–અમિતાથમાના તાપથી તપતા થકા ત્તર વિરૃત-રત્ર નિમિત્ત' ત્યાં એજ નરકસ્થાનમાં રહે છે. ૧૩ સત્રાર્થ-નરકમાં કર પરમધામિક દેવે ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રગટાવીને તેમાં તે બાલ ને (અજ્ઞાન અને-નારકને, બાળે છે, અગ્નિમાં બળવા છતાં તેઓ મૃત્યુ પામતા નથી, પણ જીવિત રહીને જીવતી માછલીની જેમ તરફડતાં તરફડતાં તે તાપને સહન કરે છે. ૧૩ ટીકાર્ય–તે નરકાવાસમાં ક્રૂર કર્મ કરનારા પરમધામિક દેવતાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ રૂપ ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રજવલિત કરે છે, અને મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયઘાત, માંસભક્ષણે આદિ મહાદુષ્કૃત્ય કરનારા અજ્ઞાની નારકેને તેમાં બાળે છે. તે નારકો ત્યાં દસ પ્રકારની ક્ષેત્રવેદનાને ખરાબમાં ખરાબ રીતે અનુભવ કર્યા કરે છે. તેઓ જીવિત રહેવા છતાં પણ અગ્નિની સમીપમાં રહેલી જીવતી માછલીની જેમ ત્યાં જ રહીને તે સંતાપને અનુભવ કર્યા કરે છે. જેવી રીતે પરાધીન દશામાં રહેતી માછલીઓ અગ્નિની સમીપમાં રહીને સહ તાપને અનુભવ કરવા છતાં પણ ત્યાંથી દૂર જઈ શકતી નથીમાછલીને જ્યારે જીવતી પકાવવામાં આવે છે, ત્યારે તે પરાધીન હોવાને કારણે અગ્નિથી દૂર નાસી શકતી નથી. એ જ પ્રમાણે પરમધામિક દેવે દ્વારા આગમાં બાળવામાં આવવા છતાં પણ તે નારકો ત્યાંથી ભાગી શકતા નથી. તેમને પરાધીનતાને કારણે દારુણ દુઃખ સહન કરવું જ પડે છે. ૧૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ–“માહિતાવં–નામના મહાન સંતાપ દેવાવાળા “રંતછળ નામ-દંતક્ષણં નામ' સંતક્ષણ નામનું નરક છે. “ગ0-” જે નરકમાં જણાદજન્મ-અસાધુળઃ પાપકર્મ કરવાવાળા “Sાથા-ફટારા હાથમાં કુહાડી લીધેલ તે નારા-તાર્ નારા તે નારકોને “હું જાઉં ૨ વિઝરઃ વાર જુદા” નારકિ ના હાથ અને પગ બાંધીને “ટર મા’ લાકડાની જેમ “તરતિ-તળુવનિત” કાપે છે. ૧૪ સૂત્રાર્થ–સંતક્ષણ નામનું એક અતિશય દુખપ્રદ નરકસ્થાન છે. તે નરકમાં ઉત્પન્ન થયેલા નારકોના હાથપગ બાંધીને, પરમાધામિકે તેમને કુહાડી વડે કાષ્ઠની જેમ કાપે છે. ૧૪ ટીકાથ-હવે સૂત્રકાર સંતક્ષણ નામના નરક સ્થાનની વાત કરે છે. તે સંતક્ષણ નરકમાં જે નારકે ઉત્પન્ન થાય છે, તેમને અંગછેદનની પીડા વેઠવી પડે છે. ત્યાં જે ઝૂર પરમધાર્મિક દેવે હોય છે, તેઓ તેમના હાથપગ બાંધીને કુહાડી વડે તેમનાં અંગેનું કાષ્ઠની જેમ છેદન કરે છે. ૧૪મા શબ્દાર્થ–પુળો-પુનઃ તદતર નરપાલ “હિર-હરિ' નારક જીવના જ લેહીમાં “વરકુત્તિ-વર્ષ:સમુદિતા મળથી જેમનું શરીર ફૂલી ગયું છે તથા “fમનુત્તi-fમસોત્તમiાન જેમનું માથું ચૂર્ણિત કરી દિધેલ છે “તે- ત્ત દુઃખ અને પીડાના માટે જે અહીંતહીં તરફડતા રહે છે, “જે-નારાજૂ એવા નારકિ ને “પવિત્તચંતાવર્તિવત્ત નીચે ઉપર ઉલટ પલટ કરતાં “શીવમર-ઝરમરચનિર' જીવતી માછલીની જેમ “યોજવલ્લે કાચા લેખંડની કઢાઈમાં “જયંતિ-વનિત્ત' પકાવે છે. ૧૫ સૂત્રાર્થ–વળી પરમાધામિકે નારક જીવને પિતાના રુધિરમાં પકાવે છે. તેમનું શરીર મળથી પરિપૂર્ણ થઈ ફૂલી જાય છે અને મસ્તકના સૂરે શૂરા થઈ જાય છે. જેવી રીતે જીવતી માછલીઓને લેઢાના તાવડામાં તાવેથા વડે આમતેમ ફેરવી ફેરવીને પકાવવામાં આવે છે, એજ પ્રમાણે નારકને પણ પકાવવામાં આવે છે. ત્યારે તે પરાધીન નારક તરફડિયાં માર્યા કરે છે. પા ટીકાથ–પરમાધાર્મિક દેવતાઓ નારકેના શરીરમાં શો ભેંકી દઈને, તેમાંથી લોહી વહેવરાવે છે. તેમનાં અંગે અને આંતરડાં મળ દ્વારા સૂઝી જાય છે. લાકડીઓના પ્રહારથી તેમનાં મસ્તક ફૂટી જાય છે. તે નારકે ખ અને ભયથી સદા તરફડતા રહે છે. પરમધામિકે તેમને સજીવ માછલી. ની જેમ લેઢાના તાવડામાં આમતેમ ઉલટાવી સુલટાવીને તેમના જ લેહીમાં પકાવે છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ પરમાધાર્મિક દેવતાઓ દ્વારા આ પ્રકારની પીડાએ (વૃક્ષ પરથી નીચે પટકવાની, અગાનુ છેદન કરવાની, અગ્નિ પર પકાવવાની આદિ) જ્યારે પહોંચાડવામાં આવતી હશે, ત્યારે તે નારકો મરણ પામીને તે યાતનાઓમાંથી મુક્ત થઇ જતા હશે અને અન્ય ગતિમાં ઉત્પન્ન થઈને તે યાતનાઓમાંથી છૂટકારો મેળવતા હશે, આ પ્રકારની પરિસ્થિતિમાં તેમને નિર'તર પીડા અનુભવવાની વાત કેવી રીતે સંભવી શકે? આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-આ પ્રકારની યાતનાઓ સહન કરવા છતાં પણ તેમનું આયુષ્ય સમાપ્ત થતું નથી. અરે ! તેમનું મસ્તક છેદવામાં આવે, તે પણ તેઓ જીવતાં જ રહે છે અને વાર વાર આ પ્રકારની યાતનાએ સહન કર્યાં જ કરે છે. એજ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ૧૫ા - શબ્દા તે તેટ તે નારક તત્વ-તત્ર' તે નારકમાં નો ચેવ મણિ અવંતિ-નૈવ મથીમવૃત્તિ' બળીને ભસ્મ થઇ જતાં નથી તથા ‘તિમિવેચળાતિયામિવેત્તા' નરકની તીવ્ર પીડાથી નો મિન્નતી-ન પ્રિયન્તે' મરતાં નથી. પરંતુ ‘સમાણુમાત અનુનેચંતા તમનુમાન અનુવેચન્તઃ' નરકની તે પીડાને ભાગવતાં પાપના કારણે તે ‘દુદલ્લી-દુ:ત્તિઃ' દુઃખી થઇને-‘તુવર્ણતિ-સુયન્તિ પીડાના અનુભવ કરે છે. ॥૧॥ સૂત્રા-નરકમાં ગયેલા નારકાને અગ્નિ ઉપર પકાવવામાં આવે છે, છતાં પણ તે ભસ્મ થતા નથી, તીવ્ર વેદનાથી તેમનું મરણ થતું નથી, પરન્તુ દીર્ઘકાળ સુધી તેએ તેમનાં કર્યાંનુ ફળ ભોગવ્યા કરે છે. પ્રાણાતિ પાત આદિ ૧૮ પ્રકારનાં પાપાનું સેવન કરવાને લીધે તેમને આ પ્રકારનાં દુઃખા લાગવવા પડે છે. ૫૧૬૫ ટીકા નરકમાં ઉત્પન્ન થયેલા નારકેાને અનેકવાર અગ્નિ ઉપર માંસ આદિની જેમ રાંધવામાં આવે છે. આ પ્રકારની તીવ્ર વેદના ભાગથવા છતાં પશુ તેમના શરીર અગ્નિમાં મળીને ભસ્મ થઈ જતાં નથી-એટલે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ તેઓ મરતા નથી, કારણ કે પેાતાનાં કર્મોનું પૂરેપૂરૂં ફળ તે ભાગવી ચુકયા હાતા નથી, એક જ વાર ભેગવવાથી તેમનાં કર્મો નષ્ટ થઈ જતાં નથી. તેથી એક જ વાર મળવાથી કે દેદાવાથી તેમનુ' આયુષ્ય સમાપ્ત થતું નથી. તેમને દીર્ઘકાળ સુધી ૪'ડી, ગરમી, છેદન, ભેદન, ત્રિશુલારેપણુ, દિ દારુણુ યાતનાઓ સહન કરવી પડે છે, નિર્દય પરમાધાર્મિ ક દેવતાઓ દ્વારા પૂર્વોક્ત જે જે યાતનાએ પહાંચાડવામાં આવે છે તે યાતનાઓ તથા નારકા દ્વારા એક બીજાને જે જે પીડા પહોંચાડવામાં આવે છે તે પીડા સહન કરવા રૂપ દુઃખરૂપ અનુભાગનુ વેદન કરતાં કરતાં દીર્થંકાળ પર્યંન્ત ત્યાં રહેવુ પડે છે. તે ફળ ભાગવ્યા સિવાય તે નરકમાંથી નીકળીને બીજે કાઈ પણ સ્થળે જઈ શકતા નથી, તેમણે પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં જે પાણ કર્યાં હાય છે, તેના ફુલ સ્વરૂપે તેઓ નિર'તર દુઃખના જ અનુભવ કરતા રહે છે. તેમણે જેટલા કાળની સ્થિતિવાળુ` કેમ ખાંધ્યુ હોય છે, એટલા કાળ સુધી ત્યાં જ (નરકમાં જ) રહીને તેએ દુઃખાનુ' વેદન કરે છે. ૫૧૬ા વળી સૂત્રકાર તેમનાં દુઃખાનુ` વધુન કરતા કહે છે શબ્દાય -‘હોળસંચાઢે-જોહનસંગાઢે’ નારક જીવાના ચલનથી વ્યાપ્ત ‘હૈિં-તંત્ર' તે નરકમાં ‘નાઢ’-ગાઢમ્’ અત્યન્ત ‘સુતત્ત· મુતતમ્' તાપથી તપેલી શનિ યંતિ-નિ ત્રાન્તિ' તે નારક જીવ અગ્નિની પાસે જાય છે ‘અમિદુઓ તથ- -અમિતુř તંત્ર' તે અતિ દુસ્સહ અગ્નિમાં ખળતાં તે સાત ન હત્તીસારું ન સમÀ' સુખ પામતાં નથી અને ‘અહિયામિલાના-ત્તિત્તામિ સાપન' જો કે તે મહાતાપથી તપેલા હાય છે ‘તનિ-તથાનિ’ તા પશુ ‘વિત્તિ-તાપન્તિ’ તેમને તપ્ત તેલ અને અગ્નિમાં તપાવે છે. ૧૭. સૂત્રા—નારક જીવાના હલન ચલનથી યુક્ત તે નરકમાં, જ્યારે નારકાને અત્યન્ત શીતના અનુભવ થાય છે, ત્યારે તે તેનાથી બચવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ માટે અગ્નિની પાસે જાય છે, પરંતુ તે દારુણ અગ્નિની હુફ પ્રાપ્ત થવાને બદલે, તેમનાં અંગે દાઝવા માંડે છે. અગ્નિ વડે દાઝતા નારકેને પરમા ધાર્મિકે અધિક દઝાડે છે. ૧ળા ટીકાર્યું–આમતેમ ફરતાં નારકથી વ્યાપ્ત તે નરક રૂપી ગર્તામાં (ખાડામાં) અત્યંત ઠંડી લાગતી હોય છે, તે ઠંડીને દૂર કરવા માટે નારક છ અત્યન્ત તપ્ત અને પ્રજવલિત અગ્નિ તરફ જાય છે. અગ્નિયુકત તે ભયાનક સ્થાનમાં પણ તેમને એક ક્ષણભર પણ સુખ મળતું નથી. ત્યાં તેમને ઉષ્ણતા જન્ય દારુણ પીડાને અનુભવ કરે પડે છે. ઠંડીથી બચવાને માટે અગ્નિની સમીપે આવેલા તે નારકેને પરમધામિક દેવતાઓ અગ્નિ તથા ગરમ તેલ વડે અધિક દહનને અનુભવ કરાવે છે-વધારે દઝાડે છે. ૧છા | શબ્દાર્થ –ણે-આના પછી “તથ-તત્ર” તે રત્નપ્રભાદિ નરકમાં “રા દેવ દે-રાવલ ફુલ દિનગરવધની જેમ ભયંકર આક્રન શબ્દ “પુરજ સંભળાય છે. “સુરોવળીયાળ પાળિ-દુઃોજનીતાનિ વારિ’ દુઃખથી કરૂણામય શબ્દ સાંભળવામાં આવે છે. બાળ- કીર્મળ: જેમનું નરકગતિ સંબંધી કર્મ ઉદયમાં આવેલ છે. એવા નારકિ અને વરિષTWIવીજળઃ ઉદીત કર્મવાળા તે-તે એ પરમધામિકે “પુળો પુળો-પુનઃ પુનઃ વારંવાર “સાદું-મર' વેગપૂર્વક “ દુર-દુ:ણયતિ' પીડિત કરે છે. ૧૮ સૂત્રાર્થ–નગરના વધસ્થાનમાં જીવનું જેવું આકંદ સંભળાય છે, એવું જ નારકેનું ભયાનક આકંદ રત્નપ્રભા આદિ નરકમાં સંભળાય છે. દુખે અસહ્ય બનવાને કારણે તેઓ “હાય મા, હાય બાપા!' ઈત્યાદિ કરુણાજનક શબ્દ લે છે. જેમનાં કર્મ આ પ્રકારે ઉદયમાં આવ્યાં છે એવાં નારકને તે ઉદીર્થકર્મવાળા પરમાધાર્મિક અસુરકુમાર દે વારંવાર ઉત્સાહપૂર્વક પીડા પહોંચાડે છે. ૧૮ ટીકાર્થ-જેવી રીતે નગરને વિનાશ થાય ત્યારે બાળકો, યુવાને, વૃદ્ધો, જિઓ અને પુરુષના આકંદ સંભળાય છે, એજ પ્રમાણે પરમધામિકે દ્વારા જ્યારે નારકે પર અત્યાચાર ગુજારવામાં આવે છે, ત્યારે નારકે પણું કરુણાજનક આકંદ કરવા મંડી જાય છે. નરકામાં આ પ્રકારના હૃદયને હચમચાવી નાખનારા શબ્દ સંભળાય છે.–હાય મા ! હાય બાપા! બચાવે, બચાવે ! કેઈ અમને આ નરકપાલના ત્રાસમાંથી બચાવે ! કયાં નાસી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ જવાથી અમે આ ત્રાસમાંથી બચી શકશે' ઈત્યાદિ જેમનાં કમ ઉદયમાં આવ્યાં છે એવાં નારકોને ઉદીકર્મ એટલે કે મિથ્યાત્વ, હાસ્ય, રતિ આદિ કમેના ઉદયવાળા પરમધામિક દેવતાઓ વારંવાર ખૂબ જ ઉત્સાહમાં આવી જઈને દારુણ પીડા પમાડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમાધાર્મિક અસુરે નારક જીને વિવિધ પ્રકારે અસહા યાતનાઓને અનુભવ કરાવ્યા કરે છે. ૧૮ના શબ્દાર્થ–“વાવ- પાપી નરકપાલ “Tળેfહું વિનચંતિ-કાળે વિયોગથરિત’ નારી જીના અંગને કાપીને અલગ અલગ કરી દે છે રં -તત્વ' આનું કારણ “મે-જુદમણ્યમ્' આપને “કદાતi-ચાથાત થેન' યથાર્થ રૂપથી “var@ામિ-પ્રવામિ’ કહીશ “વામ-રાછા અજ્ઞાની નરકપાલ હં હિં– નારકી જીવેને દંડ દઈને “afહં-સર્વે બધા “કુરાપુરા પૂર્વજન્મમાં ઉપાર્જીત કરેલ “હિં દુઃખ વિશેષથી “પતિ-મારચરિત' સ્મરણ કરાવે છે. ૧લા સૂવાર્થ–પાપી નરપાલે નારકોને પ્રાણથી વિમુક્ત કરે છે, એટલે કે તેમના શરીરના અવયવોનું ખંડન કરે છે. આ બધું તેઓ કેવી રીતે કરે છે, તે હું તમારી સમક્ષ રજૂ કરીશ. અજ્ઞાન નરકપાલ નારકને મારતાં મારતાં તેમણે પૂર્વજન્મમાં સેવેલાં પાપકર્મોનું તેમને સ્મરણ કરાવે છે. શાળા ટીકાર્થ–સૂત્રમાં “ળ” પદ વાક્યાલંકાર રૂપે વપરાયું છે પાપી પરમાધામિકે નારકેના હાથ, પગ આદિ અને કુહાડી આદિ વડે કાપીને શરીરથી અલગ કરે છે. તેઓ તે શરણહીન નારકે પ્રત્યે એવું કૂર વર્તન કેમ બતાવતા હશે, તેનું કારણ હું તમને યથાર્થ રૂપે કહીશ-અર્થવાદ રૂપે નહીં તે વિવેકવિહીન પરમાધાર્મિક તીણ તલવાર, બછી, ભાલા, દંડા આદિ શસ્ત્રો વડે મારતાં મારતાં તે નારકોને તેમનાં પૂર્વ જન્મમાં કરેલાં પાપોનું સ્મરણ કરાવે છે. જેમકે- હે નારક ! પૂર્વજન્મમાં પ્રાણીઓના માંસનું ભક્ષણ કરીને તમે પુષ્ટ બન્યા હતા, લેહીં મધ આદિ રસનું પાન કરીને જાડા (સ્થલ) થયા હતા, પરસ્ત્રીને જોઈને તથા તેમની સાથે કામ ભોગવીને તમારા હૃદયમાં આનંદ માન્ય હતું. હવે તમે પૂર્વકૃત તે પાપકર્મોનું ફળ ભેગ. તમે તમારે હાથે જ પાપનું જે વૃક્ષ વાવ્યું હતું અને ઉછેર્યું હતું, તેના ફળને ચાખવાને હવે સમય પાકી ગયા છે, તે વિષાદ શા માટે અનુભવે છે? ઉછળી ઉછળીને કરુણાજનક આકંદ શા માટે કરો છો ?' આ પ્રકારનાં વચને દ્વારા તેઓ નારકોને તેમના પૂર્વજન્મમાં કરેલાં પાપન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ કરાવે છે. તેમે તેમને જે પ્રકારના દડ દે છે, એજ પ્રકારનેા દંડ તેમણે (નારકાએ) પૂર્વજન્મમાં અન્ય જીવેાને દીધા હતા, એ વાતનું તે તેમને સ્મરણ કરાવે છે, કેમકે નારક જીવેા તેમણે પૂર્વભવમાં કરેલાં કર્માનું મૂળ ભાગવ્યા વિના નરકનાં દુ:ખામાંથી છુટકારો પામી શકતા નથી. ૫૧૯ા . શબ્દા —‘દ્રુમમાળા તે-થમાનાà' પરમાધામિકાના દ્વારા મારવામાં આવતાં તે નારકી જીવા ‘મહામિતાવે-મ ્।મિલાવે' મહાન્ કષ્ટ દેત્રાવાળા સુરત પુળેટૂ વેળ પૂર્ણ વિષ્ટા અને મૂત્રથી પૂર્ણ નર-ન' ખીજા નરકમાં ‘ ંતિ-સતિ' પડે છે. ‘તે તલ્થ-તે તત્ર’ તે ત્યાં ‘તુમણી-તૂપમળિ' વિષ્ટા, મૂત્ર વિગેરેનુ` ભક્ષણ કરતાં ‘વિકૃતિ-તિરુAિ;' લાંખા કાળ સુધી નિવાસ કરે છે. ‘મોવયા-મગતા’ સ્વકૃત કર્મીના વશીભૂત થઈને ‘લિનિદ્િ-મિમિ:' કીડાએ દ્વારા ‘ટ્રુત્તિ-શ્રુટયમ્હે' પીડિત થાય છે. ૨૦ના સૂત્રા —પરમાધામિકા દ્વારા નારકાને જ્યારે ખૂબ જ માર મારવામાં આવે છે, ત્યારે નારકે ઘેાર દુઃખમય અને વિષ્ઠા આદિ ગંદા પદાથાથી પરિપૂર્ણ નરકમાં (નરકાન્તરમાં અથવા નરકના એક ભાગમાંથી બીજા ભાગમાં) જઈ પડે છે. ત્યાં તેઓ અશુચિનુ' (વિષ્ઠા આદિનું) ભક્ષણ કર્યા કરે છે, અને કીડાઓ દ્વારા તેમનાં શરીરને ખૂબ જ પીડા પહેોંચાડવામાં આવે છે. આ બધું તેમના પૂર્વીકૃત પાપકર્માંના ફલસ્વરૂપે તેમને ભાગવવુ પડે છે. રા ટીકા”—યારે પરમાધામિ ૐા (નરક્રપાલેા) નારક જીવાને ખૂબ જ પીઠે છે, ત્યારે તેઓ નરકના એક ભાગમાંથી ખીજા ભાગમાં જઈ પડે છે. ત્યાં પણ તેને સુખશાન્તિ મળતી નથી તે નરકમાં પણ તેને દારુણુ દુઃખાના અનુભવ કરવે પડે છે. તે નરકસ્થાન મળ, મૂત્ર આદિ અશુચિએથી પરિપૂણુ હાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યાં નારકે ચિરકાળ સુધી વિષ્ઠાનું ભક્ષણ અને મૂત્રનું પાન કર્યા કરે છે. પરમાધમિકે દ્વારા અથવા પરસ્પરના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કીડાઓ ત્યાં તેમને કરડયા કરે છે. આગમમાં પણ એવું કહ્યું છે કે- છેદી અને સાતમી નરકભૂમિમાં નારક ઘણું જ મોટા મોટા “રક્તકુષ્ણુનાં પની વિકિયા કરે છે. તેઓ એક બીજાના શરીરનું ઉપવનન (ભક્ષણ) કરતા રહે છે. ૨૦ળા શબ્દાર્થ–સા-લા' સર્વકાલ “#તિર્થ પુન ઘન્મ કુરતં પુનર્વથાનમ્', નારકી ને રહેવાનું સંપૂર્ણ સ્થાન ઉષ્ણ હોય છે. “જોવળીચં-ઢોરનીd અને તે સ્થાન નિધત નિકાચિત કર્મ દ્વારા નારકી છને પ્રાપ્ત થયેલ છે. અતિદુરસ્વધર્મ-અતિદુ:ણધર્મ' અતિ વધારે દુઃખ દેવું જ જેમનો ધર્મ–રવભાવ છે યંદૂકુ-પ્રદૂષ' કુંભ વિશેષમાં “જિલ્લg-ક્ષિણ’ નાંખીને હું વિજ્ઞ-હું વિદ્ય' તેમના શરીરને ભેદીને “-તર' તેમનું “સીહં-શી માથામાં “વૈળ વૈધેર” કાણું કરીને “અમિતાવચંતિ-મતાત્તિ ’ પીડા પહોંચાડે છે. ૨૧ સૂત્રાર્થ –નારકને જ્યાં રહેવાનું હોય છે તે સંપૂર્ણ સ્થાન સદા ઉષ્ણતાવાળું હોય છે, તેમને નિધત્ત અને નિકાચિત કર્મો દ્વારા તે સ્થાનની પ્રાપ્તિ થાય છે. તે સ્થાન સ્વાભાવિક રીતે જ અત્યન્ત દુખપ્રદ છે. ત્યાં ઉત્પન્ન થયેલા નારકેના શરીરને કંદ નામની કુંભમાં નાખી દઈને તથા તેમના મસ્તકને વીધી પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાઓ આપે છે. ૨૧ ટીકાર્થ—નારને રહેવાનું સંપૂર્ણ સ્થાન સદા ઉષ્ણ હોય છે, નિધત્ત અને નિકાચિત અવસ્થાના સદૂભાવવાળાં કર્મોને કારણે તેમને આ સ્થાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયું હાય છે તે સ્થાનનુ વિશેષ વર્ણન કરતા સૂત્રકાર કહે છે કે તે અત્યંત દુ:ખપ્રદ સ્વભાવવાળુ' છે, એટલે કે આ સ્થાનમાં ઉત્પન્ન થનારા જીવાને સ્વાભાવિક રીતે જ અસહ્ય દુ:ખાના અનુભવ કરવેા પડે છે. ત્યાં પરમાધામિક દેવતાએ નાકા પર ખૂબ જ અત્યાચાર ગુજારે છે. તેએ તેમના શરીરને ભીમાં નાખીને તથા તેમના મસ્તકમાં છિદ્ર પાડીને તેમને દારુણુ દુ:ખના અનુભવ કરાવે છે. આ કથનના ભાવાર્થ એ છે કે નારકેટનાં નિવાસસ્થાન સદા અત્યન્ત ઉષ્ણ રહે છે. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પરિણામા દ્વારા ઉપાર્જિત કરાચેલાં ચીકણાં કર્મોને લીધે આ સ્થાનમાં તેમની ઉત્પત્તિ થતી ડાય છે. આ સ્થાન અતિશય દુ:ખદાયી છે. તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા નારકને કુ’ભીમાં નાખીને તેમના મસ્તક આદિ અંગેામાં ખીલા ઠોકીને પરમાધાર્મિ ક અસુરા તેમને ઘાર સતાપના અનુભવ કરાવે છે. રા શબ્દાર્થવાહસ-માથ’વિવેક રહિત નારકી જીવેાની ‘નä-ના@િhi' નાસિકાને (નાકને) ‘ટ્રુતિ-સ્ત્રોજા અવિ' અને હેાઠને પણ ‘ઘુરેન-રેળ’ અસ્તરાથી ‘જિયંતિ-ક્રિન્તિ' કાપે છે તથા તુવેવિ ળે-દા િળા' મને કાન પણ ‘ન્નિત્તિ-ખ્રિøન્તિ' કાપી લે છે ‘વિચિમિત્ત-તિત્તિમાત્રાં' વિતસ્તિ માત્ર અર્થાત્ એક વે ́ત જેટલી ત્રિમં—ન્નિદ્ઘાં' જીભને ‘વિનિસ-વિનિઘ્યાચ ખહાર ખેંચીને ‘તિયજ્ઞાદિ સુદ્િ−તીક્ષ્ણામિ શૂરુામિઃ' તીક્ષ્ણ ધારવાની શૂળથી અમિતાનયંત્તિ-શ્રમિતાન્તિ' પીડિત કરે છે. ।। ૨૨ ॥ સૂત્રા—નરકપાલા અજ્ઞાન નારકાનાં નાક કાપી લે છે, હાઠ કાપી લે છે, બન્ને કાન પણુ કાપી લે છે અને એક વેત લાંખી તેમની જીભને બહાર ખેંચી કાઢીને તીક્ષ્ણ શૂલે (ધારદાર કાંટા જેવાં શો) વડે વીંધી નાખે છે. ૨૨ા ટીકાથ—પ્રાણાતિપાત આદિ ઘેર કર્યાં કરનાર જીવે। ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની કેવી દશા થાય છે તેનું સૂત્રકાર વર્ણન કરે છે—પરમાધાર્મિ`ી તેમનાં પૂવકૃત પાપેનુ. તેમને સ્મરણ કરાવીને તીક્ષ્ણ છરી વડે તેમનાં નાક કાપી નાખે છે, અને દાઠ અને બન્ને કાન પણુ કાપી નાખે છે, તથા તેમની એક વેંત જીભને માઢામાંથી બહાર ખેંચી કાઢીને તેમાં તીક્ષ્ણ શૂળા અથવા ખીલાએ ભે!કી દે છે. આ પ્રકારની અસહ્ય પીડાએ તેમને ત્યાં સહન કરવી પડે છે. ૫૨૨૫ શબ્દા —‘તિપ્પમાળા-નિષ્યમાના' જેમના ગેાથી લેાહી ટપકી રહ્યું છે એવા ‘તે-તે’ તે નારક ‘વાહા-વા®ા:’ અજ્ઞાની ‘તહસવુä1-7 સંપુટા ફૅન' વાયુથી ઉડાવેલ સૂકા તાલના પાના સમાન ‘રાËત્રિય-રાત્રિશ્ર્વિમ્’ રાત, દિન-‘તત્ત્વ-તત્ર’ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ તે નરકમાં “વનંતિ-વંતિ' રેતા રહે છે. “જોયા-મોતિત આગમાં બળતાં જતાં “જ્ઞાનપઢિયા-શારરિધાંજ તથા અંગેમાં ખાર લગાયેલ “નોળિ કૂવલં-શબિરબૂચમાં રક્ત, પરૂ, અને માંસ “રારંતિ-જાતિ' પિતાના અંગેથી વહેવડાવતાં રહે છે. જે ૨૩ સૂત્રાર્થ-જેવી રીતે પવનની લહેરોથી તાડનાં સૂકા પાનની રાશિમાંથી ખડ, ખડ અવાજ થતો રહે છે, એજ પ્રમાણે પરમાધાર્મિક અસુરો દ્વારા અંગોનું છેદન થવાને કારણે જેમનાં અંગોમાંથી લોહી વહેતું હોય છે એવા અજ્ઞાન નારકે અહર્નિશ ઊંચે સ્વરે આક્રંદ કર્યા કરે છે. તેમને અગ્નિમાં બાળવામાં આવે છે, અને તેમના અંગો પર ત્યાર બાદ મીઠું ભભરાવવામાં આવે છે. તેમનાં શરીરમાંથી સદા લેહી પરૂ અને માંસ ટપક્યા કરે છે. રક્ષા ટીકા–પરમાધામિક દેવતાઓ દ્વારા જેમનાં નાક, કાન, હઠ, જીભ આદિ અંગેને છેદી નાખવામાં આવ્યાં છે, અને તે કારણે જેમનાં અગમાંથી રુધિર ટપકતું હોય છે એવાં તે નારકે તાડનાં સૂકાં પાંદડાંની જેમ, રાતદિન ઊંચે વરે રુદન કર્યા કરે છે, તેમનાં અંગેનું છેદન કરવા ઉપરાંત તેઓ તેમને અગ્નિમાં બાળે છે અને તેમનાં દગ્ધ અંગે પર મીઠું ભભરાવીને તેમની પીડાને અધિક દારુણ કરે છે. તે કારણે તેમના શરીરના અવયમાંથી લેહી, પરુ અને માંસ ટપકતું રહે છે. મારા | શબ્દાર્થ–સ્રોહિત્રપૂજા-રોહિતપૂરપારની લોહી એવમ્ પરૂને પકાવવાવાળી “વાઢાળી તેવાળા નં-ગાઢનિકોનુળા કરે’ નૂતન અગ્નિના તાપના સમાન જેને ગુણ છે અર્થાત્ જે અત્યંત તાપ યુક્ત છે “મહંતા-મરૂરી બહુ જ મોટી “હિરોશિયા-અધિપૌરવી” તથા પુરુષ પ્રમાણથી અધિક, પ્રમાણવાળી બોચિપૂરyoળા-સોણિતપૂરજૂળ રક્ત અને પરૂથી ભરેલા g શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ હિલચા-સમુરિઝૂતર ઊંચી “મી-પી” કુન્શી નામવાળી નરકભૂમી ‘ફ તે સુરિ ત્રયા થતા’ કદાચિત્ તમે સાંભળી હશે. ૨૪ સૂત્રાર્થ–રુધિર અને પરુને પકાવનારી, નૂતન અગ્નિના જેવા તેજસ્વી ગુણવાની એટલે કે તીવ્ર તાપથી યુક્ત, ઘણી મોટી-પુરુષપ્રમાણ કરતાં પણ અધિક પ્રમાણુવાળી, રક્ત અને પરુથી પરિપૂર્ણ અને ઊંટના જેવા આકારવાળી, ઊંચા એવા કુંભી નામના નરકની વાત તો કદાચ તમે સાંભળી હશે પારકા ટકાથ–સુધર્મા સ્વામી જબૂસ્વામીની સમક્ષ મહાવીર પ્રભુનાં વચન પ્રકટ કરતા આ પ્રમાણે કહે છે તે ઈત્યાદિ–અપકવ રક્તને “લોહિત કહે છે તથા પકવ રક્તને “પર” કહે છે. આ બન્નેને જે પકવે છે તેને લેહિત પયપાચિની' કહે છે. બાલ અગ્નિના (નૂતન અશ્વિન) જેવા તેજસ્વી ગુણવાળી જે હોય છે, તેને “વાનિતેનો જુગા” કહે છે. એવી બાલાગ્નિના જેવા ગુણવાળી અત્યન્ત તીવ્ર સંતાપથી યુક્ત, ઘણું જ મેટી-પુરુષપ્રમાણ કરતાં પણ અધિક પ્રમાણવાળી, ઉષ્ટ્રિકા (ઊટ) ના જેવા આકારવાળી, ઊંચી સ્થિત લેહી અને પરુથી વ્યાસ કુંભીની વાત તે તમે કદાચ સાંભળી હશે. તે પાપકારી નારકે તે કુંભમાં જઈને ઉત્પન્ન થાય છે. પારકા વિતા' ઈત્યાદિ– શબ્દાર્થ—‘તાણું-તારું' રક્ત અને પરૂથી ભરેલી તે કુલ્ફીમાં ‘વારાહ – અજ્ઞાની ‘અક્સર-સત્તરારા આર્તનાદ કરતાં “જળ સંતે-ફળ રાતા એકમ કરૂણ-દીન સ્વરથી રડતાં નારકી જીવેને “જિarq-ક્ષ” તેમાં નાંખીને “રાંતિ-પતિ” નરકપાલ પકવે છે ‘તણાવ-ર્વિતા' તરસથી વ્યાકુળ રે-તે તે નારકી જીવ નરકપાલેના દ્વારા “તારંગતરં–ત્રપુતાગ્રત ગરમ સીસું અને તાંબુ “-પારકાના પીવડાવવામાં આવતાં અદાણાં-ટર્નદાર આત્તસ્વરથી “સંતિ-રણનિત્ત' રડે છે . ૨૫ સૂત્રાર્થ–નરકપાલે તે કુંભીઓમાં તે અજ્ઞાન નારકને બળજબરીથી પછાડીને પકાવે છે. ત્યારે તેઓ આર્તા સ્વરે કરુણ આક્રંદ કરે છે. તથા તરસથી પીડાતા તે નારકોને ગરમા ગરમ સીસા તથા તાંબાને રસ પીવરાવવામાં આવે છે. આ દુઃખ સહન ન થઈ શકવાને કારણે તે નારકે આર્તા સ્વરે આકંદ કરે છે.-ભયંકર ચીસો પાડે છે ૨પ ટીકાર્ય-રુધિર અને પરુથી પરિપૂર્ણ તે કુંભીઓમાં તે પાપી, અત્યન્ત આ સ્વરે ચીસ પાડતા, કરુણાજનક અવાજે રુદન કરતાં, તે અતિશય દીન નારકોને પરમાધાર્મિકે પટકીને પકાવે છે. જેવી રીતે ઉકળતા તેલની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ કડાઈમાં શાકને નાખીને તાવેથા વડે હલાવવામાં આવે છે, એજ પ્રમાણે તે કુંભીઓમાં તે નારકોને નાખીને તથા તેમને આમ તેમ ફેરવી ફેરવીનેશાકની જેમ હલાવીને-પકાવવામાં આવે છે. આ પ્રકારે જ્યારે તેમને પકાવવામાં આવે છે ત્યારે તેમને અસહ્ય પીડા થાય છે અને તરસને કારણે તેમનાં કઠ સુકાઈ જાય છે, તે પાણીને માટે કાલાવાલા કરે છે ત્યારે નરકપાલે તેમને કહે છે-“અરે, તમને મદિરાપાન ઘણું જ પ્રિય હતું, તે હવે આ રસનું પાન કરે ! ” આ પ્રમાણે તેમના પૂર્વજન્મના દુશ્નનું તેમને સ્મરણ કરાવીને તેઓ તેમને તાંબા અને સીસાનો ઉકળતે રસ પિવરાવે છે, ત્યારે તેઓ આર્તા સ્વરે ચીસ પાડવા લાગે છે. કુંભમાં પકાવાયા હોવાને કારણે તેઓ અસહ્ય પીડાને અનુભવ કરી રહ્યા હતા, તેમાં વળી ગરમા ગરમ સીસા અને તાંબાના રસનું પરાણે પાન કરવું પડે છે, તે કારણે તેમના દુ:ખની માત્રા સ્વાભાવિક રીતે જ ખૂબ વધી જાય છે, તેથી આત્તનાદ કરે છે. મારા “અરે” ઈત્યાદિ શબ્દાર્થ–“દ- આ મનુષ્યભવમાં “ગળ-ગામના પિતેજ “ગરજંઆમાન પિતાને “ વત્તા-વંચિહ્યા છેતરીને “કુદરતે રદ-પૂર્વ રાજaના પૂર્વ જન્મમાં સેંકડે અને હજારે વાર “મવા-મામા' લુબ્ધક વગેરે અધમભવને પ્રાપ્ત કરીને “દુષ્કા -વહુનઃ બહુર કમી. જીવ “રી-તત્ર' એ નરકમાં “નિતિ-તિષ્ઠતિ રહે છે. “જ – વાઝ #ર્મ પૂર્વજન્મમાં જેવા કર્મ જેણે કર્યા છે. “રાતિ મજે-તથા માટે તેના અનુસાર જ તેને દુઃખ પ્રાપ્ત થાય છે. મારા સૂત્રાર્થ-આ મનુષ્યભવમાં અથવા આ લેકમાં જેઓ આત્મવંચના પિતાના આત્માને છેતરવાની પ્રવૃત્તિ) કરે છે તેઓ પહેલાં તે સેંકડે અથવા હજારો વાર શિકારી આદિ અધમ છ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ બાદ તે દૂર કર્મ કરનારા જ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. જેમણે પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય, તેમણે તેને અનુરૂપ ફળ ભેગવવું જ પડે છે. શારદા ટીકાથ-આ મનુષ્યભવમાં જે માણસ બીજાને ઠગે છે, તે ખરી રીતે તે પિતાના આત્માની જ વંચના કરે છે, એટલે કે પિતાની જાતને છેતરત હોય છે. પિતાને છેડા સુખની પ્રાપ્તિ થાય તે માટે જેઓ બીજા છો ઘાત કરે છે, તેઓ હિંસાજનિત સુખ દ્વારા પિતાના આત્માને જ છેતરે છે. કારણ કે ક્ષણિક સુખને માટે તેમના દ્વારા જે પ્રાણાતિપાત આદિ પાપકર્મો સેવાય છે, તેને પરિણામે તેમને નરકગતિનાં દુઃખે દીર્ઘકાળ સુધી સહન કરવા પડે છે. એવા છે માછીમાર, પારધી, શિકારી આદિ અધમ ભમાં સેકડે અથવા હજારે વાર જન્મ લઈને હિંસા આદિ દૂર કમેનું સેવન કરીને દુઃખ પ્રચુર દારુણું નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં ઘણા લાંબા કાળ સુધી નિવાસ કરે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેમને શા કારણે તે નરકમાં દીર્ઘકાળ સુધી રહેવું પડે છે. પૂર્વજન્મમાં જેણે જેવા અધ્યવસાયથી-અધમ અથવા અતિ અધમભાવથી–જીવહિંસા આદિ કર્મ કર્યા હોય છે, તેમને તે કર્મોને ભાર એજ રૂપે વહન કરવો પડે છે એટલે કે તે કર્મો જ તેમની વેદનાને અનુવાદ કરાવવામાં કારણભૂત બને છે. તે વેદનાઓમાંની કોઈ સ્વતા (પિતાના નિમિ તને લીધે), કેઈ પરના નિમિત્તને લીધે અને કોઈ બન્નેના (સ્વ અને પરમા) નિમિત્તને લીધે ભેગવવી પડે છે. જેમકે જેમણે પૂર્વજન્મમાં માંસનું ભક્ષણ કર્યું હોય છે, તેને પિતાનું જ અગ્નિમાં પકાવેલું માંસ ખવરાવવામાં આવે છે. જેઓ માંસના રસનું પાન કરતા હતા તેમને તેમનું પોતાનું રિ, પર તથા ઉકળતા સીસા અને તાંબાને રસ પિવરાવવામાં આવે છે. માછીમાર અને વ્યાધના ભવમાં જીવે એ જે પ્રકારે જીવોનું છેદન-ભેદન કર્યું હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે નારકના ભવમાં તેમનાં શરીરનું છેદન–ભેદન કરવામાં આવે છે. જ એ પૂર્વભવમાં મૃષાવાદનું સેવન કર્યું હોય છે, તેમને પરમધામિક અસુરે તે મૃષાવાદનું સ્મરણ કરાવીને તેમની જીભ કાપી નાખે છે. પારકા દ્રવ્યનું અપહરણ કરનારા જીનાં અંગે કાપી નાખવામાં આવે છે. પરસ્ત્રી સાથે કામભેગેનું સેવન કરનાર ઇવેના અંડકોષ ખેંચી કાઢવામાં આવે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લેભ કરનારા જીવને તેમના દાનું સ્મરણ કરાવીને તે દેને અનુરૂપ યાતનાઓ આપવામાં આવે છે, તેથી જ સૂત્રકારે આ પ્રકારનું જે કથન કર્યું છે, તે યથાર્થ જ છે-જે જીવે જેવા કર્મો કર્યા હોય, તેને અનુરૂપ-તે કર્મના વિપાક જનિત-ભાર (કચ્છ) તેને સહન કરવું જ પડે છે. એટલે કે કરેલાં કર્મોનાં ફળ દરેક જીવે અવશ્ય જોગવવા જ પડે છે. ૨૬ “માિત્તિ' ઈત્યાદિ શબ્દાર્થ–બાળકનારાના પ્રાણાતિપાત વગેરે દૂર કમ કરવાવાળા અનાર્ય પુરુષ “હુર્ત-સુમ પાપને “મગિણિત્તા-સમર્થ ઉપાર્જન કરીને “ોઈ દિ ૨ કૂિળા-રૂ તૈધ વિઠ્ઠીના ઈષ્ટ એવમ પિયથી રહિત થઈને “દુમિ-દુખ દુર્ગધથી ભરેલ “ઈલને -ઘરે ર . અત્યંત વધારે અથભ પશવાળા કુળ-કુળ” માંસ અને લેહી વગેરેથી ભરેલ નરકમાં “બ્લોગ – કર્મના વશવતી થઈને ગાવલંરિઆવતરિત' નિવાસ કરે છે. પરછા સૂત્રાર્થ—અનાર્ય છે એટલે કે પ્રાણાતિપાત આદિ હેય કર્મ કરનારા જ પાપનું ઉપાર્જન કરીને, ઈષ્ટ અને કાત શખ િવિષયોથી રહિત, દુગધયુક્ત અત્યન્ત અશુભ સ્પર્શ યુક્ત, અને માંસ, રુધિર આદિથી પરિપૂર્ણ નરકમાં ઉત્પન્ન થાય છે અને કૃત કર્મોને દુઃખજનક વિપાક ત્યાંના તેમના આયુષ્યને અન્તકાળ પર્યત ભેગવે છે. પરિણા ટીકાર્ય-અનાર્ય લકે, એટલે કે પ્રાણાતિપાત આદિ ક્રૂર કમ કરનારા લોકો, જીવહિંસા, મૃષાવાદ, ચેરી આદિ આશ્રવારે મારફત પાપનું ઉપાર્જન કરીને નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઈષ્ટ અને કાન્ત (મો) શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદિ વિષયે ભગવવા મળતા નથી, પરંતુ, રક્ત, માંસ, પરું આદિથી પરિષ્ણુ તે નરકમાં અશુભ ગધ અને અશુભ સ્પર્શે આદિ દુઃખદાયક વસ્તુઓના અનુભવ કરવા પડે છે, તેનુ વર્ણન આગળ કરવામાં આવ્યું છે. પેાત'ના પૂર્વજન્મનાં પાપકર્મના ઉદયથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. તે નરા બધા પ્રકારની અશુચિથી યુક્ત હોય છે અને ત્યાં નારીના અતિ ખીષડ્સ (ભય`કર) આર્ત્તનાદ અને આક્રંદે સાંભળાય છે. આ પ્રકારના બરફામાં નારકને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ કાળ પન્ત રહેવું પડે છે. અથવા જે નરકભૂમિમાં નારકાના જેટલેા આયુકાળ હાય છે, એટલા કાળ સુધી તેમને ત્યાં રહેવું પડે છે. ‘કૃત્તિ' પદ ઉદ્દેશકની સમાપ્તિનુ સૂચક છે. મિ’ સુધર્માં સ્વામી કહે છે કે તીર્થંકર દ્વારા કથિત વચનનું' જ હું અનુકથન કરી રહ્યો છું. ધારણા ।। પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશક સમાપ્ત ટાપુ-૧।। નારકીય વેદના કા નિરૂપણ ખીજા ઉદ્દેશાના પ્રારંભ પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશક પૂરા થયા. હવે ખીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. આ ઉદ્દેશકના પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારના સબધ છે. પહેલા ઉદ્દેશકમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યુ કે જીવ કા કર્માને કારણે નરકામાં ઉત્પન્ન થાય છે અને નરકમાં ઉત્પન્ન થયેલા જીવા કેવી અવસ્થા અને વેદનાના અનુભવ કરે છે. આ ઉદ્દેશકમાં પણ એજ વિષયનુ વધુ વિવેચન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશા સાથે આ પ્રકારના સબધ ધરાવતા બીજા ઉદ્દેશકનુ પહેલુ સૂત્ર આ પ્રમાણે છે-‘અાવ’ ઇત્યાદિ શબ્દા—અ—ાથ' ત્યાર પછી ‘લાલચવુલધર્મ-શાશ્વતતુઃસુધર્માં' નિર'તર દુઃખ દેવુ... એ જ જેનેા ધમ છે, એવા ‘વર્-ગવર્’ બીજા ‘i-તમ્' શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ તે નરકના વિષયમાં “-મરતે આપને ‘નાદે-ચાથાતચ્ચેન' યથાર્થ રૂપથી “પવરણામિ-પ્રવામિ’ હું કહીશ “-થા' જે પ્રકારે “ દુ મારીસુત્ત જર્માભિઃ પાપકર્મ કરવાવાળા “વાણા-જાત્રા” અજ્ઞાની જીવ “gફારુંgiાનિ' પૂર્વજન્મમાં કરેલ ‘મારું-મ”િ પિતાના કર્મોનું “રેવંતિરેરિત વેદન કરે છે. અર્થાત્ ભગવે છે. અના સૂત્રાર્થ—હવે બીજા કેટલાક નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તે કહેવામાં આવશે. તથા પાપકર્મોનું સેવન કરનાર, પરમાર્થને નહીં જાણનારા અજ્ઞાની છ પૂર્વકૃત કર્મોનું ફળ કેવી રીતે ભેળવે છે, તે હવે હું તમને કહીશ. ૧ ટીકાથે–આગલા ઉદ્દેશમાં કુંભીપાક નરક આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ બીજા ઉદ્દેશકમાં અન્ય નરકોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-હે જબૂ! જે નરકમાં નિરન્તર દુઃખ જ ભેગવવું પડે છે, જ્યાં એક ક્ષણભર પણ સુખને અનુભવ થત નથી, એવા નરકેના સ્વરૂપનું હું તમારી પાસે નિરૂપણ કરીશ. તમને સંબોધીને જે આ વાત કહું છું, તે સમસ્ત જીવોને પણ સમજવા જેવી છે. શ્રમણ ભગવાન મહાવીરે મારી સમક્ષ નરકે વિષે જેવું કથન કર્યું હતું એવું જ કથન હું તમારી સમક્ષ કરીશ. આ કથન અનુકથન રૂપ જ હોવાથી તેમાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રાણાતિપાત આદિ ઘે૨ કર્મો કરવાના સ્વભાવવાળા, પરમાર્થને નહીં જાણનારા, અજ્ઞાન, નરાધમ પુરૂષે, અધમ સુખની અભિલાષાવાળા થઈને, સારા નરસાંને વિવેક ભૂલી જઈને જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોનું નરકમાં વેદન કરે છે. તેઓ કેવી રીતે કમેને અશુભ વિપાક ભોગવે છે, તે તમારી સમક્ષ હું પ્રકટ કરીશ. ૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્થંદિ' ઈત્યાદિ— શબ્દા—સ્થેક્િ હસ્તેપુ' પરમાધાર્મિક નારક જીવેાના હાથ ચ—T' અને ‘નદ્િ’-પારપુ’ પગ વંધિળ—પંચચિવા’ ખાંધીને ‘સુરાલિપટ્ટ્િ'-જીત્રાયુમિઃ' અસ્તરા અને તલવારના દ્વારા ‘હાં-મ્' તેમનું પેટ ‘વિન્નતિ-વિત્તચન્તિ’ ચીરે છે ‘વાસ-વાST' અજ્ઞાની એવા નારક જીત્રની ‘નિતં મૃદુંવિત્ત વૈદું'ઇડ પ્રહાર વગેરેથી અનેક પ્રકારે માર ખાધેલ શરીરને નિત્તુિગૃહીત્યા’ ગ્રહણ કરીને ‘વિદ્યુો-વૃઘ્રતઃ’ પાછળના ભાગથી ‘હું વમ્' ચામડીને ‘ચિ—સ્થિમ્' બળાત્કાર પૂર્વક વ્રુત્તિ-૪ન્ત' ખે'ચી લે છે. રા ટીકા સૂત્રા—નરકપાલ નારક જીવેાના હાથ અને પગ બાંધીને છરી અને ખડગ વડે તેમનુ પેટ ચીરી નાંખે છે. તેએ અજ્ઞાની જીવેાના વિદ્યુત (શઓના ઘા વડે વીંધાયેલા) શરીરને ગ્રહણ કરીને તેમની પીઠમાંથી બળપૂર્વક ચામડી ઉતારી લે છે. રા પરમાધાર્મિ ક અસુરા નારક જીવાની સાથે જાણે કે કર ખેલ ખેલે છે. તેઓ તેમના હાથ અને પગને દેરડા વડે બાંધીને, ઘણી જ તેજદાર છરીએ અને ખડ્ગા વડે તેમનુ પેટ ફાડે છે. દંડ પ્રહાર આદિ વડે જર્જરિત કરેલા તે અજ્ઞાની થવાના શરીરને ગ્રહણ કરીને તેએ બળાત્કારે તેમની પીઠ પરની ચામડી ઉતરડી નાખે છે. આ કથનના ભાવાથ એ છે કે પરમાધાર્મિ ક અસુરે નારકાને ખૂબ જ દુ:ખ દે છે. તે તેના હાથપગ માંષીને તીક્ષ્ણ છરી વડે તેમનાં પેટ ચીરી નાંખે છે. આ કાય કરતા પહેલાં તેએ તેમનાં શરીર પર ઈંડાદિના પ્રહાર કરીને તેમને ખાખરા કરે છે અને છેવટે તેમની પીડની ચામડી પણ ઉતરડી નાખે છે. રા ‘વારૢ પાંતિ’ ઇત્યાદિ—— શબ્દા‘ફ્રેક્ષ્ય' પરમાધામક નારકી જીવની ‘કાટૂ-વાર્ટૂન' ભુજાએને ‘તંત્તિ-પ્રŘયન્તિ’કાપે છે મુદ્દે-મુલે’ મુખને ‘વિયાણું-વિજ્ઞા’ ખળપૂર્વક ફાડીને ઘૂરું-શૂમ' ખળતા લેખડના મેાટા મોટા ગોળા નાખીને ‘આઙકૃતિ-પ્રાયશ્ચિ’ બાળે છે. ‘કૃત્તિ-વૃત્તિ' તથા એકાન્તમાં ‘ન્રુત્ત્ત-યુ’ તેમના જન્માન્તરના કનુ` વારું-વારમ્' અજ્ઞાની જીવને ‘સાયંતિ-માયન્તિ સ્મરણ કરાવે છે. ‘ગાEE-ચ' તથા કારણ વગર ક્રોધ કરીને ‘તુàળ-સુરેન’ ચાબુકથી વિટ્ટે-ધ્રુš’ પાછળના ભાગમાં ‘વિન્નત્તિ-વિન્તિ' મારે છે. ાણા સૂત્રા-પરમાધામિ કા નારક જીવાની ભુજાએને મૂળમાંથી કાપી નાખે છે, અને તેમનાં મુખ બળાત્કારે ખેલાવીને તેમાં ખૂબ જ તપાવીને લાલચેાળ કરેલા લાઠાના ગેળા અથવા ઈંડા દાખલ કરે છે. આ રીતે તે તેને ખૂબજ દઝાડે છે. તેઓ તેને એકાન્તમાં લઇ જઇને તેના પૂર્વજન્મનાં પાપાનુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ કરાવે છે. તેઓ કોઈ પણ કારણ વિના ક્રોધ કરીને તેની પીઠ પર ચાબુક ફટકારે છે. ૩ ટીકાર્ય–તે નરકપાલે નારક જીવની બને ભુજાઓને મૂળમાંથી છેદી નાખે છે ત્યાર બાદ અગ્નિમાં ખૂબ જ તપાવીને લાલચોળ કરેલા લોઢાના ઇંડાને અથવા ગેળાને, તેઓ બળજબરીથી તેનું મુખ બોલાવીને મુખમાં ઘુસાડી દે છે. ત્યારે તે નારકના મુખમાં અસહ્ય બળતરા થાય છે. તેઓ અજ્ઞાન નારકોને એકાન્તમાં લઈ જઈને તેના પૂર્વજન્મનાં પાપનું મરણ કરાવે છે. તેઓ તેને કહે છે કે- તને લલનાઓનાં લલિત ગીત સાંભળવા ખૂબ જ ગમતાં હતાં, તે કારણે અમે તારા કાન કાપી નાખીએ છીએ, તે પસીનું પાપબુદ્ધિથી અવલોકન કર્યું હતું, તેથી અમે તારી આંખે જોડી નાખીએ છીએ તે આ હાથો વડે પારકું ધન ગ્રહણ કર્યું હતું, અને પ્રાણિને ઘાત કર્યો હતો તેથી અમે તારા બને હાથ કાપી નાખીએ છીએ. તને મદિરાપાન કરવું ખૂબ જ ગમતું હતું, તેથી અમે તેને ગરમા ગરમ તાંબા અને સીયાને રસ પિવરાવીએ છીએ તે પૂર્વભવમાં માંસ ખાધું હતું, તેથી અત્યારે અમે તને તારું પોતાનું જ માંસ ખવરાવીએ છીએ. આ પ્રકારે તેઓ તેને તેના પૂર્વજન્મના પાપોનું સ્મરણ કરાવે છે. ત્યાર બાદ કોઈ પણ પ્રકારના કારણ વિના તેઓ તેની પીઠ આદિ અંગો પર ચાબુક ફટકારે છે. મારા ગચં તત્ત” ઈત્યાદિ શબ્દાર્થ –“તત્ત અથવ-agઘરા તપેલા લેખંડના ગેળાના સમાન Hડ-સભ્યોતિ જતિ સહિત ‘યં-કત્રિતા” બળતી “૩ામ-કુપws જમીની ઉપમ યેચે “બિં-ભૂમિ' ભૂમીમાં “અણુમંતા-અનુમન્ત ચાલતાં રિ-વે' તે નારકીય જીવ ‘૩માન-હ્ય નાના' બળતાં “કુરોફા-પુરોહિત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ તીક તપેલ બાણના આગળના ભાગથી મારીને પ્રેરિત કરેલ “ત્તર ગms કુત્તા-રણs ગુજરા તથા તપેલા સરામાં જોડવાથી “got goiઉત-જ રાત્તિ દયાપાત્ર રૂદન કરે છે. પ્રજા સૂત્રાર્થ–તપાવેલા લેઢાના જેવી, તિયુક્ત અને બળબળતી ભૂમિ પર જ્યારે ગમન કરવું પડે છે, ત્યારે પગે ખૂબ જ દાઝવાને લીધે નારકો કરુણપૂર્ણ આક્રંદ કરે છે, વળી જ્યારે તેમને ગરમ કરેલા સરામાં જેડીને પરોણાની આર મારી મારીને ચલાવવામાં આવે છે, ત્યારે તેઓ દયાજનક આર્તનાદ કરી ઉઠે છે. જે ૪ ટીકાઈ–તપાવેલા લેઢાના ગોળા જેવી, જતિમય અને બળી રહી હોય એવી-એટલે કે ખુબ જ તપાવીને લાલચળ અને પ્રકાશિત બનાવેલા લેહપિંડની ઉપમાવાળી ભૂમિ પર પરમાધાર્મિક અસુરે નારકને ચલાવે છે. તે અતિ ઉષ્ણ ભૂમિ પર ચાલતાં ચાલતાં તેઓ ખૂબ જ દાઝી જવાથી એવી તે ચીસ પાડે છે કે ભલ ભલાના હૃદયમાં કરુણુ ઉત્પન્ન થાય છે. વળી તેઓ તેમને રથના ખૂબ જ તપાવેલા ઘસારામાં સાથે જોડીને તીક્ષણ અણુ વાળી આર ભેંકીને બળદની જેમ તેમની પાસે રથ ખેંચાવે છે. આ અસહા વેદનાને કારણે તેઓ કરુણાજનક ચીસે પાડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે રથના ઘસરા સાથે બળદોને જેડવામાં આવે છે, એજ રીતે પરમાધાર્મિકે નારકેને ધોંસરામાં જોડે છે. તે ઘોસરાને તપાવીને ખૂબ જ ગરમ કરેલાં હોય છે. જેમ બળદેને પરેણાની આર જે કીને ચલાવવામાં આવે છે, તેમ નારકને પરોણાની તીક્ષણ અને ગરમ આર ભેંકીને ચલાવવામાં આવે છે. આ દુઃખ અસહૃા થઈ પડવાથી તે કરુણાજનક ચીસો પાડે છે. એક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ વા વસ્ત્રાભૂમિં” ઈત્યાદિ શબ્દાર્થ – વા-વાહ' અજ્ઞાની નારક જીવ “ોરપદું જ તરં-હાથશિવ તH' બળેલ લોખંડના માર્ગની જેમ તપેલી “વિ ગઝં-પ્રવીણaiતથા રક્ત અને પરૂ રૂપ કાદવથી યુક્ત “ભૂમિં-ભૂમિમ્' ભૂમિ પર “વા-વત્ત' બળપૂર્વક પરમધામિકે દ્વારા “ગજુમંતા-મનુષ્પમાળા ચલાવવામાં આવતાં તેઓ ખરાબ રીતે બૂમ પાડે છે. “તિ-રિમ” જેમાં “મિતુષાંતિ-મદુને અતિ કઠેર સ્થાન ઉપર “ગગાણા-પ્રવચમાના પરમધામિકેના દ્વારા ચાલવા માટે પ્રેરિત કરવા છતાં પણ જ્યારે ઠીક નથી ચાલતાં ત્યારે “રૂપાન બળદની જેમ હૃફિં- દંડાઓથી “પુના સાંતિપુઃ શુત્તિ” આગળ ચલાવે છે. પાન સૂત્રાર્થ–પરમધામિકે તે અજ્ઞાન નારકેને તપાવેલા લોઢાના માર્ગના જેવી અતિશય ગરમ અને લેહી, પરુ આદિથી યુક્ત ભૂમિ પર ચલાવે છે. જે તેઓ દુર્ગમ માર્ગ પર ચાલતાં ચાલતાં અટકી જાય છે, તે પરમાધામિકે તેમને દંડા મારી મારીને આગળ ચલાવે છે. આપણે ટીકાર્થ–પરમધામિક અસુરે નારકેને તપાવેલા લેઢાના જેવા ગરમ અને જાજવલ્યમાન માર્ગ પર ચલાવે છે. તે માગ રુધિર અને પરુ રૂપ કીચડથી છવાયેલું હોય છે, જે તેઓ તે માર્ગ પર ચાલવાની ના પાડે છે, તે તેમને બલાત્કારે ચલાવવામાં આવે છે. નરક અત્યંત દુર્ગમ માર્ગ પર જે તે સરખી રીતે ચાલતા નથી, તે બળદ અથવા ગુલામેની માફક આર ભેંકીને અથવા દંડા મારીને તેમને ચલાવવામાં આવે છે. આગળ ચાલવું કે થોભવું તે પણ તેમની ઈચછાનુસાર થતું નથી એટલે કે આ બન્ને બાબતમાં તેઓ પરાધીન છે. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે વિશ્રામ પણ લઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી, ત્યાં તે તેમને બિલકુલ પરાધીન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ દશા ભગવવી પડે છે. પરમાધામિકા તેમને જે જે યાતનાઓ આપે, તે તેમને સહન કરવી જ પડે છે. આ રીતે આ નરકસ્થાના યાતનાભૂમિ જેવાં જ છે. પા તે સંવગાઢત્તિ' ઈત્યાદિ શબ્દા તે' તે નારક જીવ સરળઢત્તિ-સંત્રાઢે અધિક વેદના યુક્ત અસહ્ય નરકમાં ‘વવજ્ઞમાળા-પ્રથમાના' ગયેલ ‘નિfતળીf="-નિતિનમિઃ' સામે આવીને પડવાવાળી ‘લિäિ’-શિમિ:' પત્થરના ખ`ડાથી ‘સ્મૃતિન્યતે' મારવામાં આવે છે. ‘સંતાવળીનામ-સંતાપનીનામ-અર્થાત્ કુમ્ભી નામનુ નરક ‘ચિદ્વિતીયા-વિરસ્થિતિા:' પાપમ સાગરોપમ કાલપન્ત સ્થિતિવાળુ છે, ‘ઘ-યંત્ર' જેમાં ‘અલાદુન્ના-અજ્ઞાધુર્માળ' પાપકમ કરવાવાળા જીવ ‘સંતઘ્ધતી-સંતાન્યન્તે' તીવ્ર વેદનાથી સંતાપયુક્ત કરવામાં આવે છે. Fu સૂત્રા—અસહ્ય વેદનાથી યુક્ત નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવાની ઉપર મેાટી મેટી શિલાએ ફેંકવામાં આવે છે. આ શિલાઓના પ્રહાર તેમને સહન કરવા પડે છે. તેમને કુલીમાં પકાવવામાં આવે છે. નારકને ત્યાં દ્વીધ કાળ સુધી રહેવુ પડે છે, અને અસહ્ય વેદનાઓ વેઠવી પડે છે. u ટીકા નરકમાં ઉત્પન્ન થયેલા નારકાને તીવ્ર વેદના વેઠવી પડે છે, તેથી નરકને વેદનાસ્થાન કહેલ છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તેનુ' સૂત્રકાર વર્ણન કરે છે.-ઉપરથી નીચે પડતી શિલાઓના પ્રહાર તેમને વેઠવા પડે છે. ત્યાં તેમને કુ'ભીમાં પકાવવામાં આવે છે. તે કુંભી તીવ્ર વેદનાથી તપાવનારી હેવાને કારણે તેમને ‘સ’તાપની' (સ'તાપજનક) કહી છે. નારકાને ત્યાં ચિરકાળ પન્ત-પલ્યાપમ અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ સાગરેપમ પ્રમાણ કાળ સુધી-રહેવું પડે છે. જે જીએ પૂર્વભવમાં અશુભ કૃત્ય કર્યા હોય છે, તે જીવોને તે સંતાપની નામની કુંભમાં ઉત્પન્ન થઈને અસહ્ય દુખને અનુભવ કરવો પડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે તીવ્ર વેદનાવાળા નરકમાં સામેથી નીચે આવી પડતી શિલાઓના પ્રહાર નારકેને સહન કરવા પડે છે. તથા કુંભીપાક નામના પાપાત્રમાં (પકવવાના પાત્રમાં) ઉત્પન્ન થયેલા નારકોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. પાપકૃત્યે સેવનાર જીવો તે નરકમાં ઉત્પન્ન થઈને તેમનાં પાપકર્મોને અશુભ વિપાક દીર્ઘ કાળ પર્યત ભેગવ્યા કરે છે. દા “ ” ઈત્યાદિ– શબ્દાર્થ –“વારું રાજ' વિવેકરહિત નારકિજીવને ‘દૂ૭-દંડાના સમાન આકૃતિવાળા નરકમાં “વિવા–ક્ષિણ’ નાખીને “ચિંતિ-નિત્ત પકાવે છે. “ઢ ” બળતા એવા તે નારક જીવ બતશોપિ-તતોષિ” ત્યાંથી પણ કુળો વઘયંતિ-પુનરિવારિત પાછા ઉપર ઉછળે છે તે-તે તેનારકિજીવટૂ#gfપં-ઉર્વ:” દેણ નામના કાક પક્ષિના દ્વારા “પત્રકમાન-પ્રવચનાના ખાતા એવા તે “અહિં-વે બીજા “સળcરં-સરત સિંહ, વાઘ વગેરેના દ્વારા પણ “gīતિ-વા” ખાવામાં આવે છે. આવા પરમાધાર્મિક અજ્ઞાની નારકને ક૬ક (દડા)ના જેવા આકારના નરકમાં નાખીને પકાવે છે. અગ્નિને લીધે દાઝતા નારકે જ્યારે તે જગ્યાએથી ઊંચે ઉછળે છે, ત્યારે દ્રણ નામના કાગડાએ તેમને ખાવા માંડે છે, જે તેઓ નીચે આવી પડે છે, તે સિંહ આદિ હિંસક જાનવરો તેમનું ભક્ષણ કરે છે. છેલ્લા ટીકાથ–પરમધાર્મિક અસુરે તે અજ્ઞાન (વિવેકરહિત) નારકને દડાના આકારની કુભીમાં પટકીને પકાવે છે. તે કુંભમાં જ્યારે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ તેમનાં શરીર શેકાય છે, ત્યારે દાઝી જવાને કારણે તેઓ ઊંચે ઉછળે છે. ઉપર ઉછળેલા તે નારકોને દ્રણકાક ખાવા માંડે છે. (નરકમાં પક્ષીઓની કઈ અલગ જાતિ નથી. પરમધામિક અસુરે જ પિતાની વૈકિય શક્તિથી દ્રો કાકનું રૂપ ધારણ કરે છે. એ જ પ્રમાણે તેઓ સિંહ આદિના ૩૫ની પણ વિકવણા કરે છે, જે તેઓ ઉછળીને નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ નહેરવાળાં જાનવરે તેમનું ભક્ષણ કરી જાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે નરકપાલે નારકને દડાના આકા. રની નરકમાં પછાડીને પકાવે છે. આ પ્રકારે જ્યારે તેમના અંગે અગ્નિથી દાઝવા માંડે છે, ત્યારે તેઓ ગભરાઈ જઈને ઊંચે ઉછળે છે. ઊંચે ઉછળતા તે નારકે પુકાક નામના પક્ષીને શિકાર બને છે. જે તેઓ નીચે પડે છે, તે સિંહ, વાઘ આદિ દ્વારા તેમનું ભક્ષણ કરવામાં આવે છે. તે સિંહ, વાઘના રૂપની વિમુર્વણ પણ પરમધાર્મિક અસુરે જ કરતા હોય છે. સૂત્રકાર આ કથન દ્વારા એ વાત પ્રકટ કરે છે, કે નારકે ગમે ત્યાં જાય, તે પણ દુઃખ તેમને કેડે છોડતું નથી. તેમના ઉપર જાણે કે દુઃખના પહાડ જ તૂટી પડે છે “સમૂચિ' ઈત્યાદિ શબ્દાર્થ–ણમૂરિયં-સમુસ્તૃિત’ ઊંચી ચિતાના સમાન “વિપૂજકાળવિધૂમાથાનમ્' ધૂમાડા વગરના અગ્નિનું એક સ્થાન છે. “નં-ચત્ત જે સ્થાનને પ્રાપ્ત કરીને “રોચતા-શોતcતા” શેકથી દુખિત નારકિ જીવ સુi રામ' કરૂણાજનક “થitત-રતનનિર' રૂદન કરે છે “અરવિ વર-વધઃ વિક કૃત્વા નરપાલ નારકિજીવના માથાને નીચા કરીને “વિત્તિwri– વિર્ય તથા તેના દેહને કાપીને “ગર્ચ વસલ્વેર્દિ–ગવત્ રાત્રે લોખંડના શસ્ત્રથી “મોતિ -સમવસત્તિ ’ ટુકડે ટુકડા કરીને કાપે છે. ૮ સૂત્રાર્થ–એક ઊંચી ચિતાના આકારનું, ધુમાડા વિનાની અગ્નિથી મુક્ત એક સ્થાન હોય છે. જ્યારે પરમધાર્મિક નારકેને તે ચિતામાં ફેંકે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ આકાળા કરવીને વ છે, ત્યારે તે અગ્નિના તાપથી આકુળવ્યાકુળ થયેલા નારકે કરુણાજનક શિકાર કરે છે. ત્યાં પરમધામિકે તેમનાં મસ્તક નીચા કરાવીને શસ્ત્ર વડે છેદી નાખે છે, અને લેઢાના હથિયારોથી તેમનાં શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. ૮ ટીકાઈ–કે ઊંચી ચિતા ખડકી હોય એવું એક સ્થાન ત્યાં હોય છે. તે સ્થાનમાં નિધૂમ અગ્નિ બળતું હોય છે. જ્યારે નરકપાલે તે અગ્નિસ્થાનમાં નારકોને પટકે છે, ત્યારે અસહ્ય વેદનાથી સંતપ્ત નારકો કરૂણાજનક આક્રંદ કરે છે. પરમધામિકે તેમનાં મસ્તકને નીચા કરાવીને શસ્ત્રો વડ તેમનું છેદન કરે છે તથા તેમના પ્રત્યેક અંગેને લેઢાના શો વડે છેદીને તેમના ટુકડે ટુકડા કરી નાખે છે. આ કથન દ્વારા સૂત્રકાર નારકની યાતનાઓનું વર્ણન કરે છે. તેમને નિમ અગ્નિમાં ફેંકવામાં આવે છે. આગથી દાઝવાને કારણે અસહ્ય પીડાને કારણે તેઓ ખૂબ જ ચિકારો કરે છે. તેમને તે ચિત્કારોની પરમધામિક અસુરે પર બિલકુલ અસર થતી નથી તેઓ તેને વધારે યાતનાઓ આપે છે. તેમનાં મસ્તકને તેઓ છેદી નાખે છે અને લેઢાના તીક્ષણ શસ્ત્રો વડે તેમનાં અવયના ટુકડે ટુકડા કરી નાખે છે. તે “મૂરિયા’ ઈત્યાદિ શબ્દાર્થ–બરથ-તત્ર' તે નરકમાં “મૂણિયા--સમુછિનીચે મોટું કરીને લટકાવેલ વિભૂચિંતા-વિસૂળિતા તથા શરીરથી ચામડું ઉખાડી લીધેલ તે નાકિ જીવ ગોમુહિં-ગોમુ લખંડના જેવી કઠોર ચાંચવાળા “જિલ્લરિં શિમિ પક્ષિયેના દ્વારા “તિ-ચિત્તે ખવાય છે. “લંકીવળી નામલવની નામ નરકની ભૂમી સંજીવની કહેવાય છે. કેમકે મરણ તુલ્ય કટ પામીને પણ પ્રાણી તેમાં મરતાં નથી. કેમકે વિદિતીચા-સ્થિતિમાં તેની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ આયુ મટી હોય છે. “વંતિ-ચહ્નિ' જે નરકમાં “જાવતા- જત પાપથી કલષિત “ચા-ના” નૈરયિક “ભરૂચન્ત” મારવામાં આવે છે. ભારત સત્રાર્થ-નરકપાલે નારકેની ચામડી ઉતારી લઈને તેમને ઉંધે માથે લટકાવે છે, ત્યારે લોઢાના જેવી કઠેર ચાંચવાળાં પક્ષીઓ તેના શરીરમાંથી માંસ ખેંચી કાઢીને ખાવા માંડે છે. તેઓ તેમના શરીરને ચાંચ, નહોર આદિ વડે પીંખે છે. નરકભૂમિ સંજીવની છે, જ્યાં પ્રાણાન્ત કષ્ટ સહન કરવા છતાં પણ નારકે અકાળે મરતાં નથી, તેઓ ઘણું દીર્ઘકાળ સુધી ત્યાં જીવિત રહીને પૂર્વભવના પાપકૃત્યનું ફળ ભેગવ્યા કરે છે. પાપથી કલુષિત નારકોને નરકમાં પરમાધામિકો ખૂબ જ માર મારતા રહે છે. પલા ટીકાર્થ-જેવી રીતે ચાંડાળે મરેલા જાનવરના ચામડાંને લટકાવે છે, એજ પ્રમાણે પરમધામિક નારક જીને થાંભલાઓ પર ઉંધે માથે લટકાવી દે છે. તેમની ચામડી ઉતરડી લીધી હોય છે. તેથી તેમનું માંસ ખાવા માટે કાગડા, ગીધ, સમડી આદિ પક્ષીઓ ત્યાં આવે છે. લોખંડ જેવી કઠેર ચાંચ વડે તેઓ તેમના શરીરનું માંસ ખેંચી કાઢીને ખાઈ જાય છે. નરકની ભૂમિ સંજીવની છે. એટલે કે અસહ્ય વેદના ભેગવવા છતાં પણ નારકે જીવતા જ રહે છે. નારકોને આયુકાળ ઘણે લાંબે (૧૦ હજાર વર્ષથી લઈને ૩૩ સાગરેપમ કાળને) હોય છે. કૂર પરમાધામિક નારકે ત્યાં નારકેને મારપીટ કરતા જ રહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં નારકેની ચામડી ઉતરડી લઈને તેમને ઊંધે મસ્તકે લટકાવવામાં આવે છે. લેખંડના જેવી કઠણ ચાંચવાળા પક્ષીઓ તેમનું માંસ ખાવા માટે આવે છે–ચાંચ મારી મારીને માંસના લેચા કાપીને તેઓ તેનું ભક્ષણ કરે છે. નરકભૂમિને સંજીવની કહવામાં આવે છે, કારણ કે ત્યાં મરણના સમાન દુઃખ ભેગવવા છતાં પણ તેમને આયુકાળ બાકી હોય ત્યાં સુધી નારકે મરતા નથી. વળી ત્યાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય પણુ ઘણું જ લાંબુ' હેાય છે. પાપી જીવાને પોતાનાં પાપકર્માંનુ ફળ ભાગવવાને માટે લાંખા સમય સુધી ત્યાં રહેવું પડે છે. પરમાધાર્મિ ક અસુરા દ્વારા તેમને આ પ્રકારનાં કષ્ટો તા અપાય છે, પરન્તુ નારāા પાતે જ એકબીજાને પણ પીડા પહોંચાડયા કરતા હાય છે. તે કષ્ટાને લીધે તેઓ છિન્નભિન્ન થઈ જાય છે. આ પ્રકારે છિન્નભિન્ન થવા છતાં, અગ્નિ પર શેકાવા છતાં, અંગેાના ટુકડે ટુકડા થવા છતાં તે મરતાં નથી. હા, મૂર્છિત અવશ્ય થાય છે. આ કારણે નરકભૂમિને સજીવની અથવા જીવનદાત્રી કહેવામાં આવે છે. ત્યાં ગયેલા જીવના ભલે ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. પણ જ્યાં સુધી તેમનું આયુષ્ય ખાકી હોય છે, ત્યાં સુધી તે મરતા નથી. નારકનું આયુષ્ય ઘણું જ લાંખું-જઘન્ય દસ હજાર વર્ષીનુ અને અધિકમાં અધિક તેત્રીસ સાગરોપમનું–હાય છે. ત્યાં પાપી જીવાને મગદળ, દડા આદિ વડે મારવામાં આવે છે. તેમના શરીરના ચૂરે. શૂરા કરી નાખવામાં આવે છે, છતાં પણ તેઓ મરતા નથી નારના સ્વભાવ જ એવા હોય છે કે પ્રાણ જાય એવી વેદના સહન કરવા છતાં તે મરતા નથી તેમનાં અગેને ચગદીને તેમને ચૂરા કરવામાં આવે, તો પણ પારાની જેમ તે અંગેા ફ્રી મળી જાય છે. ડાલ્ડા શબ્દા વસોનચ-વર્ડ્સ ગત વશમાં આવેલ સાચર્ચા-શ્રાવમિત્ર' જગલી જાનવરના સમાન તું-જલ્લમ્' પ્રાપ્ત થએલ નારક જીવને નરકપાલ ‘તિજ્ઞાતિ' સૂ≈ાહિ’—તિજ્જ્ઞામિઃ ચૂ≈ામિ:' તિક્ષ્ણ ધારવાળા શૂળથી ‘નિવાચયંતિનિવાસન્તિ’ મારે છે. ‘સૂવિટ્ટા-ચૂર્જનિન્દ્રા:’ શૂળથી વેધેલ ‘દુર્ગા-ઢિયા’ અંદર અને બહાર અને ખાજુથી ‘નિષ્ઠાળા–જ્ઞાના' ગ્લાન અર્થાત્ આનદ રહિત અને ‘હાંતદુવા-કાન્તદુઃલા:' અત્યંત દુઃખવાળા નારિકજીવ તુળ થનંતિ જળ સમન્તિ' દીન અને યાજનક રૂદન કરે છે. ૧૦ના સૂત્રા——જેવી રીતે શિકારી પાતે પકડેલા પશુને શસ્ત્રો વડે વીધી નાંખે છે, એજ પ્રમાણે પાતાના હાથમાં આવેલા નારકને પરમાધામિ કા જમીન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ પર પછાડીને તીણ શૂલોથી વીંધી નાખે છે. ત્યારે તે નારકે બને કારણે લીધે (આન્તરિક અને બાહ્ય કારણોને લીધે) નિને અનુભવ કરે છે. તેમને ત્યાં એકાન્ત રૂપે (સંપૂર્ણત) દુઃખને જ અનુભવ થાય છે. તેથી તેઓ કરુણ સ્વરે વિલાપ કરે છે. છેલ્લા ટીકાર્થ–પોતાના હાથમાં પકડાયેલા મૃગ, સૂવર આદિ પશુઓની સાથે શિકારી જે વર્તાવ કરે છે, એ જ વર્તાવ પરમાધામિકે તેમના પંજામાં પકડાયેલા નારકો સાથે કરે છે. તેઓ નારકનાં શરીરમાં તીક્ષણ લે ભેંકી દે છે. તે નારકો અને પ્રકારના કારણેથી–બાહ્ય અને આંતરિક કારણોથી– ગ્લાનિને અનુભવ કરે છે એટલે કે તેઓ માનસિક અને શારીરિક સંતાપને અનુભવ કરે છે. તેમને એકલા દુઃખને જ અનુભવ થાય છે, તેમના નસીબમાં સુખ તે લખ્યું જ હોતું નથી તેઓ દુઃખને લીધે કરુણાજનક ચિત્કારે અને આકંદ કર્યા કરે છે, આ કથનને ભાવાર્થ એ છે કે પરમધામિક નારકની સાથે ઘણો જ કર વર્તાવ કરે છે. તેઓ તેમનાં અગમાં ભૂલે ભેંકી દઈને તેમને ખૂબ જ વ્યથા પહોંચાડે છે. નારકે ત્યાં બાહ્ય અને આન્તરિક સંતાપનો અનુભવ કરે છે. ત્યાં તેમને સતત દુઃખ જ અનુભવવું પડે છે. અસહ્ય દુઃખને લીધે તેઓ કરુણ આકંદ કરે છે. ૧૦૧ “ચાગ ઈત્યાદિ શબ્દાર્થ–“Hવા-સવા સર્વકાલ “વઢવામ-વરના અત્યંત ઉબતાવાળું સ્થાન છે તે સ્થાન “નિર્દે-નિર' પ્રાણિયનું ઘાસસ્થાન છે “વંતિ-રાહ્મ' જેમાં “ગો-જાણ બળતણ વિના જ ૧૪તો અnળી-વન અગ્નિ અગ્નિ બળતી રહે છે “ વામ-દુર્માળ: જેમણે પૂર્વજન્મમાં બહ કર કર્મ કર્યા છે “રિટ્રિરિયા-રિસ્થિતિર' તથા જે તે નરકમાં લાંબા કાળ સુધી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ નિવાસ કરવાવાળા છે “ઘા-દ્ધા તે નરકમાં બાંધેલા તેઓ “બrgar-ગરજરા દીનદયાપાત્ર-બુમો પાડતાં “વિટ્ટુરિ-વિત્તિ' રહે છે. ૧૧ સૂત્રાર્થ–નરકમાં નારકેને ઘાત કરવા માટે એક ઘણું જ વિશાળ સ્થાન છે. તે સદા પ્રજવલિત રહે છે. તે સ્થાનમાં કાષ્ઠ નાખ્યાં વિના જ અગ્નિ પ્રજવલિત રહે છે ક્રૂરકમ અને દીર્ઘકાલીન આયુસ્થિતિવાળા નારકોને તે સ્થાનમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાં આવે છે. ખૂબ જ ઉષ્ણતાથી અકળાવાને કારણે તેઓ કરુણ આક્રંદ કર્યા કરે છે. ૧૧૫ ટીકાર્યું–ત્યાં સદા આગથી દેદીપ્યમાન એક ઉષ્ણ સ્થાન છે. તે સ્થાન ઘણું જ મેટું છે. તે સ્થાનમાં કાષ્ઠ આદિ ઈધન વિના જ અગ્નિ સદા પ્રજવલિત રહે છે. પ્રાણાતિપાત આદિ પાપકર્મ કરનારા ઇવેનું તે ઘાત સ્થાન છે. જેમણે પ્રાણાતિપાત આદિ અત્યન્ત કુકર્મોનું પૂર્વભવમાં સેવન કર્યું હોય છે એવાં નારકોને ત્યાં બાંધી દેવામાં આવે છે. ત્યાં તેમનો આયુકાળ ઘણો જ લાંબે હોય છે. જ્યારે તેમને તે ઉણુ સ્થાનમાં બાંધવામાં આવે છે, ત્યારે તેઓ કરુણાજનક ચિત્કાર અને રુદન કરે છે. આ કથનનો ભાવાર્થ એ છે કે નરકમાં પ્રાણીઓને વધ કરવાનું એક સ્થાન છે. તે સ્થાન કાષ્ઠાદિ વિનાના અગ્નિથી સદા પ્રજવલિત રહે છે. તે નરકાવાસ રૂપ સ્થાનમાં તે પાપી અને બાંધી દેવામાં આવે છે. તેઓ તેમના પૂર્વભવેનાં પાપકર્મોનું ફળ ત્યાં જોગવ્યા કરે છે. જ્યાં સુધી તેઓ તેમનાં પાપકર્મોનું ફળ પૂરેપૂરું ભેગવી લેતા નથી, ત્યાં સુધી તેમને ત્યાં જ બાંધી રાખવામાં આવે છે. ઘણા લાંબા સમય સુધી તે ઉષ્ણ સ્થાનમાં બંધાયેલા રહેવાને કારણે તેમને એટલી બધી વેદના થાય છે કે તેઓ નિરન્તર દીનતાપૂર્ણ રુદન કર્યા કરે છે. ૧૧ નિયા’ ઈત્યાદિ શબ્દાર્થ –-તે પરમધામિકો “નતી–મgી મટી “નિશા-નિરાશે ચિતાઓને “તમrtfમત્તા-સમારણ્ય' બનાવીને “સુ-જનમ્' કરૂણ “રસંd-સત્ત' રુદન કરતા નારકિ જીવને છુમંતિ–ક્ષિત્તિ ફેકી દે છે. “તર-તત્ર’ તેમાં અનાડુમા- સાધુ પાપી જીવ ‘ગાવતી--સાવર્ત' દ્રવીભૂત થઈ જાય છે “કા-રથા' જેવી રીતે “નો -થોતિર્મશે અગ્નિમાં “વિશં- પડેલ “પી-સf: ઘી ઓગળી જાય છે. ૧રા સૂત્રાર્થ–પરમધામિકે મોટી મોટી ચિતાઓ પ્રજવલિત કરે છે. અને કરુણ આક્રંદ કરતાં નારકેને તેમાં ફેંકી દે છે જેવી રીતે અગ્નિમાં પહેલું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઘી પીગળી જાય છે. એ જ પ્રમાણે તે ચિતાઓમાં ફેંકવામાં આવેલાં નાર, કેનાં શરીર પીગળી જાય છે. ૧૨ા ટકાથ–પરમાધાર્મિક અસુરે મેટી મોટી ચિતાઓ પ્રકટાવીને, કરૂણા જનક રુદન કરતાં તે નારકોને તેમાં ફેંકી દે છે. તે ચિતામાં ફેકાયેલા નારકની દશા અગ્નિમાં હોમેલા ઘી જેવી થાય છે. તેઓ તે અગ્નિમાં ઘીની જેમ પીગળી જાય છે–બળીને ભસ્મ થઈ જાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમધામિકે મોટી મોટી ચિંતાઓનું નિર્માણ કરીને તે પાપી જીવોને તે ચિતાઓમાં ફેંકી દે છે. પ્રજવલિત આગમાં કે કાયેલા તે નારકનાં શરીર બળી જવાથી તેમને અસહા પીડા થાય છે, તે કારણે તેઓ કરૂણાજનક ચિત્કાર કરે છે. જેમ અગ્નિમાં હમાચેલ ઘી પીગળી જાય છે, એ જ પ્રમાણે તેમનાં શરીરે પણ તે અગ્નિમાં પીગળી જાય છે, છતાં પણ તેઓ મરતાં નથી. પૂર્વકૃત કર્મોનું ફળ પૂરેપૂરું ભેગવવાને માટે તેઓ જીવિત રહે છે. જેવી રીતે નીચે વિખરાયેલે પાર ફરી ભેગા થઈને સ્કૂલ બની જાય છે, એ જ પ્રમાણે અગ્નિમાં પીગળી ગયેલાં નારકોનાં શરીર પણ, તેમના પૂર્વભવેનાં પાપનું વેદન કરવા માટે ફરી સમદિત થઈ જાય છે, અને નારકો પહેલાંના જેવાં જ શરીરોથી યુક્ત થઈને પૂર્વકૃત પાપકર્મોનાં ફળ ભેગવ્યા કરે છે. ૧૨ “સયા ઈત્યાદિ| શબ્દાર્થ–“સા-વા” સર્વકાલ “#તિot--Jરનં સંપૂર્ણ “ઘમ્મiઘર્મશાનમ્' ગરમ સ્થાન હોય છે તે સ્થાન “ઢોકળીચં-જાતો નીત' નિબત્ત, નિકાચિત વગેરે કર્મોથી પ્રાપ્ત થાય છે. “દુaધ-પ્રતિદુપ' અત્યંત દુઃખ દેવું એજ જેને સ્વભાવ છે “તર-તત્ર' તે સ્થાનમાં “હિં પાપહિં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ વંબિઝનં--હૃસેતુ પુ સુઇગા' કરચરણને બાંધીને “સુદ-ત્રુમિવ શત્રુની જેમ હિં- દંડાઓ દ્વારા પરમધામિક “માસમંતિ-સમાગમનતે’ મારે છે. ૧૩ સૂત્રાર્થ–નરકભૂમિમાં એક ઘર્મસ્થાન એટલે કે ઉસ્થાન છે, જે સદા સંપૂર્ણ ઉષ્ણુ જ રહે છે. નિધત્ત નિકાચિત પાપકર્મો કરનારા જીવે ત્યાં જાય છે. તે સ્થાન અત્યંત દુઃખદાયક છે. ત્યાં પરમધામિકે નારકેના હાથ, પગ બાંધીને તેમને શત્રુની જેમ માર મારે છે. ૧૩ ટીકાર્યું–તે નરકભૂમિમાં સદા સંપૂર્ણ રૂપે ઉષ્ણ રહેતું એક ઉણ સ્થાન છે. નિત્ત-નિકાચિત પાપકર્મ કરનારા છ જ ત્યાં નારક રૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા નારાને અત્યન્ત દુઃખ સહન કરવું પડે છે. ત્યાં પરમધામિકે નારકેના હાથપગ બાંધીને તેમને દડા આદિ વડે એવા તે મારે છે કે જાણે તેઓ તેમના દુશમને હેય. તાત્પર્ય એ છે કે નરકભૂમિમાં સર્વદા દેદીપ્યમાન એક સ્થાન છે. તે સ્થાન ખૂબ જ ઉષ્ણ હોય છે. નિધત્ત અને નિકાચિત પાપકર્મો કરનારને તે સ્થાનમાં નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. નારકને ઘેર પીડા પહોંચાડવાને તે સ્થાનનો સ્વભાવ છે. ત્યાં નારકની સાથે પરમધામિકેને વર્તાવ શત્રુના જે હોય છે. તેઓ તેમના હાથપગ બાંધીને તેમના પર દંડા આદિના પ્રહાર કરે છે. ૧૩ બંન્નતિ ઈત્યાદિ શબ્દાર્થ –“વાહણ-વાજ' વિવેક રહિત નારક જીવના “પુરી-દિન પાછળના ભાગમાં “વળ-વ્યથેન' દંડાથી મારીને “મંતિ-મતિ તેડી દે છે તથા “સોળેfહેં– લેખંડના ઘણથી “રીલંકિનીમ”િ તેમનું મસ્તક પણ “મિતિ-મિતિ” તોડી દે છે, મિહા-મજ જેમના અંગ ચૂતિ કરી દીધેલ છે, એવા “તે સાર તે નારકિ ને “સત્તાહિ ગારહિંસત્તામિrfમ તપેલ આરોના દ્વારા “શia Rછ-છમિત્ત તાર' લાકડાના ટુકડાની જેમ છોલીને પાતળા કરેલ નારકને “ળિયોતિ–નિચોવચ ગરમ સીસુ પીવા માટે પ્રવૃત્ત કરવામાં આવે છે ૧૪ સૂત્રાર્થ–પરમધામિકે લાકડી આદિના પ્રહાર વડે અજ્ઞાન નારકોની પીઠ તોડી નાખે છે અને લેઢાનાં મગદળ વડે તેમનાં મસ્તકના ચૂરે શૂરા કરી નાખે છે, છિન્નભિન્ન શરીરવાળા નારકોનાં શરીરને તેઓ લાકડાના પાટિયાની જેમ છોલીને પાતળા કરે છે અને પીગાળેલા સીસાને ઉષ્ણ રસ તેમને બળજબરીથી પિવરાવવામાં આવે છે. ૧૪મા ટીકાર્ય–તે નારકની પીઠ પર દંડા મારી મારીને તેને તેડી નાખવામાં આવે છે તથા લોઢાનાં મગદળ, ગદા આદિના પ્રહાર કરી કરીને તેમનાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ મસ્તકના ચૂરે સૂરા કરી નાખવામાં આવે છે. આ પ્રકારે વિદ્યારિત કરવામાં આવેલાં તેમનાં શરીરને અગ્નિ ઉપર ખૂબ જ તપાવેલ આરાથી લાકડાના પાટિયાની જેમ, છોલીને પાતળા કરવામાં આવે છે. એટલું જ દુઃખ સહન કરવાથી તેમને છુટકારો થતું નથી, પરંતુ તેમને ગરમા ગરમ સીસાનો રસ પણ પિવરાવવામાં આવે છે તાત્પર્ય એ છે કે પરમધામિકે ડંડાના પ્રહાર કરીને નારકાની પીઠ તેડી નાખે છે, મગદળે મારી મારીને માથાના ચેર ચૂરા કરી નાખે છે. આર વડે તેમના શરીરને ચીરે છે અને સીસાને ગરમ રસ તેમને પિવરાવે છે. ૧૪મા ‘મિનિ ઈત્યાદિ શબ્દાર્થ–બાકુમાજાપુનઃ પાપકર્મ કરવાવાળા નારકિ જીવને “જા-રે કર કર્મમાં ‘મિસ્કુતિયા-શમિયો' યોજીત કરીને અર્થાત્ જન્માક્તરમાં કરેલ પ્રાણિવધ રૂપ કાર્યને સ્મરણ કરાવીને “રઘુવોચા-પુનોહિતા' તથા બાણના પ્રહારથી પ્રેરિત કરીને “થિવ-તિવ” હાથિના જેમ “પતિ-વાનિત' ભાર વહન કરાવે છે અથવા‘go સુવે તો વા કુત્તિ -ઘાં તો બીન ના મારોઘ’ તથા એક, બે, અથવા ત્રણ અને તેમની પીઠ ઉપર ચઢાવીને “દરિયa૬-રિતવ' હાથીની જેમ “વરિ-વારિત’ તેમને ચલાવે છે “ગર-આa' ક્રોધ કરીને બહૈ–ષા તે નૈરયિકના “જાળશો–મનિ મર્મસ્થાનોને “વિકતિ-વિષ્યતિ' વધે છે. ૧પ સૂત્રાર્થ–નરકપાલે નારને તેમનાં પૂર્વકૃત રૌદ્ર (ભયંકર) કુનું સ્મરણ કરાવે છે અને તીક્ષણ અંકુશ, ભાલા આદિના પ્રહાર કરીને તેમની પાસે હાથીની જેમ ભાર વહન કરાવવામાં આવે છે. અથવા એક, બે ત્રણ અને તેમના પર ચઢાવીને તેમના મર્મસ્થળો પર પ્રહાર કરીને તેમને ચાલવાની ફરજ પાડે છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–જે નારકોએ પૂર્વભવમાં હિંસા, અસત્ય આદિ પાપકર્મોનું સેવન કર્યું હોય છે તેમને પરમધામિકે દ્વારા તેમનાં તે રૌદ્ર (ભયંકર) કનું સ્મરણ કરાવવામાં આવે છે. જેવી રીતે હાથીના મર્મસ્થળમાં અંકશને પ્રહાર કરીને તેની પાસે ભાર વહન કરાવવામાં આવે છે, એ જ પ્રમાણે વજમય અંકુશ આદિના પ્રહાર કરીને તેઓ નારકે પાસે ભારવહન કરાવે છે. અથવા એક, બે ત્રણ જીને તેમની પીઠ પર આરોહણ કરાવીને, અંકુશ આદિના પ્રહાર કરીને તેને ચલાવે છે. અથવા જેવી રીતે રથની ધુંસરી સાથે જોડેલા બળદોને આર ભેંકીને ચલાવવામાં આવે છે. એજ પ્રમાણે નારકને પણ દંડા, ભાલાં, આદિ શસ્ત્રો વડે મારી મારીને તેમની પાસે બળજબરીથી ભાર વહન કરાવવામાં આવે છે. જ્યારે તે નારકે તેમની પીઠ પર ચડી બેઠેલા જીવોને ભાર વહન કરવાને અસમર્થ હેવાને કારણે ચાલતાં થંભી જાય છે, ત્યારે પરમધામિકે ગુસ્સે થઈને તેમના મર્મસ્થાનોને વીધી નાખે છે, અથવા અન્ય પરમધામિકેને આદેશ દઈને તેમના દ્વારા તે નારકના મર્મસ્થાન પર પ્રહાર કરાવે છે. ૧૫ “રાજા” ઈત્યાદિ શબ્દાર્થ– “વાહા-રાજા બાળકના સમાન પરાધીન--બીજાને આધીનનરયિક જીવ નરકપાલેના દ્વારા “વહા-વા” બલાત્કારથી વારં-વીરનામું લેહિના કિચડથી ભરેલ રૂટ્સ-ઇટાવિટામ' તથા કાંટાઓથી યુક્ત “મહંત-મહૂતી’ વિશાળ “મૂબિં-મૂનિમ્' પૃથ્વી ઉપર ‘અણુમંતા-મનામાના પરમધામિકેના દ્વારા ચલાવવામાં આવેલા અને “બહિષા-સમીહિત પાપકર્મથી પ્રેરિત કરેલા વિદ્ધતવિજળપૈ' અનેક પ્રકારના બંધનથી બાંધીને “વિરાજિવિષomનિત્તા મૂચ્છિત એવા બીજા નારક જીવોને “ોવ૪િ રિત્તિ-ટ્રષ્ટિ ત્રિ' કાપી કાપીને ટુકડા ટુકડા કરીને અહિં તહિં ફેંકી દે છે. ૧દા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા—ખાલકના સમાન પરાધીન નારક જીવાને પરમાધામિ કા ખળજબરીથી લાહીના કીચડથી વ્યાપ્ત, કાંટાઓથી છવાયેલા વિસ્તૃત માર્ગ પર ચલાવે છે. નારકાનાં પાપકર્માંના બદલે આપવાને તૈયાર થયેલા તે પરમાધામિકા, અનેક પ્રકારનાં બંધનોથી ખાંધીને વિષાદયુક્ત ચિત્તવાળા તે નારકોના ટુકડે ટુકડા કરી નાખીને, નગરમિલની જેમ તે ટુકડાઓને ચારે દિશામાં ફેકી દે છે, ॥૧॥ ટીકા”—જેવી રીતે ખાલક પ્રત્યેક માખતમાં પરાધીન હાય છે, એજ પ્રમાણે નારકો પણ પરાધીન હાય છે. તે કારણે તેમને અહી ‘ખાલ (અજ્ઞાન) કહેવામાં આવેલ છે. તે ખાલનારકાને પરમાધામિકા મળજખરીથી કીચડ અને વજામય કાંટાથી આચ્છાદિત વિસ્તૃત ભૂમિ પર ચલાવે છે, જો કે એવી ભૂમિ પર ચાલવાનું તેમને ગમતું નથી, પરન્તુ પરમાધામિક અસુરે તેમને બળાત્કારે તે ભૂમિ પર ચલાવે છે. વિવિધ પ્રકારનાં અન્યના વડે બાંધીને ઉદ્વિગ્ન ચિત્તવાળાં તથા મૂકિત નારકાના ટુકડે ટુકડા કરીને પરમાધામિ કા તેમને નગરલિની જેમ આમ તેમ ફેંકી દે છે. તેમનાં પૂર્વભવાનાં પાપકર્માના આ પ્રમાણે તેમને બદલે ચુકવવામાં આવે છે. આ કથનના ભાવા એ છે પરમાધામિકા પરાધીન નાકેાને કીચડ અને કાંટાઓથી છવાયેલા માર્ગ પર પરાણે ચલાવે છે. વળી તે અન્ય નારકાને અનેક પ્રકારના અન્યનામાં ખાંધે છે, અને સૂચ્છિત થયેલા નારકાના શરીરના ટુકડે ટુકડા કરીને નગરમિલની જેમ ગમે ત્યાં ફેંકી દે છે, ૫૧૬૫ ‘વતાહિ’ ઇત્યાદિ શબ્દા —મામિતાને-મહામિતાÈ' મહાન્ દુઃખથી યુક્ત ‘ઐતહિરણઅન્તÈિ' આકાશમાં વૈતાન્નિણ નામ-વૈયિો નામ' વૈક્રિય નામની ‘જયતે– પાચત:' એક શિલા દ્વારા બનાવેલ લાંબા ‘વસ્ત્ર—પવૅત્ત:’ પર્યંત છે. ‘તથાતરસ્યા:’ તે પર્યંત ઉપર નિવાસ કરવાવાળા ‘અમ્મા-દુકૂર્માંક' બહુજ કૂકમ કરવાવાળા નારિકજીબ ‘ક્ષક્ષ્ાાં મુકુત્તા-સાળ મુકૂર્તાનામ્' હજાર) મુત્તોથી ‘વ’–વમ્' અધિક કાળ સુધી ‘મંત્તિ-મ્યન્તે' મારવામાં આવે છે. ૧૭ના સૂત્રાથ—નારકાને ખૂબ જ સતપ્ત કરનારો વૈક્રિય નામના એક પત નરકભૂમિમાં આવેલા છે. તે આકાશમાં આવેલા છે અને એક જ શિલાને બનેલા છે. તે વૈક્રિય પર્યંત પર ઉત્પન્ન થયેલા, ક્રૂરકમાં નારાને હજારો મુહૂત કરતાં પણ અધિક કાળપયન્ત પરમાધાર્મિક અસુરા દ્વારા ખૂબ જ માર, પ્રહાર આદિ વ્યથા સહન કરવી પડે છે. ૧ણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–આકાશમાં વૈયિ નામને એક પહાડ આવેલ છે તે એક જ શીલાને બનેલું છે. ઘર પાપકર્મો કરનારા જ તે પર્વત પર નાર રૂપે ઉત્પન્ન થઈને ઘેર દુઃખે સહન કરે છે. તે વૈકિય પર્વતની લબાઈ પણ દાણી જ છે તે પર્વત પર ઉત્પન્ન થયેલા નારકોને પરમાધાર્મિક અસુર હજારે મુહૂ કરતાં પણ અધિક સમય સુધી માર માયા કરે છે. તાત્પર્ય એ છે કે પરમધામિકે દ્વારા નિર્મિત, એક જ શિલાને ઉક્રિય નામને પહાડ નરકભૂમિમાં આવેલ છે. તે પર્વત ઘણે લાંબો છે તે પહાડ પર રહેલા ઘર પાપકર્મો કરનારા નારકોને ચિરકાળ સુધી પરમાધામિકના હાથને માર ખાવો પડે છે. એના સંવાહિશા' ઇત્યાદિ– શબ્દાર્થ–“સંવારિકા-સંવાદિતા નિરન્તર પીડિત કરવામાં આવતાં દુડિળ-સુકૃતિનઃ” પાપીજીવ ‘ગણો rગો જ પરતgમાળા-ગ ૨ ના ર પરિતમાના દિવસ રાત તાપને ભેગવતાં “riતિ-નંતિ' રૂદન કરતાં રહે છે “giાંત- પત્ત કેવલ દુઃખનું સ્થાન “મહંતે-જાતિ' વિસ્તૃત વિષેવિષમ' અત્યન્ત કઠિન “રાઘ-નર' નરકમાં પડેલા પ્રાણી “હેન-ન' ગળામાં ફાંસી નાખીને “હતા ૩-હારતુ” મારવામાં આવતા “તારથા- તથા તેમાં રહેવાવાળા પ્રાણી કેવળ રૂદન જ કરે છે. ૧૮ સૂત્રાર્થ-નરકમાં યાતનાઓનું વદન કરતાં પાપકર્મી છ દિનરાત અત્યન્ત પરિતાપનો અનુભવ કરવા થકી રુદન કર્યા કરે છે. તેઓ એકાન્તતઃ (સંપૂર્ણ રૂપે) દુઃખને જ અનુભવ કરે છે. તે વિષમ અને વિસ્તૃત નરકમાં નારકોનાં ગળામાં ફાંસે નાખવામાં આવે છે, અને તેની પીડા અસહ્ય થઈ પડવાથી તેઓ કરુણાજનક આનંદ કર્યા કરે છે. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–પૂર્વભવમાં પાપકૃત્યેનું સેવન કરીને નરકમાં ઉત્પન્ન થયેલા તે છ દિન રાત અત્યન્ત વેદનાને અનુભવ કરતા રહે છે, એટલે કે તેઓ દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદનાનું વેદન કરે છે. આ અસહ્ય વેદનાને લીધે તેઓ કરુણાજનક રુદન કર્યા કરે છે. સંપૂર્ણતઃ દુઃખમય, અતિદીર્ઘ, વિષમ અને અનેક પ્રકારનાં દુખોથી વ્યાપ્ત નરકમાં પડેલા નારક જીવના ગળામાં ફસે નાખીને તેમને માર મારવામાં આવે છે. ભાવાર્થ એ છે કે નરકમાં નિરન્તર પીડાને અનુભવ કરતા પાપી જીવે આંસુ સાર્યા કરે છે. ત્યાં તેમને સદા દુઃખ જ સહન કરવું પડે છે. એક પળ પણ તેમને સુખ મળતું નથી. તે સ્થાન ખૂબ જ વિષમ, વિસ્તૃત અને ખદ છે. એવા નરકમાં પાપી જીના ગળામાં ફાંસ નાખીને પરમાધામિકે તેમને ખૂબ જ માર માર્યા કરે છે. ૧૮ મન્નતિ ઈત્યાદિ શબ્દાર્થ– તે-તે તે પરમધાર્મિક “મુજે મુજે જતું-સમુદ્રાનિ ગુવાનિ ગુણીવા' મગદળ અને મુસલ હાથમાં લઈને “પુકવરી-પૂર્વાચા પહેલાના શત્રુના સમાન “રો–રમ્ ક્રોધથી યુક્ત “મંવંતિ-મનિસ' નારકિ ના અંગોને તેડિ દે છે. “મિને-મિન્ના ' જેમનું શરીર તૂટી ગયું છે એવા “સે-તે' તે નારકિછે “ફિર વર્માતા-ધિર વમત: રક્ત વામન કરતાં ‘ગોમુદ્રા-અવમૂનઃ અમસ્તક થઈને “પાળીત-ધરળત' પૃથ્વી તળમાં “વંતિ-પતિ ’ પડે છે. ૧૯ સૂત્રાર્થ–પરમધામિકે તેમની સાથે પૂર્વભવના શત્રુના જે વ્યવહાર કરે છે. તેઓ હાથમાં મગદળ અને મૂસળ (સાબેલું) ધારણ કરીને, ખૂબ જ કે પૂર્વક નારકનાં શરીર પર તેના ગાઢ પ્રહારો કરીને તેમનાં શરીરના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ સૂરે ચૂરા કરી નાંખે છે, આ પ્રકારે જેમનું શરીર છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યુ છે એવા નારકા લેાહીની ઉલટી કરતાં કરતાં ઊંધે માથે જમીન પર પડી જાય છે. ૧૯૫ ટીકા--જાણે કે પૂર્વભવના દુશ્મના હોય એવી રીતે પરમાધાર્મિ કા નારકાનાં શરીર પર મગદળ અને મૂસળના પ્રહારા કરે છે. અથવા નારકા પૂર્વ ભવતુ વેર વાળવાને માટે એકબીજાના ઉપર આક્રમણ કરીને એક ખીજાનાં અંગા તાડી નાખે છે. આ પ્રકારના પ્રહારાને લીધે તેમના પ્રત્યેક અગમાંથી લેાહીની ધારા નીકળે છે અને તેમને લેાહીની ઉલટી પણ થાય છે આખરે શરીરની તાકાત ખૂટી જવાને કારણે તે ઊધે માથે ભૂમિતલ પર પડી જાય છે. આ કથનના ભાવા એ છે કે પરમધામિકા દુશ્મનાની જેમ તેમને મૂસળ, મગદળ આદિ વડે મારી મારીને તેમનાં શરીરના ચૂરે ચૂરા કરી નાંખે છે. જ્યારે તેમના શરીર પર કઠોર પ્રહારા પડે છે, ત્યારે તે અધેમુખ હાલતમાં જમીન પર ફસડાઈ પડીને લાહીની ઉલ્ટી કરે છે. ૧૯ા ‘ગળાલિયા' ઇત્યાદિ શબ્દા ..સથ-તંત્ર' તે નરકમાં ‘રૂચા સજોવા-પટ્ટા સજોવાઃ' સદા ક્રોધિત અળાવિયા નામ-શશિતા નામ' ક્ષુધાતુર એવા તથા મિળો-પ્રવૃત્તિમનઃ ભયરહિત એવા (ધીટ) ‘મદ્ાત્તિયાજા-મહામૂળાજા' મોટા મોટા શિયાળ રહે છે, તે શિયાળ ‘વસુમા-વૈદુકૂર્માળ:' જન્માન્તરમાં પાપકમ કરેલા ‘સંહિયાતૢિ -X'લજિામિ’ જ‘જીરમાં ‘વહા-પન્ના.' બાંધેલા ‘ગફૂરા-ગફૂર[[:/ નીકટમાં રહેલા તત્સ્યા-તસ્થા:' તે નરકમાં સ્થિત જીવાને ટુકડા ટુકડા કરીને ખાઈ જાય છે. ર્ા સૂત્રા—નકમાં મહા ચીટ (શિયાળા) હાય છે. ગંતિ-જ્ઞાયમ્સે તે ઘણાં જ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ ભૂખ્યાં, ક્રોધી અને નિર્ભય હાય છે. પરમાધામિકા પાતાની વૈક્રિય શક્તિ વડે તે શિયાળાની ઉત્પત્તિ કરે છે. પૂર્વભવામાં ધાર પાપકમાં કરનારા, સાંકળા વડે ખાંધેલા તે નારકનુ આ મહાશિયાળા દ્વારા ભક્ષણ કરાય છે ર્ા ટીકા —નરકાવાસમાં સદા ક્રોધથી યુક્ત રહેવાના સ્વભાવવાળાં, અત્યન્ત ધૃષ્ટ, નિર્ભય અને ભૂખ્યા શિયાળે હાય છે તેમનું શરીર ઘણું જ વિશાળ હાય છે. પેાતાની વૈક્રિય શક્તિ વડે પરમધામિ કે તેમનું નિર્માણ કરે છે. પૂર્વભવામાં હિંસા આદિ ક્રૂર કર્યાં કરવાથી નરકમાં ઉત્પન્ન થયેલાં, સાંકળા વડે મ'ધાયેલાં નારકાની પાસે આ શિયાળા પહોંચી જાય છે અને તેમનાં શરીરમાંથી માંસનું ભક્ષણ કરે છે. ૫રના ‘રચાના’ ઈત્યાદિ શબ્દાય -‘સચાના નામ-સર્ાલજા નામ' સદીજલા નામક મિટ્ટુશા-મિટુર્ના' અત્યંત વિષમ ‘નવી-નફી” એક નદી છે‘વવિજ્ઞ-પ્રીન્ન માં' તેનું પાણી પરુ એવ લેાહી મિશ્રિત હોય છે અથવા તે માટી પિચ્છિલ અર્થાત્ કઈ મયુક્ત છે હોવિત્ઝાળતત્તા-હોવિત્ઝીનતત્તાઃ' તથા તે અગ્નિથી પીઘળેલ લેખડના દ્રવણના સમાન અતિ ગરમ પાણીવાળી છે અમિતુાંલિ-મિટુર્નીયામ્” અતિવિષમ ‘જ્ઞત્તિ-ચક્ષ્યાં’ જે નદીમાં ‘વવજ્ઞમાળા-શ્રદ્યમાનાઃ' પડેલ નારકિજીવ‘નાચત્તાન- અત્રાળાઃ' એકલા રક્ષક વગરના થઈને લામાં રે તિમાં વેન્તિ' ત્યાં સકાલ ઉછળતા રહે છે. રા સૂત્રા——નરકમાં એક એવી નદી છે કે જે સદા પાણીથી ભરપૂર રહે છે તે નદી ઘણી જ નિષમ છે. તે નદી પરુ અને લેાહીથી ભરેલી છે, તેનુ પાણી ગરમા ગરમ લેઢાના રસ જેવુ' અતિઉષ્ણ છે. તે અત્યન્ત દ્રુમ નદીમાં પડેલાં નારકા મુખ જ અસહાય દશાનેા અનુભવ કરે છે. પરમાધામિકા તેમને ખળાત્કારે તે નદીમાં નાખે છે. રા ટીકાથ—જેમાં પાણી કાયમ ટકી રહે છે, એવી નદીને સદાજલા’ કહે છે. અથવા તે નદીનું નામ ‘સદાજલા' છે, તે નદીમાં તરવાનું કા ઘણુ જ કઠણ છે. તેનું પાણી ક્ષાર, રુધિર અને પરુથી મિશ્રિત હાવાને કારણે, અથવા રૂધિરથી વ્યાપ્ત હાવાને કારણે ખૂબજ ગટ્ટુ છે. તે પાણી ભઠ્ઠીમાં તપાવેલા લાઢાના રસ જેવું અતિ ઉષ્ણ છે. તે નદીમાં પરમાધામિકા નારકાને બળજબરીથી નાખે છે. ખિચારા નિરાધાર અને અસહાય નારકોને લાચારીથી તેમાં પડવું પડે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં સદા જલા નામની એક નદી છે. તે નદી નારકેને ખૂબ જ દુઃખદાયક થઈ પડે છે. તેનું પાણી સદા ક્ષાર, લોહી અને પરુથી વ્યાત રહે છે. તપાવીને ઓગાળેલા લોઢા જેવાં તે ઉષ્ણ પાણીવાળી નદીમાં નારકને ધકેલી દેવામાં આવે છે. બિચારા નારકોને અતિશય વિષમક્ષેત્રવેદનાને અનુભવ કરવા થકી તે નદીમાં ઉછળતા રહેવું પડે છે. જરા આ ઉદેશકના વિષયનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છેgયા” ઈત્યાદિ શબ્દાર્થ –“તર-તત્ર તે નરકમાં ‘રિણિતીચં-રિસ્થિતિ લાંબાકાળ પર્યત નિવાસ કરવાવાળા અર્થાત્ પલ્યોપમ સાગરોપમ કાળ સુધી નિવાસ કરવાવાળા “સારું-જા' અજ્ઞાની નારકિજીને “વાણું-ઘરે આ ઉપર્યુક્ત “લા- સ્પર્શ અર્થાત્ દુઃખ “નિરંતરં-નિરતરમ્' સદા-હમેશા કવિ-gશકિત' પીડિત કરે છે “મમાગરણ ૩–જમાનચ ત” પૂર્વોક્ત દુખેથી મારવામાં આવતાં નારકિ જીવનું “તાળ માં દો-ચાઇi મવતિ રક્ષણ કરવાવાળું કોઈ હેતું નથી “gો- તે એકલે જ “વચં-કવચમ્” પિતે “તુa-દુહમ્' દુઓને ‘પદgોડું-થનુમવત' જોગવતા રહે છે. રા સૂત્રાર્થ–નરકમાં દીર્ઘકાલીન સ્થિતિવાળા અજ્ઞાની જીવને આગળ વર્ણવ્યા પ્રમાણે દુઃખ નિરન્તર સહન કરવા પડે છે. પરમાધામિક દ્વારા જેમનું તાડન, છેદન, ભેદન આદિ કરવામાં આવે છે, એવાં નારકને શરણ આપનાર ત્યાં કઈ પણ હેતું નથી. તેમને નિરાધાર દશામાં મૂકાઈ જવાને કારણે જાતે જ તે દુઃખ વેઠવું પડે છે. તેમના તે દુઃખમાં કોઈપણ વ્યક્તિ ભાગ પડાવતી નથી. તેમણે કરેલાં પાપકર્મોનું ફળ ત્યાં તેમને જ ભેગવવું પડે છે. પર ટીકાર્થ–પૂર્વભામાં હિંસાદિ ક્રૂર કર્મોનું સેવન કરનારા પાપી જીવને નરાકમાં નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. નારકનું આયુષ્ય ઘણું જ લાંબુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તે કારણે તેમને પૂર્વવર્ણિત દસ પ્રકારની ક્ષેત્રવેદનાઓને ઘણા લાંબા સમય સુધી અનુભવ કરે પડે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયેલા જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમની છે. બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં ત્રણ સાગરોપમની, ત્રીજી વાલુકાપ્રભ પૃથ્વીમાં સાત સાગરોપમની, ચેથી પંકપ્રભા પૃથ્વીમાં દસ સાગરેપમની, પાંચમી ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની, છકી તમ:પ્રભામાં બાવીસ સાગરોપમની અને સાતમી તમસ્તમપ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. નરકોમાં પરમધામિકે દ્વારા નારકોને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તેમનું રક્ષણ કરનાર ત્યાં કઈ પણ હોતું નથી. તે એકલે જ દુઃખનું વેદન કરે છે. નરકમાં અસહ્ય યાતનાઓ અનુભવતે જીવ ત્યારે આ પ્રમાણે વિચાર કરે છે“ના પરિજનાથે' ઈત્યાદિ-- “હાય, કુટુંબીઓને માટે મેં અત્યન્ત કૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ તેનાથી જેમણે લાભ ઉઠાવે તેઓ તે ચાલ્યા ગયા-તે પાપકર્મોનું ફળજોગવવામાં કઈ ભાગીદાન થયું ! હું એકલે જ મારા પાપકર્મોનું ફળ ભેળવી રહ્યો છું. આજ હું એકલા જ સંતાપની જવાળાઓ વડે બળી રહ્યો છું. ૨૨ “જ્ઞાવિં” ઈત્યાદિશબ્દાર્થ—-ચત્ત’ જે “ઘા-દશ” જેવું “પુર-પૂર્વ' પૂર્વજન્મમાં -ર્મ કર્મને “બારી-બાત કરેલ છે, “તમેવ-દેવ' તેજ કર્મ વંg-સંપાશે સંસારમાં “શાળજી-માછત્તિ” ઉદયમાં આવે છે. “pizસુદ્ધ–ઘાતકુમ્’ જેમાં સુખલેશ રહિત કેવલ દુખ માત્ર હોય છે, એવા “મવં–મમ્' ભવને “ઝનિત્તા- ચિરા' પ્રાપ્ત કરીને “ફુરણી-સુદણિકેવલ. દુખી જીવ “ તે તુરતંગના ફુલમ્ રાત્' અનન્ત દુખ સ્વરૂપ તેને રિ- રેન્તિ ભોગવતા રહે છે. ર૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ સૂત્રા પૂર્વકાળમાં જેવા કર્યાં કર્યાં' હાય છે, એજ ભવિષ્યમાં ઉદયમાં આવે છે. એકાન્ત દુ:ખમય (સ'પૂર્ણ રૂપે દુઃખમય) ભવને પ્રાપ્ત કરીને સથા દુ:ખી જીવ અનન્ત દુઃખનું વેદન કરે છે. રા ટીકા”—જે પ્રકારના અનુભાગ (રસ) વાળું તથા જેટલી સ્થિતિવાળુ ક્રમ પૂÖકાળમાં ખાંધ્યુ હોય, એજ અને એવુ' જ કમ ઉત્તરકાળમાં વિપા કાદયમાં આવે છે-એટલે કે એવું જ ફળ ભાગવવુ પડે છે, તીવ્ર અથવા મન્દ–જે પ્રકારના અધ્યવસાયથી, જેવાં તીવ્ર અથવા મન્દ રસવાળું ક્રમ બાંધ્યુ હોય છે. ફલ ભાગને સમયે એજ (કમ) સામે આવે છે. નારક જીવ એકાન્ત (સ‘પૂર્ણ) દુ:ખપૂર્ણ ભવતુ ઉપાર્જન કરીને એકાન્ત (સપૂર્ણ) રૂપે દુઃખી થાય છે અને અનન્ત દુઃખ ભેગવે છે. કહ્યું પણ છે કે-‘થયા ઘેનુ જેવુ’ઇત્યાદિ જેવી રીતે હજારા ગાયાના સમૂડમાંથી પણ વાળ ુ' પેાતાની માતાને ઓળખી લઈને તેની જ પાસે જાય છે, એજ પ્રમાણે પાતે કરેલું ક પેાતાને જ ફળ કે છે, એટલે કે કરેલા કનુ ફળ જીવને અક્ષ્ય ભાગવતુ' જ પડે છે.' તાપ એ છે કે જેવું જીવે જે કમ કર્યું હોય એવું જ ફળ તેને વર્તમાન ભવમાં અથવા પરભવમાં ભાગવવું જ પડે છે. રા ‘નિ સોન્ના' ઇત્યાદિ શબ્દા—ધીરે-ધીર:' ધીરપુરુષ ‘ચાળિ નાળિ-જ્ઞાન્ નબ્રાન્' આ નરકાને ‘સોદવા—બ્રુવા' સાંભળીને ‘લવો-સર્વરોને' બધા જ લાકમાં નિષળવન' કાઈપણ પ્રાણીની ‘ન હિંસ−ન હિઁચાતૂ’ Rsિ'સા ના કરે પરન્તુ ‘વંતવિટ્ટી-નાન્તદર્દિ:' ખધા જીવ વગરે તત્વમાં વિશ્વાસ રાખતા ‘અનિંદ્દે ૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ અપ્રિતુ' પરિગ્રહથી રહિત થઈ ને યુભિન્ન-યુદ્ધવેલ' અશુભ કમ' અને તેમનુ ફળ સમજે અથવા-કષાયાને જાણે અને જાણીને ‘જોયરલ-જો ચ’ લેાકના અથવા કષાય લેાકના વયં ન પચ્છે—વા ન છેત્' વશવતી ના અને ॥૨૪॥ સૂત્રા—નરકાના આ સ્વરૂપનું શ્રવણ કરીને મેધાવી મુનિએ સમસ્ત લેાકમાં રહેલા કાઈ પણ ત્રસ કે સ્થાવર પ્રાણીની હિં'સા કરવી જોઈએ નહી તેણે જીવાદિ તત્ત્વાના વિષયમાં અડગ શ્રદ્ધા રાખીને પરિગ્રહના પરિત્યાગ કરવા જોઈએ, અશુભ કર્મ કરનાર જીવાને કેવુ' ફળ મળે છે, તે જાણી લઈને તેણે કષાયાને જીતવા જોઇએ અને ઇન્દ્રિયાને વશ રાખવી જોઇએ. ૨૪ા ટીકા”——નરકાના સ્વરૂપનુ' તથા નારાની કરુણુ દશાનું આ વણુન સાંભળીને ધીર–પરીષહેા પર વિજય મેળવનાર વિદ્વાન મુનિએ સમસ્ત લેાકમાં કાઈ પણ ત્રસ, સ્થાવર, સૂમ, ખદર પર્યાપ્ત કે અપર્યાપ્ત જીવાની વિરાધના કરવી જોઈએ નહી. એટલે કે તેણે કોઈ પણ પ્રાણીની, કાઇ પણુ પરિસ્થિતિમાં, કાઇ પણ કારણે હિંસા કરવી જોઈએ નહીં. તેણે એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રાણીઓને! વધ કરનાર જીવને નરક ગતિમાં નારક રૂપે ઉત્પન્ન થઈને ઘેર યાતનાએ ભાગવવી પડે છે. કહ્યુ પણ છે કે ‘તમાન રિદ્ધિના' ઇત્યાદ્વિ– આ કારણે બુદ્ધિમાન સાધુએ કાઈ પણ પ્રાણીના પ્રાણાનુ વ્યપરાપણુ(વિયેાગ) કરવું નહી' હ‘સક જીવા ઘાર નરકમાં ગયા છે, જાય છે અને જશે’ku અહીં' ‘દ્ધિ'સા' પદના પ્રચાગ દ્વારા મૃષાવાદ, અનુત્તાદાન, મૈથુન અને પરિગ્રહના ત્યાગનું પણ સૂચન કરાયુ છે. એમ સમજવું. આ બધા પાપાનુ. સેવન કરનાર જીવાને પણ નરકગતિની પ્રાપ્તિ થાય છે. જે કે નરકગતિમાં જવાનાં અનેક નિમિત્તો છે, છતાં પણ હિઁ'સા તેમાં મુખ્ય નિમિત્ત રૂપ હાવાને કારણે સૂત્રધારે અહીં તેના જ ઉલ્લેખ કર્યો છે. જીવ અજીવ આફ્રિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ તો પર જેને અચલ શ્રદ્ધા છે, એટલે કે જેનું સમ્યગ્દર્શન અચલ છે, તેને અહીં “એકાંતદષ્ટિ કહેવામાં આવેલ છે. જે મુનિ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત છે, તેને અપરિગ્રહી કહે છે. અહીં પ્રારંભના સમ્યગ્દર્શન અને અન્તને અપરિગ્રહને ગ્રહણ કરવાથી “તુ” પદ દ્વારા મૃષાવાદ, અદત્તાદાન, અને મૈિથુનને ત્યાગ પણ ગ્રહણ થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ તથા હિંસાદિ પાપને ત્યાગ કરનાર મુનિએ અશુભ કર્મ કરનારા અને તેનું ફળ ભેગવનારા સંસારી જીની દશાને વિચાર કરે જોઈએ. અથવા તેણે કષાયાદિ રૂપ લેકને વરૂપ અને લક્ષણની અપેક્ષાએ સમજી લેવું જોઈએ. આ વાતને સમજી લઈને તેણે કંઈ પણ કષાય આદિ સંસાર વધારનારા દેને વશ થવું જોઈએ નહીં. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે કષાય આદિથી મુક્ત મેધાવી મુનિએ નરકેના સ્વરૂપને જાણીને તથા નરકમાં ઉત્પત્તિ કરાવનારા ભિન્ન ભિન્ન કારણોને શાસ્ત્રોના આધારે જાણી લઈને, લેકમાં રહેલા કઈ પણ વસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં, પરંતુ તેણે તીર્થકર દ્વારા પ્રરૂપિત જીવાદિત પર શ્રદ્ધા રાખીને સંયમનું પાલન કરવું જોઈએ. પારકા gવં નિરિક્ષણે ઈત્યાદિ– શબ્દાર્થ–“gવં-gવ' આજ પ્રકારે નારકની જેમ હૃતિક-વિષ્ણુ તિર્યંચ “મજુરાહુ-મનુજ્ઞા પુ' મનુષ્ય અને દેવતાઓમાં પણ તુરંતidનાતત્તનત’ ચારગતિવાળા અને અનંત એવા સંસારને તથા “તરદિશ્વરાનં વિપા તેમના અનુરૂપ વિપાકને જાણે “-” તે બુદ્ધિશાળી પુરૂષ “ર્થાત આ ‘-સર્વ' બધી વાતને “તિ વેદત્તારૂતિ વૈવચિત્યા” તીર્થકર નિરૂપિત પ્રકારથી જાણીને “#ારું વેગ-wારું ક્ષેત' પિતાના પંડિત મરણની પ્રતીક્ષા કરે અને “પુષમાન-પ્રામા રેત’ સંયમનું પાલન કરે. રપ સૂત્રાર્થ –નરકગતિની જેમ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના અનન્ત વિપાકને પણ મુનિએ સમજ જોઈએ. આ ચાર ગતિવાળા સંસારના સ્વરૂપને બરાબર જાણી લઈને, બુદ્ધિમાન મુનિએ મરણ (પંડિત મરણ) સુધી સંયમનું પાલન કરવું જોઈએ. મારા ટીકાર્થ—અશુભ કર્મ કરનાર જીવને નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ચતગતિક સંસારમાં. અશુભ કર્મના અશુભ ફળ રૂપ અનન્ત વિપાક ભેગવ પડે છે. તીર્થકરે દ્વારા પૂર્વોક્ત પ્રકારે આ વિપાકની જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણ કરવામાં આવી છે, તેનાથી માહિતગાર થઈને પંડિતમરણ રૂપ કાળની પ્રતીક્ષા કરતા થકા સંયમની આરાધના કરવી જોઈએ. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નરકગતિના વિપાકનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી એવું સમજવું જોઈએ નહીં કે ચાર ગતિઓમાંની માત્ર નરકગતિમાં જ દુઓનું વેદન કરવું પડે છે. બાકીની ત્રણે ગતિઓમાં દુઃખ અનુભવવું પડતું નથી. ખરી રીતે તે ચારે ગતિએ દુઃખથી પરિપૂર્ણ છે. ચારે ગતિના છ દુઃખી છે, એવો વિચાર કરીને સંસારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, સાધુએ સંયમનાં અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે પંડિતમરણની પ્રતીક્ષા કરવી જોઈએ આ ચતુર્ગતિક સંસાર અનંત છે, અને તેમાં કર્માનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન પુરુષે આ સઘળાં તને સમજી લઈને નિરતિ. ચાર સંયમનું પાલન કરવું જોઈએ. મારપા છે બીજે ઉદ્દેશક સમાપ્ત છે છે પાંચમું અધ્યયન સમાપ્ત છે મહાવીર ભગવાન કે ગુણોં કા વર્ણન છઠ્ઠા અયયનને પ્રારંભ (વીરસ્તવ) પાંચમું અધ્યયન પૂરું થયું, હવે છ અધ્યયનની શરૂઆત થાય છે. પાંચમાં અધ્યયન સાથે આ અધ્યયનનો આ પ્રકારનો સંબંધ છે–પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સ્વરૂપનું તીર્થકર ભગવાન શ્રી મહાવીર વર્ધમાને પ્રતિપાદન કર્યું છે. તેથી તે ભગવાન મહાવીરના ગુણોનું વર્ણન કરવા માટે આ છઠું અધ્યયન કહેવામાં આવે છે. ઉપદેશકો મહાન ગુણોથી સંપન્ન હોય છે, તેમના ગુણ ગાવાથી શાસ્ત્રની મહત્તા સિદ્ધ થાય છે. તેથી જ આ અધ્યયનમાં મહાવીર પ્રભુના ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “પુષ્ણુિ ” ઈત્યાદિ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ શશ્નાર્થ–“સમા–શ્રમના ” શ્રમણ “ર માળા-૧ ગ્રહણ” અને બ્રાહ્મણ “g-ર” અને “અરિ–અrmરિણ?” ક્ષત્રિય વગેરે “રતિથિ -રતીfથવા અને પરતીધિક શાકય વિગેરેએ “પુરિઝg-ગલ્લુ પૂછ્યું કે “રે -૩ . તે કેણ છે? જેણે જે -િ-0ારતહિત' કેવળ હિતરૂપ “અળસ્ટિસં-અનીદશમ' અનુપમ “ધર્મ-ધર્મમ્’ ધર્મ “નાદુ સમીણચાર-સાધુ સમીક્ષા’ સમ્યફ પ્રકારથી વિચારીને “જાદુ-ગg કહેલ છે. / ૧ / અન્વયાર્થ–પ્રમાણે, બ્રાહ્મણ, ગૃહસ્થ અને શાક્ય આદિ પરતીથિકોએ સુધર્મા સ્વામીને આ પ્રકારને પ્રશ્ન પૂછયે-દુર્ગતિમાં પડતાં જેને બચાવીને શુભસ્થાનમાં પહોંચાડનાર, એકાન્ત હિતકર અને અનુપમ ધર્મને સમ્યફ પ્રકારે જાણીને તેની પ્રરૂપણ કરનાર તીર્થકર મહાવીર પ્રભુ કેવાં હતા?” ગાથામાં આવેલ “rg પદમાં જે બહુવચનને પ્રગ કરવામાં આવ્યું છે, તે આર્ષ હોવાને કારણે કરાય છે. ટીકાથ-પાંચમાં અધ્યયન સાથે છઠ્ઠા અધ્યયનને કે સંબંધ છે, તે પ્રકટ કરીને હવે સૂત્રકાર પાંચમાં અધ્યયનના છેલ્લા સૂત્ર સાથે છઠ્ઠા અધ્યયનના પહેલા સૂત્રને સંબંધ પ્રકટ કરે છે. છેલલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાધુએ તીર્થકર દ્વારા પ્રતિપાદિત માર્ગે ચાલીને સંય. મનું પાલન કરવું જોઈએ. તેણે પંડિત મરણની જ પ્રતીક્ષા કરવી જોઈએ. બાલમરણ દ્વારા નરક આદિ ગતિની પ્રાપ્તિ થાય છે–મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરનાર તીર્થકર કેવાં હશે, એ જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, તેનું આ સૂત્રમાં દિગદર્શન કરાવવામાં આવ્યું છે. નરકના પૂર્વોક્ત સ્વરૂપનું શ્રવણ કરીને, સંસારથી વિરક્ત થઈને શ્રમણે, બ્રાહા આદિ સુધર્મા સ્વામીને પૂછવ્વા લાગ્યા-આ પ્રકારનું કથન કોણે કર્યું છે? અથવા જંબુસ્વામી સુધમાં સ્વામીને પૂછે છે–હે ગુરૂવર્ય! સંસારસાગરને તરાવનાર એવા આ પ્રકારના અનુપમ ધર્મનું પ્રતિપાદન કોણે કર્યું છે? આ પ્રકારને પ્રશ્ન અનેક લોકો દ્વારા મને પૂછવામાં આવે છે. હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે નિથ આદિ શ્રમણ, બ્રાહ્મણ, અગારી (ક્ષત્રિય આદિ ગૃહ), અને શાકય આદિ પરતીથિકે તેમને (જબૂસ્વામીને) ક પ્રશ્ન પૂછે છે એવાં તે ઉપદેશક કેણ હતા કે જેમણે દુર્ગતિમાં જનારા જીવને બચાવીને શુભસ્થાનમાં મેક્ષમાં) લઈ જનાર અનુપમ શ્રતચારિત્ર ધર્મને યથાર્થ રૂપે જાણીને તે ધર્મની પ્રરૂપણ કરી છે ? શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્ન દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવનું એકાન્તરૂપે કલ્યાણ કરનારા, સર્વોત્તમ ધર્મનું પ્રતિપાદન કરનારા તે ઉપદેશક કેણ હતા અને કેવાં હતા, તે જાણવાની શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ આદિ સૌને જિજ્ઞાસા થાય છે. ૧ હું ર ા ઈત્યાદિ શબ્દાર્થ–બરે નાગપુત્તર-તજ જ્ઞાતપુત્ર તે જ્ઞાતપૂવ ભગવાન મહાવીર સવામી નું “બાળ-જ્ઞાન' જ્ઞાન “હું–થ' કેવું હતું “હું તoi’–ાર્થ ન’ તથા તેમનું દર્શન કેવું હતું ? “ીરું છું અણી-શરુ થં કરી તથા તેમનું શીલ અર્થાત્ યમનિમમ રૂપ આચરણ કેવું હતું ? “fમg-મિક્ષો હે સાધુ “કહાતાં નાખriરિ-ચાથાર ચેન નાન” તમે યથાર્થ પ્રકારથી જાણે છે, એટલા માટે “અ સુયં-થા શ્ર’ જેવું તમે સાંભળ્યું છે. “ના નિતંચણા નિરાત' અને જે નિશ્ચય કર્યો છે તે “લૂહિકૂલ અમને કહી સંભળાવે. ૨ સૂત્રાર્થ–બૂસ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ગુરૂવર્ય! તે જ્ઞાત પુત્ર એટલે કે ક્ષત્રિય કુળના આભૂષણ સમાન વર્ધમાન સ્વામીનું જ્ઞાન (વસ્તુના વિશેષ ધર્મોને જાણનારો બોધ) કેવું હતું? તેમનું દર્શન-(વસ્તના સામાન્ય ધમને જાણનારો ઉપગ) કેવું હતું ? તેમનું યમનિયમરૂપ શીલ કેવા પ્રકારનું હતું? હે ગુરૂ મહારાજ ! આપ તે યથાર્થ રૂપે જાણે છે, આપ તેમના અંતેવાસી હતા, તેથી આપે તેમની સમીપમાં રહીને તેમનાં વચનામૃતનું પાન કરેલું છે, આપને તેમના જીવનને અભ્યાસ કરવાની તક મળેલી છે, તે કૃપા કરીને તે મહાપુરૂષના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના વિષયમાં અમને બધુ કહે ારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. સામાન્ય અને વિશેષ ધર્મોના સમૂહને જ વસ્તુ કહેવાય છે. તેમાંથી સામાન્ય અંશનું જે ગ્રહણ કરવાવાળું છે તેને ઉપયોગ-દર્શન કહે છે અને વિશેષ અંશના બાધકને ઉપગ-જ્ઞાન કહેવાય છે સૌથી પહેલે પ્રશ્ન મહાવીર પ્રભુના જ્ઞાનદર્શનના વિષયમાં પૂછવામાં આવેલ છે. તે પ્રશ્ન આ પ્રમાણે છે- મહાવીર પ્રભુનું જ્ઞાન ક્યા પ્રકારનું હતું ? તેમનું દર્શન કયા પ્રકારનું હતું ? ત્યારબાદ ભગવાનના આચારના વિષયમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે મહાવીર પ્રભુનું શીલ એટલે યમનિયમ આદિ આચાર કેવાં હતાં ? આપે મહાવીર પ્રભુના મુખારવિન્દમાંથી ધર્મતત્વની પ્રરૂપણું સાંભળેલી છે અને તેમના અન્તવાસી તરીકે તેમની જ સમીપમાં રહીને તેમના આચાર વિચારે ને પ્રત્યક્ષ અનુભવ મેળવેલ છે. વળી આપ શ્રત પારગામી છો. તે આપ વીર પ્રભુની સમીપે સાંભળે અને સાંભળીને હૃદયમાં ઉતારેલે ઉપદેશ તથા મહાવીર પ્રભુના જ્ઞાન, દર્શન અને શીલના વિષયમાં આપે જે દેખ્યું છે, તે સાંભળવાની અમને ઘણું જ જિજ્ઞાસા થઈ છે. તે કૃપા કરીને આપ અમને તે બધું યથાર્થપણાથી કહી સંભળાવે.” શાસ્ત્ર પ્રણાલી એવી છે કે એકાગ્રચિત્ત. વિનીત, અને શ્રદ્ધાવાન શિષ્યને જ ગુરુ દ્વારા ઉપદિષ્ટ તત્વને ઉપદેશ દેવા જોઈએ. જબૂસ્વામીમાં આ પ્રકારની યોગ્યતા રહેલી હોવાથી સુધમાં સ્વામી તેમના પ્રશ્નનો ઉત્તર આપે છે. જે ૨ “ચન્નg” ઈત્યાદિ– શબ્દાર્થ–“રે- તે ભગવાન મહાવીર વર્ધમાન સ્વામી “હેચ-વેજ્ઞા સંસારના પ્રાણિના દુખે જાણતા હતાં “મલી-કુશ૪: મર્ષિ' તે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના કર્મોનું છેદન કરવાવાળા અને મહાન ઋષિ હતાં ‘અનંનાળી’ અનન્ત્રજ્ઞાની તે અન ત જ્ઞાનવાળા થ-' અને છળતી-અનન્તવી કેવલ દર્દેનવાળા હતા. ‘નસંસિનો-ચશસ્વિનઃ' કીતી'વાળા તથા ‘વસ્તુવદે વિસ-સુ:થે સ્થિત' જગતના લેચન માર્ગમાં સ્થિત ભગવાનના ધાં -ધર્મ” શ્રુત ચારિત્ર રૂપ ધમ ને ‘નહિઁ-જ્ઞાનૌદ્દિ' તમે જાણા ષિચં ચદ્દિવૃત્તિ = પ્રેક્ષાવ' એવમ્ તેમની ધીરતાને વિચારે’, ૫ ૩ ૫ સૂત્રા—વમાન સ્વામી ખેદજ્ઞ હતા એટલે કે કર્માંના પરિપાક રૂપે સ'સારી જીવાને જે દુઃખા સહન કરવા પડે છે. તેના જાણકાર હતા. તે કુશલ હતા, એટલે કે કાંના નાશ કરવામાં નિપુણુ હતા. તે મહર્ષિ હતા એટલે કે તેમના ઉપયેગ સત્ર અને સદા પ્રવૃત્ત જ રહેતા હતા. તેઆ અનન્ત જ્ઞાન અને અનન્ત દશનથી સ′′પન્ન એટલેકે સર્વજ્ઞ અને સદ હતા. તે યશસ્વી તથા ભવસ્થકેવી અવસ્થામાં આપની (શિષ્યસમૂહની) દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ વિદ્યમાન, મઠ્ઠાવીર પ્રભુના શ્રુતચારિત્ર રૂપ ધર્મને ખરાખર સમજી લે અને તેમના ધૈયગુણુના સારી રીતે કુશાગ્રબુદ્ધિથી વિચાર કર. ॥૩॥ ચેાત્રીશ અતિશયેાથી અને વાણીના પાંત્રીશ ગુણેથી સપન્ન એવા તે મહાવીર પ્રભુખેન' હતા. એટલે કે સ'સારમાં ભ્રમણુ કરનારા જીવને કમ વિપાકને લીધે ભોગવવા પડતાં દુઃખાના તથા ચાર ગતિએમાં ભ્રમણુ કરતાં કરતાં સહન કરવા પડતાં દુઃખાના જાણકાર હતા તેમણે તે દુઃખને દૂર કરવાના માર્ગ મતાન્યા છે. સસારના દુઃખાનુ કારણ તથા તે દુઃખાને દૂર કરવાના ઉપાય તેએ જાણતા હતા, તેથી જ તેમને ‘ખેદજ્ઞ' કહ્યા છે. અથવા જ્ઞેયજ્ઞ' ના અથ ક્ષેત્રજ્ઞ પશુ થાય છે. તેએ સઘળાં કર્મોના ઉત્પાદ સ્થાનને જાણનારા હતા. અથવા તેએ ક્ષેત્રને જાણનારા હતા એટલે કે લેક અને અલાકના સ્વરૂપના જાણુકાર હતા. તેઓ કુશલ હતા, એટલે કે પ્રાણીઓને દુ:ખ દેનારા કર્મોનું નિવારણ કરનારા ઉપદેશ દેવામાં દક્ષ (નિપુણુ) હતા. ટીકા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ અથવા ભગવાન ‘દુ' એટલે કે આત્મા રૂપી ભૂમિમાં, 'જ્ઞ' એટલે શયન કરનારા–રહેનારા અથવા ઉત્પન્ન થનાર, ‘રા' એટલે કે આઠ પ્રકારના કર્મોનુ છેદન કરનારા હતા, તે કારણે તેમને કુશલ કહ્યા છે. આ કથનનેા ભાવા એ છે કે મહાવીર પ્રભુ પેાતાનાં કર્મના તથા પ્રાણીઓનાં કર્મોના વિનાશ કરવામાં નિપુણ હતા. લેકમાં પણ ‘સૌથી સમર્થ’ ના અમાં ‘કુશલ' શબ્દના પ્રયાગ થાય છે. જેમકે ‘તે વ્યાકરણમાં કુશલ છે, તે ન્યાયમાં કુશલ છે, તે સ શાસ્ત્રોમાં કુશલ છે.' એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ આઠ પ્રકારના કમ રૂપ કુશના વિનાશ કરવામાં અતિશય કુશલ હતા. તે ઉગ્રતપસ્યા કરનારા હતા અને ઘારપરીષહેા અને ઉપસ સહન કરવાવાળા હતા તેથી તેમને મહર્ષિ કહ્યા છે. કર્મોની નિર્જરા કરીને તેમણે ચાર પ્રકારનાં ઘાતિયા કર્મોના ક્ષય કરી નાખ્યા હતા, તેથી તેમનુ· જ્ઞાન-ઉપયાગ સવ પદાર્થાંમાં સદા વ્યાપ્ત જ રહેતુ હતું. તેઓનુ જ્ઞાન છદ્મસ્થાના જેવું અપૂણુ` કે મર્યાદિત ન હતું, તેથી છદ્મસ્થાની જેમ વિચાર કરી કરીને કે કલ્પના કરીને કાઈ પદાથ તે જાણવાના પ્રયત્ન કરતા નથી. તેએ સમસ્ત પદાર્થોના સ્વરૂપને હાથમા રહેલા આમળાની જેમ જાણવાને સમથ હતા, કારણ કે જ્ઞાનના અવરોધક જ્ઞાનાવરણીય ક્રમ ના તેમણે ક્ષય કરી નાખ્યા હતા. મહાવીર પ્રભુ જેવાં મહાઋષિ હતા, એવાં જ મહાન તપસ્વી પણ હતા. આ પરતીથિકાની જેમ પરિગ્રહથી યુક્ત ન હતા. ભગવાન અનન્ત જ્ઞાની હતા. ‘અન્ત' પદ્મ વિનાશના અર્થમાં વપરાય છે. જેના અન્ત હાતા નથી એવા પદાને અનંત કહે છે. મહાવીર પ્રભુને અનન્ત જ્ઞાનના ધારક કહ્યા છે કારણ કે તેમનુ જ્ઞાન કદી નાશ ન પામે એવુ-અવિનાશી હતું. અથવા અનંત પદાર્થાને જાણનાર વિશેષ ગ્રાહક જ્ઞાનવાળાને અનન્તજ્ઞાની કહેવાય છે. મહાવીર પ્રભુ અનન્તદર્શી હતા. સામાન્ય અર્થને જાણનારૂં અનન્ત દન જેઓ ધરાવતા હાય છે, તેમને અનન્તુદશી કહે છે. જો કે જ્ઞાન અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ દર્શનને અર્થ સમાન છે. તેથી કઈ પણ એક શબ્દ પ્રયોગ કરવાથી કામ ચાલી શક્ત, છતાં અહીં બને પદોને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દેવા લાગો. નથી? આ શંકાનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે કે જ્ઞાન અને દર્શનના અર્થમાં આ પ્રકારનો તફાવત છે-જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોનું ગ્રાહક હોય છે. પરંતુ દર્શન સામાન્ય અર્થનું એટલે વસ્તુના સામાન્ય અંશનું પરિચ્છેદક (ગ્રાહક-બેધક) છે, તેથી આ બંનેને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દોષને અવકાશ રહેતું નથી. મહાવીર પ્રભુ સર્વાધિક યશથી વિભૂષિત હતા એટલે કે સમસ્ત મનુષ્ય, દેવે અને અસુરો કરતાં અધિક યશસંપન્ન હતા તથા ભવસ્થ કેવલી અવસ્થામાં લેકેના દષ્ટિપથમાં વિદ્યમાન હતા. અથવા તેઓ સૂક્ષ્મ અને વ્યવહિત (વ્યવધાનવાળા-સ્થળ) પદાર્થોને પ્રકાશિત કરનારા હોવાથી ચક્ષુના સમાન હતા, કારણ કે તેમના ઉપદેશ વડે જ જીવાદિ તત્તનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાવીર પ્રભુના શ્રુત અને ચારિત્ર રૂ. ધર્મને જાણે અને તેમના ઘેયને વિચાર કરે. તેમના કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા, તથા તેમના પગ પર ખીર પકવવામાં આવી, છતાં પણ તેમણે એ બધાં ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કર્યા. ઘરમાં ઘર ઉપસર્ગોને દૈયપૂર્વક સહન કરીને તેઓ સંયમના માર્ગમાં અવિચલિત રહ્યા. તેમના આ ધેયને વિચાર કરે. અથવા તે પ્રમાણે, બ્રાહ્મણ વગેરેએ સુધર્મા સ્વામીને કહ્યું- તમે વિહાર આદિમાં મહાવીર પ્રભુની સાથે જ વિચારતા હતા. યશસ્વી અને ચક્ષુગાચર મહાવીર પ્રભુના ધર્મ અને શૈર્યને તમે જાણે છે, તે વિષે અમને કહેવાની કૃપા કરો.” તાત્પર્ય એ છે કે-સુધર્મા સ્વામી જબૂસ્વામી આદિ શિષ્યસમુદાયને કહે છે કે-મહાવીર પ્રભુ સંસારી જીવોના દુઃખને જાણતા હતા. અષ્ટવિધ કર્મોનાં વિનાશક હતા, સદા સર્વત્ર ઉપગવાન હતા, અનંતજ્ઞાન અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ અના દર્શનથી યુક્ત હતા. એવા યશસ્વી ભગવાન સૌના ચશ્નપથમાં વિદ્યમાન હતા. તેમના ધર્મને તમે જાણે અને તેમના ધૈર્યને વિચાર કરે. આવા હવે સુધર્મા સ્વામી મહાવીર પ્રભુના ગુણોનું વર્ણન કરે છે–ä ઈત્યાદિ શબ્દાર્થ– “á– ઉપર ‘ચં-બધા નીચે તિરિચૈ-વિર્ષ7 તિરછી “જિજ્ઞાસુ-વિક્ષુ દિશાઓમાં “તના ય -ત્રણા જે ત્રસ અને થાવા ને ચ-પાન-સ્થાવચે જ કાળા ' સ્થાવર પ્રાણી રહે છે, તેમને નિદત્તાહિં -નિત્યનિયાખ્યાં નિત્ય અને અનિત્ય બંને પ્રકારના મિદંa-7મી જાણીને “રે ને- પ્રજ્ઞા તે કેવલજ્ઞાની ભગવાને “રીર -વીન સુલ દિવાના સમાન “મ-મરણ” સમતાથી યુક્ત “ઘ-ધર્મન શ્રતચારિત્રરૂપ ધર્મનું “રાહુ-કાઠું કથન કરેલ છે. ૪ સુત્રાર્થ – ઊર્વ દિશા, અદિશા અને તિયંગ દિશામાં જે ત્રસ અને સ્થાવર જી રહેલા છે, તેમને કેવળજ્ઞાન દ્વારા નિત્ય અને અનિત્ય એમ અને પ્રકારે જાણીને, દીપકની જેમ વસ્તુતત્વને પ્રકાશિત કરનારા ધર્મનું, મહાવીર પ્રભુએ સમભાવ પૂર્વક પ્રતિપાદન કર્યું છે. જે ૪ ટીકાર્થ—ઊર્ધ્વ દિશામાં, અદિશામાં અને તિછી દિશામાં-એટલે કે છ રાજ પ્રમાણ લેકમાં જે ત્રસ અને સ્થાવર જ રહેલા છે તેમને મહાવીર પ્રભુએ પિતાની પ્રકૃ૪ પ્રજ્ઞા વડે-કેવળજ્ઞાન વડે નિત્ય અને અનિત્ય જાગ્યા. એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તેમણે તેમને નિત્ય જાણ્યા અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તેમણે અનિત્ય જાણ્યા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરે છે તેમને ત્રસ કહે છે. તેજસ્કાય, વાયુકાય અને હીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિ પર્વતના છને ત્રસ કહે છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના ભેદથી ત્રણ પ્રકારના સ્થાવર જીવો કહ્યા છે, આ જ ઉચ્છવાસ આદિ પ્રાણેથી યુક્ત છે. આ સમસ્ત જીને કેવળજ્ઞાનના પ્રભાવથી ભગવાને નિત્ય અને અનિત્ય રૂપે જાણીને તેમને વિષે પ્રરૂપણ કરી. દ્રવ્યની અપેક્ષાએ તેમણે સમસ્ત જીને નિત્ય જાણ્યા અને પર્યાયની અપેક્ષાએ તેમને અનિત્ય જાણ્યા. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા સમસ્ત દ્રવ્ય અને પયયાત્મક પદ્યર્થોને જાણીને, ભગવાને પદાર્થોના વાસ્તવિક રવરૂપને પ્રકાશિત કર્યું, તે કારણે તેમને પ્રદીપ (દીપક) ના સમાન કહેવામાં આવ્યા છે. જેવી રીતે દીપક પિતાના પ્રકાશ વડે પદાર્થ પુંજને પ્રકાશિત કરીને તેમનું સ્વરૂપ બતાવે છે, એજ પ્રમાણે ભગવાને પણ સમસ્ત પદાર્થોની પ્રરૂપણું કરીને તેમના સ્વરૂપને પ્રકાશિત કર્યું છે. અથવા “હીર” આ પદને અર્થ દ્વિીપસમાન પણ થાય છે. સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીઓને માટે ભગવાન દ્વીપના સમાન આધાર રૂપ હતા. આ પ્રકારના ગુણેથી વિભૂષિત મહાવીર પ્રભુએ અસાર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર શ્રત ચારિત્ર રૂપ ધમની સમભાવ પૂર્વક પ્રરૂપણા કરી-એટલે કે રાગદ્વેષથી રહિત થઈને તેમણે તેનું પ્રતિપાદન કર્યું. આગમમાં કહ્યું છે કે હા પુomણ તેઓ ઋદ્ધિ-સંપત્તિથી સંપન્ન ચકવર્તી આદિ મહાપુરુષને જે પ્રમાણે ઉપદેશ દે છે, એ જ પ્રમાણે ત૭ લોકોને-દરિદ્રોને પણ ઉપદેશ દે છે. તેઓ સંપન્ન અને વિપત્તન (સમૃદ્ધ અને દરિદ્ર) પ્રત્યે સમભાવ ધારણ કરીને, સૌને સમાનરૂપે ધર્મદેશના કરતા હતા ભગવાને સત્કાર, સમાન અને પૂજાને માટે ધર્મપ્રરૂપણા કરી નથી. પરંતુ લોકેનું કલ્યાણ કરવાની ભાવનાથી કરી છે. આ સૂત્રને ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાની તીર્થકર ભગવાને (મહાવીર) લેકના સમસ્ત ત્રસ અને સ્થાવર ને નિત્ય અનિત્ય રૂપે જાણીને, જીવે પર અનુગ્રહ કરવાને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. જે ૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ તે સજ્જની’ શબ્દાર્થ-તે-ય ? તે મહાવીર સ્વામી સવ્વયંસી-સર્વેશી બધા જ પદાર્થોને જોવાવાળા ‘મિસૂચનાળી-મિસૂજ્ઞાની' કેવળજ્ઞાની ‘બિરામાંથેનિયામñષ:' મુલગુણુ અને ઉત્તરગુણુથી વિશુદ્ધ ચારિત્રનુ પાલન કરવાવાળા ‘ધર્મ-વૃત્તિમાર્' શ્રૃતિ યુક્તિ અને ચિન્ના-સ્થિતાત્મા' આત્મ સ્વરૂપમાં સ્થિત હતા, ‘સજ્જનત્તિ-સર્જનત્યુ' સ ́પૂર્ણ જગતમાં તે અનુત્તરે નિષ્ન-અનુત્તરો વિદ્યાર્' બધાથી ઉત્તમ વિદ્વાન હતા, ñથા અતીતે-ન્યાસીત: બાહય અને આભ્યંતર અને પ્રકારની ગ્રંથિયેથી રહિત ‘અમ-ગમચ:' નિર્ભય અને ‘અગાઉ અનાયુ:' ચારે પ્રકારના આયુથી રહિત હતાં. ॥ ૫ ॥ સૂત્રા મહાવીર પ્રભુ સર્જંદી હતા એટલે કે તે સામાન્યરૂપે સમસ્ત પદાર્થોનાં દશનથી યુક્ત હતા. તેએ કેવળજ્ઞાની હતા, તે મૂળ ગુણ્ણા અને ઉત્તરગુણેાની અપેક્ષાએ વિશુદ્ધ ચારિત્રના પાલક હતા, તે થૈ વાન્ , આત્મસ્વરૂપમાં સ્થિત, સપૂર્ણ જગતમાં સર્વાંત્તમ જ્ઞાની, ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત, નિલય તથા ચારે પ્રકારના આયુથી રહિત હતા. ાપાા ટીકાથ’—ખહી ‘તત્' શબ્દ પ્રસિદ્ધના અથ માં વપરાય છે, તેથી ‘ૐ’ પદ્મના અર્થ ત્રણે લેાકમાં પ્રસિદ્ધિ' સમજવાના છે. ભગવાન્ મહાવીર ત્રણે લાકમાં પ્રસિદ્ધ હતા. તેએ સદશી ત્રસ અને સ્થાવર રૂપ જગતને દેખનારા હતા. મતિજ્ઞાન આદિ ચારે અપૂર્ણજ્ઞાન કે જેમના છદ્મસ્થામાં સદ્ભાવ હાય છે, એવાં અપૂણુ જ્ઞાનને ખલે તેમણે સ`પૂર્ણ જ્ઞાનરૂપ સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ, જ્ઞાન અને ક્રિયા દ્વારા માક્ષની પ્રાપ્તિ થાય છે. મેાક્ષના સાધનરૂપ જ્ઞાનની વાત કરીને હવે ક્રિયાની વાત કરવામાં આવે છે.-ભગવાન્ મહાવીર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ નિરામગંધ હતા, એટલે કે અવિશુદ્ધિ કેટિ નામના દોષથી રહિત હતા. આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ અતિચાર રહિત મૂળગુ અને ઉત્તર ગુણેથી યુક્ત હોવાને કારણે ચારિત્રવાન હતા. અનેક ઉપસર્ગો આવી પડવા છતાં તેમણે વૈર્યપૂર્વક તેમને સામને કર્યો હતે. આ પ્રકારે મેરુ સમાન અડગ હેવાને કારણે તેમને શૈર્યવાન કહ્યા છે. સમસ્ત કને ક્ષય થઈ જવાને કારણે તેમને આત્મા કર્મ રજથી રહિત થઈને મૂળ સ્વરૂપમાં ચમકતું હતું. તેઓ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) હતા એટલે કે આખા વિશ્વમાં તેમના કરતાં શ્રેષ્ઠ અન્ય કેઈ ન હતું. સમસ્ત પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકવાને તેઓ સમર્થ હતા, તે કારણે તેમને જ્ઞાની કહા છે. તેઓ સુવર્ણ, ચાંદિ આદિ બાહ્ય પરિગ્રહોથી અને કર્મરૂપ આભ્યન્તર પરિગ્રહથી રહિત હતા, તેથી તેમને ગ્રંથાતીત-નિગ્રંથ કહ્યા છે. સાત પ્રકારના ભયથી રહિત હોવાને કારણે તેમને નિર્ભય કહ્યા છે. તેઓ ચારે પ્રકારના આયુથી રહિત હતા, કારણ કે તેમણે કર્મબીજને ઉછેદ કરી નાખ્યું હતું, તે કારણે સંસારમાં તેમને ફરી જન્મ લેવાને ન હતો. તાત્પર્ય એ છે કે મહાવીર ભગવાન સમસ્ત પદાર્થોના દ્રષ્ટા-કેવળીહતા, તેઓ મૂળ અને ઉત્તરગુણેથી યુક્ત વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા હતા. અત્યન્ત ધીર તથા સ્થિતાત્મા હતા. તેઓ સર્વોત્તમ જ્ઞાની, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત. ભયરહિત અને આયુથી રહિત હતા. ૫ “મૂવો ” ઈત્યાદિ– શબ્દાર્થ–“રે- તે ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી “મૂાવોપ્રતિપ્રજ્ઞા અનન્તજ્ઞાન વાળા અને ‘ળિ વારી-શનિવતાવા” અનિયતાચારી અર્થાત ઈછાનુસાર ફરવાવાળા “શો ઘરે-ઘોષકત્તાક' સંસાર સાગરને પાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા વ ‘ધીરે-ધો:’ બુદ્ધિશાળી ‘માંતરવું’-અનંત ચક્ષુઃ' કેવળજ્ઞાની ‘પૂર્વાવ ન-સૂર્ય ” જેવી રીતે સૂય અનુત્તરે-અનુત્તર:' બધાથી વધારે ‘તત્ત્વજ્ઞ— સત્ત' તપે છે એવી રીતે ભગવાન મધાથી અધિક જ્ઞાનવાળા હતા ઘેરોનિસૂત્ર-વૈદોષનેન્દ્ર વ' અગ્નિના સમાન સમં પગલે-તમઃ પ્રજારાત્તિ' અધકારથી વસ્તુને પ્રકાશ કરવાવાળા છે અર્થાત્ ભગવાન્ અજ્ઞાનરૂપી અધકારને દૂરકરીને પદ્માર્થાને યથાર્થ સ્વરૂપથી પ્રકાશિત કરે છે. ! ૬ ! સૂત્રા—ભગવાન્ વર્ધમાન સ્વામી અનન્તજ્ઞાની, અનિયતરૂપે વિચરણુ કરનારા, એટલે કે ગૃહરહિત, સ'સારસાગરને તરનારા, ધીર, અનન્તર્દેશનવાન, સૂર્યના સમાન પ્રકાશશીલ, સર્વોત્તમ, સૌથી અધિક જ્ઞાનવાત્, વૈરાચન-ઇન્દ્રના સમાન તથા અગ્નિના સમાન અજ્ઞાનાન્ધકારના વિનાશ કરીને પદાર્થોના પ્રકાશક હતા. ॥ ૬॥ ટીકા ભગવાન્ મહાવીર સ્વામી ‘ભૂતિપ્રજ્ઞ’ હતા. ‘ભૂતિ’ પદ્મના નીચે પ્રમાણે અનેક અર્થ થાય છે જેમ કે વૃદ્ધ, મગળ, રક્ષા અને સ્પ’ અહી’ તેના અર્થ વૃદ્ધ સમજવે જોઇએ. જેમની વિશાળ પ્રજ્ઞા વૃદ્ધિ પામેલી છે, એટલે કે જેઓ અનંત જ્ઞાનથી સપન્ન છે, તેમને ‘ભૂતિપ્રજ્ઞ' કહે છે. તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થાના ખાધ કરાવનારા જ્ઞાનથી સપન્ન હતા. અહિયાં ભૂતિ' પદને મંગળ અથ ગ્રહણ કરવામાં આવે, તા ‘તેમનું જ્ઞાન સૌને માટે કલ્યાણકારી હતું.' એવા ભૂતિપ્રજ્ઞના અથ થાય જો ‘ભૂતિ' પદને અ` ‘રક્ષા' ગ્રહણ કરવામાં આવે, તે ‘ભૂતિપ્રજ્ઞ' પદના અર્થ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા જગતની રક્ષા કરનારી હતી.' 'ભૂતિ' પદને ‘સ્પેશ’’ અથ” ગ્રહણ કરવામાં આવે, તા ભૂતિપ્રજ્ઞના અથ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા સમસ્ત પદાર્થાને સ્પર્શ કરનારી-પદાર્થોના વિષયમાં માહિતી પૂરી પાડનારી હતી. ભગવાન મહાવીર અનિકેત રૂપે વિચરણ કરનારા હતા. પરિગ્રહથી રહિત હાવાને કારણે તેએ અપ્રતિબધ વિહારી હતા. અથવા ‘ળિÇ અચારી' શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ એ પદના અર્થ આ પ્રમાણે થાય છે-અનિકેતચારી’-ભગવાન મહાવીર ગૃહ અથવા આશ્રમ બનાવીને કાઇ એક જ સ્થાનમાં રહેતા ન હતા. તેએ પેાતે સંસારને તારનારા અને અન્યને પણ તારનારા હતા. તેઓ ધીર હતા, એટલે કે જ્ઞાનથી વિભૂષિત અને પરીષહા તથા ઉપસગેૌથી ક્ષુબ્ધ (વિચલિત) નહી થનારા હતા. તે અનન્તચક્ષુ હતા, એટલે કે એવાં જ્ઞાનથી સપન્ન હતા કે જેને કદી પણુ વિનાશ થવાના સભવ નથી અને જેના જ્ઞેય અનન્ત છે.-અથવા ભગવાન લેાકને માટે ચક્ષુસમાન-અનન્ત પ્રકાશ કરનારા હતા. જેવી રીતે સૂર્ય સૌથી અધિક દેદીપ્યમાન છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સર્વે†ત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી અથવા શરીરની કાન્તિથી દેદીપ્યમાન સૂર્ય સમાન હતા. સૂ` સૌથી અધિક પ્રકાશ આપે છે, તેથી પ્રકાશની ખાખતમાં કોઈપણ પદાર્થો તેની સરખામણીમાં ભે। રહી શકતે નથી, એજ પ્રમાણે તીર્થંકર સર્વોત્કૃષ્ટ જ્ઞાની હોય છે-તેમના કરતાં અધિક જ્ઞાની કોઈ પણ સ`ભવી શકતું નથી, વૈરાચન એટલે અગ્નિ અતિશય જાજવલ્યમાન હાવાને કારણે અગ્નિને ઈન્દ્ર કહે છે. જેવી રીતે પ્રજવલિત જવાળાઓથી યુક્ત અગ્નિ સઘળી દિશાએમાં વ્યાપેલા ગાઢ અધકારનેા નાશ કરીને પદાર્થાને પ્રકાશિત કરે છે, અને ચક્ષુને તે વસ્તુનું દન કરાવવામાં સહાયક બને છે, એજ પ્રમાણે ભગવાન્ પણુ સત્ર વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને એકાએક દૂર કરીને લેાકેાને સમસ્ત પદાર્થોનું દન કરાવે છે. સમસ્ત પદાર્થાના યથાર્થ સ્વરૂપનુ લેાકેાને ભાન કરાવે છે. તેથી ભગવાને અગ્નિના સમાન કહ્યા છે, એટલે કે તેએ પ્રાણીએના અજ્ઞાનનુ નિવારણુ કરીને વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે. ૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ‘અનુત્તર ધર્મમિનું' ઇત્યાદિ શબ્દા -‘ગાયુપન્ને-સુત્રજ્ઞ’ શીઘ્ર બુદ્ધિવાળા ‘દાવે રાશ્ય:' કાશ્યપગેાત્રી ‘મુળી-મુનિ:’ મુનિ શ્રી વર્ધમાન સ્વામી ‘નિળાનં-જ્ઞિનાનામ્' ઋષભ વગેરે જિનવરીના ‘h-Ä' આ ‘અનુત્તર-અનુત્તરમ્' બધાથી શ્રેષ્ઠ ‘ધર્માં ધર્મમ્” ધના ‘વેચા–નેતા’ પ્રણેતા છે. ‘વિવિ-વિવિ’ સ્વગલાકમાં ‘સસથેવાળ -લદેવાનામ્' હજારા દેવ તાએના ‘વ-કુન્દ્ર ' ઈન્દ્ર નેતા છે. એવમ્ ‘મહાનુમારે વિલિટ્ટે-મહાનુમાવઃ વિશિષ્ટઃ' અધિક પ્રભાવશાળી છે એજ પ્રકારે ભગવાન્ બધાજ જગતમાં સર્વોત્તમ છે ! છ સૂત્રા—મશુપ્રજ્ઞ (શીઘ્ર પ્રજ્ઞાવાળા) એટલે કે અનન્તજ્ઞાની, કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થયેલા મુનિ વમાન સ્વામી, ઋષભ આદિ જિનેશ્વરાના ધર્મના આદ્ય પ્રણેતા છે, જેમ સ્વગમાં ઇન્દ્ર બધાં દેવે કરતાં પ્રભાવશાળી હાય છે, એજ પ્રમાણે સકળ સંસારમાં તીથકર ભગવાન્ સૌથી વધારે પ્રભાવશાળી–સવ શ્રેષ્ઠ—છે. ॥ ॥ ટીકાથ—શીઘ્ર પ્રજ્ઞાવાળા એટલે કે અનન્ત જ્ઞાનસ'પન્ન, કાશ્યપગાત્રમાં ઉત્પન્ન થયેલા, આગમાને હેતુ દ્વારા દૃઢ કરનારા અથવા સાવદ્ય કાચમાં મૌન રાખનારા હાવાને કારણે મુનિ વિશેષણથી યુક્ત, શ્રી વર્ધમાનસ્વામી, આદિનાથ આદિ પૂર્વવત્તી ૨૩ તીર્થંકરના આ પ્રત્યક્ષગેાચર સર્વોત્તમ ધર્મના નેતા–સંચાલક-અગ્રેસર છે. જેવી રીતે સ્વર્ગમાં ઈન્દ્ર સૌથી અધિક પ્રભાવશાળી હાવાને કારણે દેવાના નેતા રૂપે શાલે છે, એજ પ્રમાણે આ સ'સારમાં સૌથી અધિક માહાત્મ્યથી સપન્ન હાવાને કારણે મહાવીર પ્રભુને સશ્રેષ્ઠ માનવામાં આવે છે. તાપ` એ છે કે જેમ સ્વગ માં ઇન્દ્ર ધન, અશ્વ તથા પ્રભા આદિમાં સઘળા દેવા કરતાં શ્રેષ્ઠ હાવાને કારણે સઘળા દેવાના નેતા ગણાય છે તથા સઘળા દેવા કરતાં વધારે પ્રભાવશાળી ગણાય છે, એજ પ્રમાણે ઋષભદેવ આદિ તીથરા દ્વારા પ્રવૃતિ ત અને સમસ્ત ધર્યાં કરતાં શ્રેષ્ઠ એવાં શ્રુતચારિત્ર રૂપ ધર્મના નેતા હૈાવાને કારણે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ કાશ્યપ ત્રિીય મહાવીર સ્વામીને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે તેઓ સમસ્ત જીને તે અનુપમ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. જે ૭. તે ઘરના” ઈત્યાદિ શબ્દાર્થ–- તે ભગવાન મહાવીર સ્વામી બારે વા-સાર રુ સમદ્ર સમાન “જયા-પ્રજ્ઞા” બુદ્ધિથી “સત્ત-શક્ષચ અક્ષય છે “ મરીવારિ-મરોપિરિવ' સ્વયંભૂરમણ સમુદ્રના સમાન “શાંત-અનન્તજાર.' અપાર પ્રજ્ઞા વાળા છે “ગગા વા- નાવિકો વા' જેમ સમુદ્રનું પાણી નિર્મળ છે તેજ પ્રકારે ભગવાન નિર્મલ પ્રજ્ઞાવાળ છે “અવસા-અષાથી ભગવાન કષાયે થી રહિત છે અને “મુ-મુહૂ” જ્ઞાનાવરણય વગેરે આઠ પ્રકારના કર્મોથી રહિત છે “ર- ” ભગવાન ઈન્દ્રના સમાન “રવારિક-તે ધતિ દેવતાઓના અધિપતી છે “ગુ-મુતિમાન' તથા અત્યંત તેજવાળા છે. ૮ સત્રાર્થ–ભગવાન મહાવીર સ્વામી પ્રજ્ઞામાં સમુદ્રના સમાન અક્ષમ્ય હતા, એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રના સમાન અપ્રતિહત જ્ઞાનથી સંપન્ન હતા. અથવા જેમ મહાસાગર અપાર જલથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે તેઓ અનન્ત જ્ઞાનથી યુક્ત હતા. તેઓ નિર્મળ, નિષ્કષાય, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી રહિત, તથા ઈન્દ્રની જેમ દેના અધિપતિ તથા અત્યન્ત તેજસ્વી હતા. એ ૮ ટીકાર્થ ” ઈત્યાદિ ભગવાન વર્ધમાનસ્વામી “પારેવે સમુદ્રની જેમ “ન્ના અ@g” પ્રજ્ઞાથી અક્ષય છે, પ્રકર્ષપણાથી સઘળા પદાર્થો જેના દ્વારા જાણી શકાય તેને પ્રજ્ઞા કહેવાય છે. તે પ્રજ્ઞાથી અક્ષય છે. અર્થાત્ જાણવા જેવા જીવાજીવારિરૂપ અર્થમાં ભગવાનનું જ્ઞાન પ્રતિહત થતું નથી તેમ આછું થતું નથી. યથાવસ્થિતપણાથી નિત્ય રહે છે, ભગવાનની પ્રજ્ઞા-કેવળ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનરૂપ છે. તે કાળથી સાદિ કહેતાં આયુિક્ત છે. અને અપ વસિત—મ્'તરહિત છે. અર્થાત્ દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવથી અનન્ત છે, મોહી ના વિ સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અનંતારે' અનન્તપાર છે. અર્થાત્ જેમ, સ્વયંભૂરમણુ સમુદ્ર જળથી અનન્તપાર-પાર ન પામી શકાય તેવા હાવા છતાં તેના અંત પણ છે. પરતુ ભગવાનની પ્રજ્ઞાના અંત નથી એટલે ભગવાન્ અનતપાર છે. તથા અનાવિલ્હે' નિમ ળ છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રનું જળ અત્યંત નિર્મળ અને સર્વ દોષોથી રહિત હાય છે, એજ પ્રમાણે ભગવાનનું જ્ઞાન પણ એવા પ્રકારના કલેશના અભાવથી અકલુષ અર્થાત્ સદોષ રહિત હાવાથી અત્યંત નિળ છે. તથા ભગવાન ‘ગલા' ક્રોધાદિ ચારે પ્રકારના કષાયેથી રહિત છે. એવા ભગવાન ‘મિસ્ત્ર’ સર્વ પ્રકારના અન્તરાય કર્મના ક્ષય થવા છતાં અને સમસ્ત લાકમાં પૂજ્ય હોવા છતાં પણ નિરવદ્ય ભિક્ષાચરણના સ્વભાવવાળા અર્થાત્ નિરવદ્ય શિક્ષા માત્રથી જીવન નિર્દેહ કરવાવાળા હાવાથી ભિક્ષુ કહેવાય છે. હેવ દિ દું જીÉ' જેમ દેવાના અધિપતિ શક્રેન્દ્ર દ્યુતિમાન છે. એજ પ્રમાણે ભગ યાન્ પશુ દ્યુતિમાન અને દેવાધિદેવ છે. ૫ ૮ ॥ તે વીłિ ઈત્યાદિ શબ્દા-સેમ તે ભગવાન્ મહાવીરસ્વામી ‘વી-િનીચન’ આત્મબળથી ‘વહિવુળનીતિ-પ્રતિધૂળનીચે:' પૂણ વીય વાળા છે. ‘મુરઘળે માટ્યુશન ' તેઓ પ તામાં સુમેરૂ ‘ળળસવ્વલેટ્ટે-નસબ્રેજી:' બધા પ°તામાં શ્રેષ્ઠ છે ‘ઘુરાજી–પુરાયે’ દેવલાકમાં ‘વાણિમુળરે-વાણિમુરાદ:' નિવાસ કરવાવાળાઓને હષ ઉત્પન્ન કરવાવાળા ‘મેનુનોવેલ્-અનેનુનો પેસ' અનેક ગુણાથી યુક્ત થઈને ‘વિચ-વિયા તે’- વિરાજમાન થાય છે. અર્થાત્ પ્રકાશિત થાય છે. ૫ હું ॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–ભગવાન વર્ધમાન સ્વામી અનન્ત વયથી સંપન્ન હતા, એટલે કે આત્મબળથી પ્રતિપૂર્ણ વીર્યવાળા હતા, કારણ કે તેમણે વીર્યન્તરાય કર્મનો સદંતર વિનાશ કરી નાખ્યું હતું. જેમ સઘળા પર્વતમાં સુદર્શન (સુમેરુ) શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે તેઓ સઘળા લોકોમાં સર્વોત્તમ હતા. તેઓ દેવગણને પ્રમોદ (આનંદ) દેનારા અને પ્રશસ્ત વણ આદિ ગુણેથી વિભૂષિત હતા. ૯ ટકાથ–મહાવીર પ્રભુના વિતરાય કર્મનો ક્ષય થઈ ગયે હતે. તેથી તેઓ સંપૂર્ણ વિર્યવાન એટલે કે આત્મબળથી સંપન્ન હતા. જેવી રીતે જંબદ્વીપની નાભિના જે સુદર્શન (મ) પર્વત સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ બળ, વીર્ય આદિ ગુણોમાં સૌથી શ્રેષ્ઠ છે, જેમ દેવલોકમાં નિવાસ કરનારા દેવતાઓને માટે દેવક આનંદજનક છે. કારણ કે તે (દેવક) પ્રશસ્ત વર્ણ, રસ, ગધ, સ્પર્શ અને પ્રભાવ આદિ ગુણોથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સૌને પ્રમેચ દેનારા પ્રશસ્ત વર્ણાદિ ગુણેથી સંપન્ન હતા. તાત્પર્ય એ છે કે સુરાલય (દેવલોક રૂપ દેવતાઓનું નિવાસસ્થાન) અનેક ગુણથી વિભૂષિત હોવાને કારણે તેમાં નિવાસ કરનારા દેવ દેવીઓને આનંદ પ્રદાન કરે છે, એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સમસ્ત ગુણેથી સંપન્ન હોવાને કારણે સમસ્ત અને પ્રમાદ પ્રદાન કરનારા હતા. ૯ આગલા સૂત્રમાં મેરુ પર્વતનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર મેરુ પર્વતનું વર્ણન કરે છે-“ચં' ઇત્યાદિ| શબ્દાર્થ ‘ાન ૩ જોયા" રચં-સહસ્ત્રાળ ચોગરાનાં તુ ' તે સુમેરૂ પર્વત સેહજાર એજનની ઊંચાઈ વાળે છે. “તિ -ત્રિ ' જેના ત્રણ વિભાગ છે. “Trad-iogયતઃ તે સુમેરૂ પર્વતના બધા ભાગથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપર રહેલ પકવન ધજાની જેમ શોભાયમાન થઈ રહેલ છે. જે- તે મેરૂપર્વત “નોને નવજીવતિરુણે-કોનનાર નવનતિન નવ્વાણું હજાર યોજન “રુપુરિકો- બુદિ રા' ઉપરની બાજુ ઉચે છે “પહરણ ભેજ દે- મે તથા એક હજાર યોજન ભૂમિની અંદરના ભાગમાં દટાયેલ છેજે ૧૦ | સૂત્રાર્થ–મેરુ પર્વત એક લાખ જન ઊંચે છે. તેના નીચે પ્રમાણે ત્રણ વિભાગો છે-ભૌમ, જાબૂનદ અને વૈડૂર્ય ત્યાં પડકવન તેની પતાકાના જેવું શેભે છે. તે મેરુ પર્વત જમીનની ઉપર ૯૦૦૦ નવાણુ હજાર જનની ઊંચાઈ સુધી અને પૃથ્વીની નીચે ૧૦૦૦ એક હજાર જન સુધી વ્યાપ્ત છે. ૧૦ ટીકાર્થ અમેરુ પર્વત એક લાખ જન ઊંચો છે, તેને ત્રણ કાંડ (વિભાગ) છે. (૧) ભૌમકાંડ, (૨) જામ્બનકાંડ, અને (૩) વૈર્યકાંડ પંડકવન તેની પતાકાના જેવું છે. સુમેરુ પર્વત પૃથ્વીની સપાટી પર ૯૯૦૦૦ નવાણું હજાર ચાજન ઊંચાઈ સુધી વ્યાપેલે છે. અને એક હજાર જન સુધી તે પૃથ્વીની નીચે વ્યાપેલે છે. ( તાત્પર્ય એ છે કે સુમેરુ પર્વતની કુલ ઊંચાઈ એક લાખ જન પ્રમાણ છે. તેમાંથી ૯ નવાણું હજાર જન પૃથ્વીની ઉપર અને એક હજાર જન પૃથ્વીની નીચે છે, તેમાં ભૌમકાંડ, જાબૂનદ્રકાંડ અને વૈડૂર્યકાંડ નામના ત્રણ કાંડ છે, પંડકવન તેની પતાકાના જેવું શેભે છે એ સુમેરુ પર્વત સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે. ૧૦૫ Tદે ળ” ઈત્યાદિ શબ્દાર્થ–બરે- તે મેરૂપર્વત “નમે પુનમઃ આકાશને સ્પર્શ કરીને “નિવર્ણિ-મૂક્યવસિયતઃ પૃથ્વી પર “વિ-તિકૃતિ’ સ્થિર રહે છે. “-ચત્ત જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ મેરૂને જૂરિયા-જૂથ સૂર્યો “અનુવકૃચંતિ-અનુપરિવર્તગતિ’ પ્રદક્ષિણા કરતા રહે છે. “મવો-નવમાં તે તેના સરીખાવર્ણવાળે “જદુનંદને ચ-દુનન' અનેક નંદનવને થીયુક્ત છે. “નહિ-મન' જે મેરૂ પર “ના -મન' મહેન્દ્ર લેક “ વેરચંતિ– િવેન્તિ ” આનંદાનુભવ કરતા રહે છે. ૧૧ સૂત્રાર્થ–તે મેરુ પર્વત આકાશને સ્પશીને રહેલ છે. અને ભૂમિના અંદરના ભાગમાં પણ ફેલાયેલું છે. સૂર્ય આદિ તિષિક દેવે તેની પ્રદક્ષિણા કરે છે તે સુવર્ણના જેવા વર્ણવાળે, અનેક ઉદ્યાનેથી યુક્ત અને મહેન્દ્રાદિ દેવેની રતિક્રીડાનું સ્થાન છે. જે ૧૧ | ટીકાઈ–મેરુ પર્વત આકાશપર્શ છે ઘણો ઊંચો હોવાને કારણે તે આકાશ સુધી વ્યાપેલે છે અને તેને ૧૦૦૦ એક હજાર જન પ્રમાણ ભાગ પૃથ્વીની અંદર ફેલાયેલ હોવાથી તે અલેક સુધી વ્યાપેલ છે. ખરી રીતે તે તે ઊર્વલક, મધ્યમ અને અલેક રૂપ ત્રણે લેકને સ્પર્શ કરે છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જતિષ્ક દેવે તેની ચારે તરફ પ્રદક્ષિણા કરતા રહે છે. તેને વર્ણ તપાવેલા સુવર્ણના જેવો છે. તેમાં અનેક નન્દનવને આવેલાં છે. ભૂમિપર ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી પાંચસે લેજનની ઉંચાઈ પર, મેખલાની જગ્યાએ નન્દનવન છે, ત્યાંથી ૬રા હજાર જનની ઊંચાઈ પર સૌમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર જનની ઊંચાઈ પર-શિખર પર પંડકવન આવેલું છે. તે સુમેરુ પર્વતની રમણીયતાથી આકર્ષાઈને ત્યાં ઈન્દ્ર આદિ દેવગણ દેવકમાંથી આવીને રમણકીડા કરે છે, એ સુમેરુ પર્વત ખૂબ જ યશ સંપન્ન અને સુશોભિત છે, ૧૧ અરે ઈત્યાદિ શબ્દાર્થ છે જag-- ર્વત” તે પર્વત “સમન્વ-શરમોબારા' અનેક નામથી અત્યંત પ્રસિદ્ધ છે “શંખનgam-94નમૃદય ઘર્ષિત સેના સરખા શુદ્ધ વર્ણવાળો “ગyત્તરઅનુત્તર” બધા જ પર્વતેમાં ઉત્તમ વિરવતીવિરાગતે’ અને સુશોભિત છે. “જિરિયુ ય પરવટુ-જિgિ ૬ પર્વ તે બધાજ પર્વતેમાં ઉપપર્વતે દ્વારા દુર્ગમ છે. “જે નિરિવ-ગ ઉmરિવર: તે પર્વત શ્રેષ્ઠ “મોમા -મમ રૂવ કન્નત્તિ' મણિ અને ઔષાધિથી પ્રકાશિત ભૂપ્રદેશ સરખે પ્રકાશિત રહે છે. જે ૧૨ સૂત્રાર્થ–તે સુમેરુ પર્વત અનેક શબ્દ (નામ) વડે સુપ્રકાશિત (પ્રખ્યાત) છે. સુવર્ણના જેવાં વર્ણવાળે છે અને સર્વશ્રેષ્ઠ પર્વત રૂપે સુવિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ ખ્યાત છે. મેખલા આદિને કારણે તે ઘણે દુર્ગમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિ અને મણિઓથી વિભૂષિત છે. જે ૧૨ . ટીકાર્થ–તે સુમેરુ પર્વત શબ્દોથી મહાન પ્રકાશવાળો છે, એટલે કે અનેક નામથી પ્રખ્યાત છે જેમ કે-પર્વતરાજ, મન્દર, મેરુ, સુદર્શન, સુરગિરિ, સરપર્વત, આદિ અનેક નામથી પ્રખ્યાત છે. તેનાં નીચે પ્રમાણે ૧૬ નામ છે(૧) મેરુ-તેને અધિપતિ મેરુ નામને દેવ હોવાથી તેનું નામ મેરુ છે. (૨) મન્દર-મર નામને દેવ તેને અધિપતિ હોવાથી તેનું નામ મન્દર છે. પ્રશ્ન-આ પ્રકારે તે મેરુના બે સ્વામી હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે. ઉત્તર-મેરુ અને મન્દર એક જ દેવના બે નામ સંભવી શકે છે, તેથી બે સ્વામી હોવાની શંકા અસ્થાને છે. (૩) મને રમ-પિતાને અનુપમ સૌંદર્યને કારણે દેવોનાં ચિત્તનું આકર્ષણ કરનારા હોવાને કારણે તેનું નામ મારમ છે. સુદર્શન-જાબૂનદમય હોવાથી તથા અનેક રત્નથી સંપન્ન હોવાથી તેનાં દર્શન મનને આનંદદાયક થઈ પડે છે, તેથી સુદર્શન નામ પડયું છે. (૫) સ્વયં પ્રભ-તેમાં રત્નની વિપુલતા હોવાને કારણે, તે સૂર્ય આદિની જેમ પ્રકાશયુક્ત હેવાથી તેનું નામ સ્વયંપ્રભ છે. ગિરિરાજ-બધા પર્વતમાં વધારેમાં વધારે ઊંચે લેવાથી તથા તીર્થ કરીના જન્માભિષેકનું સ્થાન હોવાથી પર્વતના રાજા જે છે. (૭) રત્નશ્ચય-રન્નેને પુંજ છે. (૮) શિશ્ચય-શિલાઓને સમૂહ છે. (૯) લેકને મધ્ય હોવાથી તે મધ્ય એ પ્રમાણે કહેવાય છે. (૧૦) નાભિ-લેકની નાભિ સમાન છે, (૧૧) આકસિમક-અકસ્માત દૃષ્ટિ પડતાં જ અતિશય હજનક છે. (૧૨) સૂર્યાવર્ત–સૂર્ય તેની પ્રદક્ષિણ કરે છે તેથી આ નામ પડયું છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સૂર્યાવરણ-સૂર્યને ઢાંકી દે છે. તેથી આ નામ પડયું છે. (૧૪) ઉત્તમ-સમરસ પર્વતેમાં શ્રેષ્ઠ હોવાથી આ નામ પડયું છે. (૧૫) સમસ્ત દિશાઓ અને વિદિશાઓનું ઉદ્ભવસ્થાન હોવાથી તેમની મર્યાદા બાંધે છે. (૧૬) અવતંસક-સઘળા પર્વતે કરતાં વધારે સુંદર હોવાને કારણે તેનું આ નામ પડયું છે. તે પર્વતને વર્ણ શુદ્ધ સુવર્ણના જેવો છે. તે સઘળા પર્વ તેમાં શ્રેષ્ઠ છે. કોઈ પણ પર્વત સુમેરુ કરતાં શ્રેષ્ઠ નથી એટલું જ નહી પણ કઈ પણ પર્વત તેના જેવું નથી. સઘળા પર્વતે કરતાં તે વધારે દુર્ગમ છે. મેખલા આદિ કારણે તે દુર્ગમ છે, સાધારણ જીવને માટે તે તેના ઉપર આરોહણ કરવાનું કાર્ય ઘણું જ દુઃખપ્રદ છે તે સઘળા પર્વ તેમાં સર્વોત્તમ છે. મણિઓ તથા ઔષધિઓથી દેદીપ્યમાન હોવાને કારણે તે ભૌમ (ભૂમાગ)ની જેમ જાજવત્યમાન છે. એટલે કે જેવી રીતે કઈ ભૂભાગ મણિએ અને ઔષધિઓથી યુક્ત હોવાને કારણે ખૂબ જ દેદીપ્યમાન લાગે છે, એ જ પ્રમાણે રન આદિની પ્રભાથી યુક્ત હોવાને કારણે સુમેરુ પણ અત્યન્ત દેદીપ્યમાન રહે છે. ૧૨ મીર મસ્જનિ’ ઈત્યાદિ શદાર્થ-બન્ન-નોરતે પર્વતરાજ “કમિમિ-મણાં મળે પૃથ્વીની મધ્યમાં “જિ-સ્થિત રહેલ છે. “પુરિચયુદ્ધ-સૂર્યશુદ્ધહેર તે સૂર્ય સદીખી શદ્ધકાંતિવાળે “ન્નાથ-' પ્રતીત થાય છે. “gવં–ાવ' એજ રીતે શિgિ -ચા તે પિતાની ભાથી “મૂરિવાજો-મૂરિવર્ણઃ અનેક વર્ણવાળે અને “જળો-મનોરમ:' મનહર છે. ધારિબા-બfમાહિ?' તે સૂર્યની જેમ નો-વોરાતિ’ બધીજ દિશાઓને પ્રકાશિત કરે છે. જે ૧૩ છે સૂવા–તે ગિરિરાજ પૃથ્વીની મધ્યમાં આવેલ છે, તે સૂર્યના સમાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ શદ્ધ વેશ્યા અને વર્ણવાળે લાગે છે. આ પ્રકારે તે ખૂબ જ સુંદર અને અનેક વોવાળે હેવાને લીધે ખૂબ જ મને રમ છે. તે સૂર્યના સમાન દસે દિશાઓને ઉદ્યોતિત પ્રકાશિત કરે છે. ૧૩ ટીકાર્થ–પર્વતેમાં શ્રેષ્ઠ એ તે મેરુ પર્વતેન્દ્ર રત્નપ્રભા પૃથ્વીના મધ્યભાગ જબૂદ્વીપની બરાબર મધ્યમાં આવેલે છે. તે સૌમનસ, વિદ્ય, ગંધમાદન અને માલ્યવન્ત નામના ચાર દંષ્ટ્રા પર્વતેથી યુક્ત છે. તથા પૃથ્વીની અંદર વ્યાપેલા મૂળભાગથી શરૂ કરીને ટેચ સુધીની તેની ઊંચાઇ એક લાખ જનની છે. એક લાખ જનની તેની કુલ ઊંચાઇમાંથી એક હજાર યોજના જેટલી તેની ઊંચાઈ પૃથ્વીની સપાટીની નીચે છે અને બાકીના ૯૯ નવાણુ હજાર એજનની ઊંચાઈ પૃથ્વીની સપાટીના ઉપરના ભાગમાં છે. સમભૂમિ ભાગ પર તેને વિસ્તાર દસ હજાર એજનને છે, આ વિસ્તાર ધીમે ધીમે ઘટતું જાય છે અને ટોચ પર માત્ર એક હજાર એજનને જ રહે છે. જમીન નની નીચે ૧૦૦૦ જન જેટલી ઉંડાઈ સુધી તેને જે ભાગ વિસ્તરે છે, તેને વિસ્તાર છેક નીચે ૧૦૦૯-૧૦ જનને છે. આ વિસ્તાર ઘટતે ઘટત પૃથ્વીની સપાટી પર દસ હજાર એજનન થઈ જાય છે. તેનું શિખર ૪૦ જન ઊંચું છે. આ પર્વત લેકને સૂર્યના સમાન તેજસ્વી લાગે છે. મણિયે વનસ્પતિ આદિની શેભાથી સંપન્ન હોવાને કારણે તે ઘણે જ મનેરમ લાગે છે. તે સૂર્યની જેમ સમરત દિશાઓને પિતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે. તે પોતે પણ રત્ન આદિની પ્રભાથી પ્રકાશિત રહે છે. તાત્પર્ય એ છે ગિરિરાજ મેરુ આ પૃથ્વીના (જબૂદ્વીપના) મધ્યભાગમાં આવેલો છે. તે સૂર્યના જે તેજવાન છે. વિવિધ વર્ષોથી યુક્ત હોવાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ કારણે તે ઘણા મનેાહર લાગે છે તે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરતા હાવાથી ઘણા જ સુÀાભિત લાગે છે. ૫ ૧૩ ।। S. સુધર્મા ગણુધરે પતરજ સુમેરુનુ... અહી...વિવિધ પ્રકારે વિસ્તૃત વર્ષોંન કર્યું છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે વીરસ્તવના આ પ્રકરણમાં આ પ્રકારનું વર્ણન કરવાના ઉદ્દેશ શા છે ? આ શંકાનું નિવારણુ કરવા માટે મેરુને જ દૃષ્ટાન્ત મનાવીને દાન્તિક મહાવી૨ પ્રભુમાં એવી ચૈાજના કરવાને માટે સૂત્રકાર કહે છે કે-‘મુસળ’ ઇત્યાદિ શબ્દાર્થ-‘મતો પાચસ-મતઃ પર્વતશ્ય’મહાન સૂમેરૂ પર્વતના સુષ્કળણ નિરિક્ષ-યુશનચ રેઃ' સુદર્શન ગિરિના ‘જ્ઞયો-ચશેઃ’ યશ ‘તુ -ત્રોચ્યતે' કહેવામાં આવે છે. ‘સમળે નાચવો છ્તોત્રમે-શ્રમળો જ્ઞાતપુત્ર: તંતુવનઃ' શ્રમણુભગવાન્ માવીર સ્વામી ને આ પર્યંત ની ઉપમા આપવામાં આવે છે. ‘નાતી વોટ્સળ નાળણીઢે-જ્ઞાતિયશોવરોનજ્ઞાનશી:' ભગવાન્ જાતિ, યશ, દન, જ્ઞાન, અને શીલથી સૌથી ઉત્તમ છે. ૫ ૧૪ ૫ સૂત્રા——તે મહાન પર્વત સુદર્શન (મેરુ)ના યશનું પૂર્વોક્ત પ્રકાર કથન કરવામાં આવ્યુ છે. શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) તેના સમાન છે. એટલે કે જેમ સુમેરુ પર્યંત સઘળા પતેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે ભગવાન મહાવીર પણ જાતિ, યશ, દન જ્ઞાન અને શીલમાં સશ્રેષ્ઠ છે, ૫ ૧૪૫ ટીકા—મહાન્ સુમેરુ પર્વતની ખ્યાતિનું પ્રતિપાદન પૂર્વોક્ત કથન અનુસાર કરવામાં આવે છે, ક્ષત્રિયવંશ જ–જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી આ પર્વતરાજના જેવાં જ છે, જાતિ, યશ, દન, જ્ઞાન અને શીલમાં મહાવીર પ્રભુ સર્વોત્તમ છે. તાત્પ એ છે કે જેમ સુમેરુ સમસ્ત પામાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે ભગવાન મહાવીર તીથ કર પશુ જાતિ આદિની અપેક્ષાએ સ શ્રેષ્ઠ છે. મહાવીર પ્રભુના જેવા જ સુમેરુ પણ સપ્રધાન ગિરિરાજ છે. આ રીતે સવથી પ્રધાનપણું બતાવવા માટે અહી સુમેરુનું વર્ણન કરવામાં આવ્યું છે. ! ૧૪૫ સૂત્રકાર વળી દૃષ્ટાન્તદ્વારા મહાવીર પ્રભુના સ્વરૂપનું જ નિરૂપણ કરે એ-નિષિરે વા’ ઇત્યાદિ શબ્દાર્થ –બાચચાન્—અચતાનાં' લાંખા પર્વતામાં ‘નિયિો-નિવિક પર્વતામાં ઉત્તમ ‘નિ ય-નિષધ ' નિષધ, ઉત્તમ છે. તથા વાંચતાનંયુવાચિતાનાં' વતુલ પવતામાં ‘જૂથવાદ ’ જેમ રૂચક પર્યંત ‘સેટ્ટે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ છે શ્રેષ્ઠ છે “કામૂ વજો-કાન્ત મતિજ્ઞા જગત્માં વધારે બુદ્ધિમાન ભાગવાન મહાવીર સ્વામીની ‘ત કોમે-ર૯પમા એજ ઉપમા છે. “જો-મજ્ઞા બુદ્ધિમાન્ પુરૂષ “પુની મશે-મુનીનાં મ’ મુનિયોની મધ્યમાં ઉત્તમરાદતમુદ્દા ભગવાનને શ્રેષ્ઠ કહે છે. જે ૧૫ . સૂત્રાર્થ–જેવી રીતે દીઘકાર પર્વતેમાં નિષધ પર્વત શ્રેષ્ઠ છે અને વર્તુળાકાર પર્વતમાં જેમ ચક પર્વત શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે સમસ્ત મુનિએમાં સર્વોત્તમ પ્રજ્ઞાવાન મહાવીર ભગવાન શ્રેષ્ઠ છે, એવું બુદ્ધિમાન પુરૂષોએ કહ્યું છે. જે ૧૫ જ ટીકાઈ—જેમ દઈ (લાંબા) પર્વતમાં ગિરિવર નિષધ સર્વોત્તમ છે, અથવા જેમ વલયાકાર (વર્તુળાકાર) પર્વતેમાં રુચક પર્વત શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે જગતના સમસ્ત જ્ઞાનીઓમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે, તથા સમસ્ત મુનિઓમાં એટલે કે જ્ઞાનદર્શન અને ચારિત્ર સંપન્ન મહાપુરૂજેમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે, એવું બુદ્ધિશાળી પુરૂષ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે લાંબા પર્વતેમાં નિષધપર્વત સર્વશ્રેષ્ઠ છે. વર્તળાકાર પર્વતેમાં ગ્રક પર્વત સર્વશ્રેષ્ઠ છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રસંપન્ન પુરૂમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે, એવું સત્ અસતના વિવેકથી યુક્ત હેય એવાં સઘળા જ્ઞાની પુરૂ, કેઈ પણ પ્રકારના પક્ષપાત વિના કહે છે, આ પ્રમાણે સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે. જે ૧૫ છે “અનુત્તર' ઈત્યાદિ શબ્દાર્થ – અનુત્તરં ધમમુવીરપુરા-અનુત્ત ધર્મમુવિરચિવા ભગવાન મહાવીર સ્વામી સર્વોત્તમ એવા શ્રુતચારિત્રરૂપ ધર્મ કહીને “મનત્તર શાળા શિયા-અનુત્ત દાનવ ચરિ’ સર્વોત્તમ ધ્યાન ધરતા હતા. “શ્ચસુગુરુ ભગવાનનું ધ્યાન અત્યંત શુકલ વસ્તુ સરખું શુકલ હતું ગvivસુરજં– ' તથા તે નિર્દોષ શુકલ હતું. “વંતિz gridરાતણું-શહેસુલેતગુરુ શંખ તથા ચંદ્રમા સરીખું સર્વ પ્રકારથી શુકલ હતું કે ૧૬ 1 સૂવાથં–જ્ઞાતપુત્ર મહાવીર અનુત્તર (સતમ) શ્રતચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરતા હતા અને અનુત્તર ધ્યાન ધરતા હતા. તેમનું ધ્યાન અત્યન્ત શુકલ વરતુના સમાન શુકલ, દોષરહિત, તથા શેખ અથવા ચન્દ્રમાના સમાન સર્વથા સ્વચછ અને શુદ્ધ હતું. મેં ૧૬ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ટીકા–જેના કરતાં શ્રેષ્ઠ બીજે કઈ પણ પદાર્થ ન હોય, એવા પદાર્થને અનુત્તર કહે છે. અહીં શ્રુતચારિત્ર રૂપ ધર્મને અનુત્તર કહેવામાં આવ્યો છે. મહાવીર પ્રભુ આ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરીને અનુત્તર પ્રશસ્ત ધ્યાન ધરતા હતા. જો કે સોગ કેવલીઓમાં ધ્યાનનો સ્વીકાર કરવામાં આવ્યું નથી, છતાં પણ જ્યારે તેઓ મને નિરોધ કરવાનો પ્રારંભ કરે છે, ત્યારે સૂક્ષ્મ કાયોગને નિરોધ કરતી વખતે “સૂમક્રિયા અપ્રતિપાતિ' નામના શુકલ ધ્યાનના ત્રીજા ભેદના ધ્યાનમાં લીન થાય છે અને યોગનો નિરોધ થઈ જાય ત્યારે સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના શુકલ ધ્યાનના ચોથા ભેદનો તેમનામાં સદ્દભાવ રહે છે ભગવાન મહાવીરનું ધ્યાન શદ્ધ ચાંદીના સમાન શુભ્ર, વિમલ અને નિર્દોષ હતું. અથવા–“અપાઇને અર્થ નિર્દોષ એ પ્રમાણે થાય છે. તેમનું ધ્યાન પાણીનાં ફીણ જેવું દેષરહિત અર્થાત્ સ્વચ્છ હતું. તે ચન્દ્ર અને શંખના સમાન સંપૂર્ણતઃ શુકલ હતું. આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન મહાવીર સ્વામી જગતના ભવ્ય જીને ધર્મની દેશના દેતા હતા, તથા સર્વોત્તમ ધ્યાન ધરતા હતા. તેમનું ધ્યાન શંખ અને ચન્દ્રમાના સમાન અતિશય શુદ્ધ હતું. ૧૬ બે પ્રકારનું શુકલધ્યાન પ્રાપ્ત કરીને તેમણે શું કર્યું, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“અનુત્તર' ઈત્યાદિ શબ્દાર્થ–“મહેરી-મહર્ષિ મહર્ષિ એવા ભગવાન મહાવીર સ્વામી નાળ કીજે ચ હેરા-જ્ઞાનેર શીન જ ને? જ્ઞાન, ચારિત્ર અને દર્શન દ્વારા અરેનનં-મરોજર્નાળિ” બધા કાર્યોને તિરોશિત્તા-વિરોધ વિદ્યાશેન કરીને પુરા-અનુત્તાત્રા” “મં–પરમાં શ્રેષ્ઠ એવા “સિદ્ધિ-સિદ્ધિસિંઃ સિદ્ધિને પ્રાપ્ત કરી અર્થાત મોક્ષગતિ પ્રાપ્ત કરી “શામળતા-સામિનાં પ્રાણ જે સિદ્ધિની આદિ છે પણ અંત નથી તેવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. ૧૭ સૂત્રાર્થ–ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા સમસ્ત કને ક્ષય કરીને સર્વોત્તમ (અનુત્તર) સિદ્ધિ પ્રાપ્ત કરી. તે સિદ્ધિ (આદિ યુક્ત) અને અનંત (અંતવિનાની) છે. તે ૧૭ ટીકાર્થ—-શૈલેશી અવસ્થામાં શુકલધ્યાનના “સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના ચેથા પાયાનું (ભેદનું) અવલંબન કરીને તે પછી તીવ્ર તપસ્યાઓ દ્વારા જે મને આમા તદ્દન વિશુદ્ધ થયે હતા એવા મહર્ષિ મહાવીરે કેવળજ્ઞાન નામના જ્ઞાન દ્વારા તથા શીલ દ્વારા-ક્ષાયિક ચારિત્રના દ્વારા, તથા કેવળદર્શન દ્વારા, બાકીના ચાર ભ ગ્રાહી કર્મોને (નામ, ગોત્ર, વેદનીય અને આયુર્મોને) ક્ષય કરીને સર્વશ્રેષ્ઠ અને પ્રધાન એવી સિદ્ધિની પ્રાપ્તિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ કરી. જેમ અગ્નિના સ્પર્શથી ઘાસને ઢગલે બળીને ભસ્મ થઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા મહાવીર પ્રભુએ સમરત કર્મોને સર્વથા ક્ષય કરી નાખીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. જેના કરતાં શ્રેષ્ઠ અન્ય કઈ પણ વસ્તુ હોતી નથી, તેને અનુત્તર કહે છે. સિદ્ધિ એવી સર્વોત્તમ વસ્તુ હોવાને કારણે તેને અનુત્તર (સર્વોત્તમ) કહી છે. વળી તે સિદ્ધિને પરમ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે સમસ્ત ધમનુષ્ઠાને મુક્તિ પર્યત જ કરવામાં આવે છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી તે આત્મા કૃતકૃત્ય થઈ જાય છે-તેને કંઈ પણ કરવાનું જ બાકી રહેતું નથી. તે મુક્તિ સાદિ અને અનંત છે. તેને સાદિ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તેને આદિ તો છે એટલે કે તે કારણજનિત છે, પરંતુ મુક્તિને કદી અન્ત નથી, તેથી જ તેને અનંત વિશેષણ લગાડવામાં આવ્યું છે. એવી મુક્તિ મહર્ષિ મહાવીરે પ્રાપ્તિ કરી. ૧ળા સૂત્રકાર બીજાં દૂછાતો દ્વારા મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે“લે” ઈત્યાદિ શબ્દાર્થ–“E-ચા' જે પ્રમાણે “ કુ-ઘુ વૃક્ષોમાં “શાણ-જ્ઞા જગ~સિદ્ધ “સામગ્રી વા–રાટી વા’ સમર નામનું વૃક્ષ છે. “કરિ-ચરિકન જે વૃક્ષ પર સુવના-અપળ સુવર્ણકુમારે અર્થાત્ ભવનપતિ વિશેષ “–ત્તિઓ આનંદનો વેચz-વેરિત’ અનુભવ કરે છે. “વળતુ વા ઘંf Big-વહુ વા 7 શ્રેષ્ઠમ્ બાહુક' તથા જેમ વનમાં નન્દનવનને સૌથી ઉત્તમ કહે છે. એજ પ્રમાણે “નાળા રીફ્રેન ચ મૂરજો-જ્ઞાનેન સ્કેન ૨ મૂતિપ્રજ્ઞા” જ્ઞાન અને ચારિત્રદ્વારા ઉત્તમ જ્ઞાનવાળા એવા ભગવાન મહાવીર સ્વામીને સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે. ૧૮ છે સૂત્રાર્થ–જેવી રીતે વૃક્ષમાં શામેલી વૃક્ષ પ્રખ્યાત છે, અને વનમાં નન્દનવન સર્વોત્તમ છે, એજ પ્રમાણે જ્ઞાન અને શીલમાં મહાવીર પ્રભુ શ્રેષ્ઠ છે. ૧૮ ટીકા–દેવકુરુ ક્ષેત્રમાં શામલી નામનું જે વૃક્ષ થાય છે, તેને સર્વશ્રેષ્ઠ વૃક્ષ ગણવામાં આવે છે, કારણ કે તે વૃક્ષ પર સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવ આનંદ અનુભવે છે. અથવા જેમ ભદ્રશાલ, સૌમનસ. પંડક આદિ સમસ્ત વનમાં નન્દનવન સર્વોત્તમ છે, કારણ કે તે દેવોનું કીડાસ્થાન ગણાય છે, એજ પ્રમાણે ભૂતિપ્રજ્ઞ (જીવ રક્ષાની બુદ્ધિવાળા) ભગવાન મહાવીર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, દર્શીન અને શીલમાં સશ્રેષ્ઠ છે, કારણ કે તેઓ કેવળજ્ઞાની, યથાખ્યાત ચારિત્રવાન્ અને કેવળ દર્શોનવાન છે. તાત્પય એ છે કે દેવકુરુ ક્ષેત્રમાં ઉત્પન્ન થતુ. શાલ્મલી વૃક્ષ દેવાનુ ક્રીડાસ્થાન હેાવાને કારણે જેમ સમસ્ત ક્ષેમાં શ્રેષ્ઠ ગણાય છે અને એજ કારણે જેમ નન્દનવનને સઘળાં વનામાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શીન અને શીલમાં ભગવાન મહાવીરને સ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ૧૮૫ ‘થનિયં’ ઈત્યાદિ તથા શબ્દા સાળ—શાનાં' શબ્દોમાં ‘નિયં—તનિતમ્’ મેઘ ગર્જના ‘અનુત્તરે-અનુત્તરમ્' જેમ સર્વ શ્રેષ્ઠ છે. તથા ‘તારાળ-તારાળાં' તારામાં ‘મહાશુમારે સંતો-મહાનુમાવઃ પન્દ્ર:' જેમ મહાનુભાવ ચંદ્રમા શ્રેષ્ઠ છે બંધેલ ચંળ સેકુમાર-વેણુ સનમ શ્રોઝમાદ:'ગંધામાં જેમ ચ'દનના ગન્ય શ્રેષ્ઠ છે ‘વ વર્’એજ પ્રમાણે ‘મુળીř-મુનીનાં' મુનિયામાં ‘અર્િ નમાનું “ગપ્રતિજ્ઞામાğ:' કામના રહિત એવા ભગવાન્ મહાવીર સ્વામી ને શ્રેષ્ઠકહેવામાં આવે છે. ! ૧૯ સૂત્રા—જેમ સમસ્ત શબ્દોમાં મેઘગર્જનાને ઉત્તમ માનવામા આવે છે, જેમ નક્ષત્રોમાં મહાનુભાવ પ્રકાશવાળા ચન્દ્રમાને સર્વોત્તમ માનવામાં આવે છે, જેમ સમસ્ત સુગન્ધયુક્ત દ્રબ્યામાં ચન્હન (ગાશી) અથવા મલયજ (મલય પર્વતમાં ઉત્પન્ન થતા ચન્દન) ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે સમસ્ત મુનિએમાં અપ્રતિજ્ઞ મહાવીરને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે, એટલે કે મહાવીર પ્રભુ કદી પ્રતિજ્ઞા કરતા નહીં, આચારાંગમાં સાધુને પ્રતિજ્ઞા કરવાના નિષેધ કરવામાં આવેલ છે. ૫૧૯લા તથા ટીકા—જેમ વીણા, મૃદંગ, શ ́ખ, આદિ વાદ્યોના અવાજ કરતાં મેઘાની ગર્જનાના અવાજને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ સમસ્ત તારાઓ, નક્ષત્રો અને ગ્રહેામાં ચન્દ્રમાને સૌથી વધારે મહાનુભાવ કહેવામાં આવે છે (કારણ કે ચન્દ્રમા સમસ્ત જનાના ચિત્તતે આહૂલાદ દાયક લાગે છે સૌથી વધારે ઉદ્યોતમય છે), તથા જેમ કેષ્ઠ, પુટ આદિ સુગન્ધયુક્ત દ્રખ્યામાં ચન્હનને પ્રધાન (ઉત્તમ) કહેવામાં આવે છે, કહ્યુ પણ છે કે ‘મયે નાયમાના ચે' ઈત્યાદિ મલય પત પર જે કંઈ પણ ઉત્પન્ન થાય છે, એજ ચન્દન અની જાય છે. શેશીષ ચન્દન તેની ઉત્તમ જાતિને કારણે સત્ર વખણાય છે’, ૧૫ એજ પ્રમાણે સમસ્ત મુનિઓમાં, આ લાક અને પરલેાક સંખ‘ધી પ્રતિજ્ઞા (આકાંક્ષા) શ્રી રહિત મહાવીર પ્રભુને સશ્રેષ્ઠ કહેવામાં આવે છે.૧૯ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ “ન€T ન ઈત્યાદિ શબ્દાર્થ–“ના-વધા” જે પ્રમાણે વહી–રવીનાન” સમુદ્રોમાં “સર્વમૂરેઢુ-મૂછ સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ છે. રાહુ-નાળg' તથા નાગકુમરમાં “ધિfોરે છેટું ગાડું-ધન ” ધરણેન્દ્રને શ્રેષ્ઠ કહે છે. “રોગો, વા રજતે-ક્ષો વા રસ વૈજ્ઞાત' ઈશું રસદગસમુદ્ર બધા જ રસવાળાઓમાં શ્રેષ્ઠ છે. તથા તપોવાળ-તાવવધારે” એજ પ્રમાણે વિશેષ પ્રકારના તપ દ્વારા “મુનિન-મુનિનચત્ત મુનિ શ્રી મહાવીર સ્વામી સૌથી પ્રધાન છે કે ૨૦ છે સૂત્રાર્થ-જેમ સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સર્વોત્તમ છે, તથા નાગકુમારેમાં જેમ ધરણેન્દ્ર નામને ઈન્દ્ર શ્રેષ્ઠ છે, અને સમસ્ત રસયુક્ત પદાર્થોમાં ઈસુએસોદક નામને સમુદ્ર શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે સમસ્ત તપસ્વીઓમાં મુનિ ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે. પર ટીકાર્થ ઈશ્રદધિ, ક્ષીરદધિ, વૃતદધિ, આદિ સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર પ્રધાન (શ્રેષ્ઠ) ગણાય છે. જેઓ સ્વય-એટલે કે પોતાની મેળેજ-પેદા થાય છે, તેમને સ્વયંભૂ કહે છે, એટલે કે દેવોને અહીં સ્વયંભૂ કહ્યા છે. તેઓ જે સમુદ્રમાં રમણ (ક્રીડા) કરે છે, તે સમુદ્રને સ્વયંભૂરમણ કહે છે. મહાવીર પ્રભુને અહી સ્વયંભૂરમણ સમુદ્ર જેવાં સર્વશ્રેષ્ઠ મુનિ કહેવામાં આવેલ છે. અથવા–જેમ નાગકુમાર દેવમાં ધરણ નામના ઈન્દ્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, અને જેમ ઈક્ષુરસદ નામના સમુદ્રને સમસ્ત રસવાળા પદાર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે (કારણ કે તેનું પાણી શેરડીના રસ જેવું મીઠું છે.) એટલે કે પિતાના રસગુણની વિશિષ્ટતાને કારણે ઈક્ષુરસદ સમુદ્રને સઘળા સમદ્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, એ જ પ્રમાણે એહિક અને પારલૌકિક આકાંક્ષાઓથી રહિત, ઘોર તપસ્યાને કારણે ભગવાન મહાવીરને પતાકાના સમાન મુનિયામાં પ્રધાન માનવામાં આવે છે, જેઓ ત્રસ સ્થાવર રૂપ લેકની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય. ત્રૈકાલિક અવસ્થાઓનુ' મનન કરે છે, એટલે કે જાણે છે, એવા કેવલીને અહી' મુનિ કહેવામાં આવેલ છે. એવાં મુનિમાં તીર્થંકર હાવાને કારણે, મહાવીર પ્રભુ શ્રેષ્ઠ છે. તાત્પય એ છે કે ભગવાન્ મહાવીર પોતાની ઘાર તપસ્યાને કારણે સ’પૂર્ણ લેાકની ઉપર પતાકાના સમાન સર્વોચ્ચ સ્થાન ધરાવે છે–તેમની ઘેાર તપસ્યાને કારણે સૌથી વધારે યશકીતિ ધરાવે છે. ારના ‘હસ્થીકુ’ ઈત્યાદિ શબ્દાર્થ –દુત્થીનુ-સ્તિપુ' હાથિયામાં ‘બા-જ્ઞાતં' જગપ્રસિદ્ધ એવા ‘યળ માકુ-પેરાવતમ્ માદુ:' અરાવત હાથીને પ્રધાન કહેવામાં આવે છે. મિત્તાન સીતો-મૂળાં લિ’:’મૃગેામાં સિંહ પ્રધાન છે. જિષ્ઠાî îા-સહિષાnt irr એજ પ્રમાણે જલમાં ગંગા પ્રધાન છે. અથવા ‘પવિણમુ વા છે. તેનુયો ક્ષિપુ થા મધ્યે ગયો. વેજીવ:' પક્ષિયામાં વેણુદેવ-ગરૂડ પ્રધાન છે. ‘નિન્વાળયાટ્રીબિદનિર્માળયારીનામિ' નિર્વાણુવાદિયામાં-એટલેકે મેક્ષ વાઢિયામાં ‘નાયપુત્તે-જ્ઞાાપુત્ર:' ભગવાન્ મહાવીર સ્વામી આજગમાં પ્રધાન છે. ।। ૨૧ ॥ જેમ સઘળા હાથીયામાં ઈન્દ્રના વાડન રૂપ અરાવત હાથી શ્રેષ્ઠ ગણાય છે, અથવા જેમ ભરતક્ષેત્રમાં સઘળાં પશુમાં સિંહ પ્રધાન (શ્રેષ્ડ) ગણાય છે, અથવા જેમ બધી નદીઓનાં પાણી કરતાં ગંગાનદીનું પાણી શ્રેષ્ઠ ગણાય છે, અથવા જેમ પક્ષીઓમાં વેણુદેવ અર્થાત્ ગરુડ સૌથી પ્રસિદ્ધ છે, એજ પ્રમાણે આ લેાકના સઘળા નિર્વાણ વાદીઓમાં જ્ઞાતપુત્ર (મહાવીર) સર્વોત્તમ છે. ૨૧૫ સુત્રા ટીકા શકેન્દ્રનું વાહન ઐરાવત નામના હાથી છે. તે અરાવત સઘળા હાથીઓમાં શ્રેષ્ડ કહેવાય છે—જેમ આ લોકના સઘળાં પશુએમાં સિંહ શ્રેષ્ઠ કહેવાય છે. જગતની બધી નદીઓનાં જળ કરતાં ગંગા મહાનદીનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ જળ શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરુડ નામનું પક્ષી, કે જેનું બીજું નામ વેણદેવ છે, તે શ્રેષ્ઠ ગણાય છે. એ જ પ્રમાણે જગતના સમસ્ત નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં નિર્વાણ એટલે મેક્ષ અથવા સિદ્ધક્ષેત્ર અથવા સમસ્ત કર્મોનો ક્ષય અથવા નિર્વાણના ઉપાય રૂ૫ સમ્યગ્દર્શન આદિ અર્થ ગ્રહણ : જોઈ એ ભગવાન મહાવીર જ્ઞાતવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી તેમને “જ્ઞાતપુત્ર” અથવા “નાયપુર” કહેવાય છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે મેક્ષના સ્વરૂપનું તથા મેક્ષપ્રાપ્તિનાં સાધનોનું યથાર્થ રૂપે પ્રતિપાદન કર્યું છે, તેથી જ તેમને શ્રેષ્ઠ મિક્ષવાદી કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે જેમ હાથીઓમાં અરાવત, પશુઓમાં સિંહ, નદીઓનાં જળમાં ગંગાનું જળ અને પક્ષીઓમાં ગરુડ પ્રસિદ્ધ છે, એ જ પ્રમાણે નિર્વાણવાદી અસ્તિકોમાં ભગવાન મહાવીર જ શ્રેષ્ઠ છે ૨૧ “ના, બાણ શષ્યર્થ–“–ીથા જે પ્રમાણે “નg-જ્ઞાતા જગત્મસિદ્ધ “વીતળે-વિશ્વના વિશ્વસેન ચકવતી નોકુ-g' ધાઓમાં (વે-છે શ્રેષ્ઠ છે અને જાવવા” જે પ્રમાણે “પુષેણુ-' પુમાં “ચંદુ-ગાયિનમ્ આદુ કમળને પ્રધાન કહેવામાં આવે છે. “ થા જે પ્રમાણે “વત્તા-ક્ષત્રિશાળi’ ક્ષત્રિમાં “રંતર સેવારતા થઃ શ્રેષ્ઠ:' દાંતવાકય ચકવતી શ્રેષ્ઠ છે. “ત-તથા એજ પ્રમાણે “ફરીન-કૃપીળાંત્રષિામાં “વઢોળે છે–વર્ધમાનો એક વર્તુમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. ૨૨ છે સૂત્રાર્થ-જેમ દ્ધાઓમાં જગવિખ્યાત વિશ્વસેનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ પુપોમાં કમળને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ ક્ષત્રિયોમાં દાન્તવાક્ય ચક્રવતી ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે સમસ્ત ત્રષિઓમાં વિદ્ધમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. રા ટીકાથ–જેવી રીતે સમસ્ત વૈદ્ધાઓમાં વિશ્વસેન ચક્રવત્તા પ્રસિદ્ધ થઈ ગયા છે, અથવા જેમ બકુલ ચપ, ગુલાબ આદિ સઘળાં લોમાં. કલેના ગુણાવગુણના જાણકારે, અરવિંદ–નીલકમળને શ્રેષ્ઠ કહે છે. અથવા જેમ સમસ્ત ક્ષત્રિમાં (ક્ષત એટલે નાશ. નાશમાંથી ત્રાણ-રક્ષણ કરનારને ક્ષત્રિય કહે છે (દાક્તવાકય સર્વશ્રેષ્ઠ ગણાય છે, કારણ તેને અવાજ માત્ર સાંભળતાં જ શત્રુઓ દાન્ત એટલે કે ઉપશાન્ત થઈ જતા. જેને અવાજ સાંભળતાં જ શત્રુઓ દાન્ત થઈ જાય છે, તેને દાન્તવાકય કહે છે એજ અણિમા શ્રી વર્ધમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. શંકા-વિશ્વસેન અને દાનવાય. આ બને ચક્રવતી ઓ છે. તેથી અહીં પુનરુક્તિ દોષ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ થતો લાગે છે. બનેમાંથી કોઈ પણ એકની ઉપમા આપી હતી તે કામ ચાલી શકત. સમાધાન-વિશ્વસેન દ્ધાઓમાં પ્રધાન હતા, અને દાન્તવાક્ય પ્રભાવ શાળી વાયવાળ હતું. આ કારણે તે બને ચક્રવર્તીઓમાં ખાસ વિશિષ્ટતા હેવાથી અને બન્નેના અર્થમાં ભેદ આવતા હોવાથી ઉપમામાં પુનરુક્તિ દેષનો સંભવ રહેતું નથી આગળ પ્રશસ્ય પ્રશસ્યતર, અને પ્રશસ્યતમ આદિ દુષ્ટાતે દ્વારા મહાવીર પ્રભના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, હવે એજ દષ્ટાતાને આધારે દાતિક ભગવાનના નામનો ઉલ્લેખ સાથે નિર્દેશ કરવામાં આવે છે જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, પુણેપોમાં નીલકમલ, અને ક્ષત્રિમાં દાન્તવાય શ્રેષ્ઠ ગણાય છે, એ જ પ્રમાણે તપસ્વીઓમાં વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ છે. ૨૨ “રાજાને છે શબ્દાર્થ –વાણા-રાનાનાં' બધા પ્રકારના દાનમાં સમાવવાળં-અમથાRT અભયદાન “-કટમ્' ઉત્તમ છે. “દવેણુ-રત્યેષુ' સત્ય વચનમાં ‘અવક–જાવામ’ જેનાથી કોઈને પણ પીડા ન થાય એવું સત્ય શ્રેષ્ઠ છે. એ પ્રમાણે “ચંત્તિ-વત્તિ કહે છે. “રા-તાર' તપમાં “માં ઉત્તમુ-શ્રદ્ધા ઉત્તમ' નવકેટિયુક્ત એવું બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે “સમ ળો-મળ: આલોકમાં શ્રમણ ભગવાન નાગકુત્તે-જ્ઞાતપુત્ર જ્ઞાતપુત્ર વદ્ધમાન સ્વામી ‘ઝોન-રો જોત્તમા બધાથી ઉત્તમ અર્થાત્ શ્રેષ્ઠ છે. જે ૨૩ છે સૂત્રાર્થ-જેમ સમસ્ત દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, જેમ સત્ય વચનોમાં અનવદ્ય, એટલે કે કેઈ ને માટે પીડાજનક ન હોય એવાં નિરવ વચન શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર વર્ધમાન ત્રણે લોકમાં સર્વોત્તમ છે. ૨૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–સ્વ અને પરના અનુગ્રહ (ઉપકાર) નિમિત્તે જે આપવામાં આવે છે, તેને દાન કહે છે. દાનના અનેક ભેદ છે. તે સઘળા પ્રકારનાં દાનમાં અભયદાન સૌથી ઉત્તમ છે, કારણ કે જીવવાની અભિલાષાવાળા જીની તેના દ્વારા રક્ષા થાય છે. કહ્યું પણ છે કે “રીચને ઝિમાળ ઈત્યાદિ– મરણને ભય જેની સામે ઉપસ્થિત થયે હેય એવા કઈ પણ મનુષ્યને એક કરોડ સોના મહેરો અથવા જીવનદાન અર્પવાનું કહેવામાં આવે અર્થાત્ બનેમાંથી એક જ વસ્તુ ગ્રહણ કરવાનું કહેવામાં આવે તે તે સેના મહાને પસન્દ કરવાને બદલે જીવનદાન જ પસન્દ કરશે, કારણ કે પ્રત્યેક પ્રાણીને પોતાને જીવ જ સૌથી અધિક પ્રિય હોય છે.” મૃત્યુ ઉપસ્થિત થાય ત્યારે જીવને કરડે સેનામહોરો આપવામાં આવે તે પણ એટલે સંતોષ થતો નથી કે જેટલો અભયદાન–જીવનદાનમળવામી થાય છે. મદમતિવાળા લોકોને કઈ પણ વાત સરળતાથી સમાજાવવી હોય, તે ઉદાહરણ આપવું પડે છે. તેથી સૂત્રકાર એક ઉદાહરણ દ્વારા અભયદાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે–વસન્તપુર નામે એક નગર હતું. અરિદમન નામનો રાજા ત્યાં રાજય કરતે. તે એક દિવસ તે પિતાની ચાર રાણુઓની સાથે રાજમહેલના ઝરુખામાં બેઠે બેઠે વાર્તાવિનેદ કરી રહ્યા હતા. એવામાં રાણીઓની તથા રાજાની દષ્ટિ એક બન્દિવાન ચેર પર પડી. તેના ગળામાં લાલ કનેર (કરણ) નાં પુષ્પોની માળા હતી, તેણે લાલ રંગનાં વસ્ત્રો પહેરેલાં હતાં, તેના આખા શરીર પર લાલ ચન્દનને લેપ કરેલ હતું, “આ પુરુષ વધ કરવાને ગ્ય છે, એવી ઘોષણા થઈ રહી હતી તેવા ચેરને રાજ પુરુષ રાજમાર્ગ પરથી લઈને જતા હતા. તેને જોઈને રાણીઓએ એક રાજપુરુષને બોલાવીને પૂછયુ “આ માણસે છે અપરાધ કર્યો છે કે જેને કારણે તેની આ પ્રકારની દશા થઈ છે ?” રાજપુરુષે જવાબ દીધે-“આ માણસે પારકા દ્રવ્યનું અપહરણ કર્યું છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ નીતિશાસ્ત્રમાં પારકા દ્રવ્યનું અપહરણ કરવાનો નિષેધ છે. તે ચેર સાબિત થઈ ચુકયે છે, તેથી તેને મતની સજા ફરમાવવામાં આવી છે આ સજાને અમલ કરવા માટે અમે તેને વધસ્યાને લઈ જઈએ છીએ'. આ પ્રકારને જવાબ સાંભળીને રાણીઓએ રાજાને વિનંતિ કરીમહારાજ ! આપની પાસે અમારું એક વરદાનનુ લેણું છે, અમે તે વરદાન દ્વારા આ માણસ ઉપર બની શકે તેટલે ઉપકાર કરવા માગીએ છીએ. તે અત્યારે અમને તે વરદાન માગી લેવા દે”. રાજાએ મંદ મંદ હાસ્ય સહિત તેમની તે વાત મંજૂર કરી. ત્યારે પહેલી રાણીએ તે ચેરને સ્નાન આદિ કરાવીને અલંકારાથી વિભૂષિત કરીને, એક હજાર દીનાર (સોના મહોરે) ખચીને તે ચોરને મનેજ્ઞ શદાદિ વિષ ને ઉપભેગ કરાવ્યું. આ પ્રકારે એક દીન વ્યતીત થઈ ગયે. બીજે દિવસે બીજી રાણીએ પાંચ હજાર સોનામહેરે ખર્ચીને તેને એજ પ્રમાણે શબ્દાદિ વિષને ઉપભોગ કરાવ્યો. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ દસ હજાર સોનામહેરે ખર્ચીને તે ચોરનું લાલન પાલન કરીને તેને સુખ આપવાને પ્રયત્ન કર્યો. ચોથે દિવસે થી રાણીએ (પટરાણીએ) રાજાની પાસે વચન માગ્યું કે આ ચોરને અભયદાન દે. રાજાએ તેને અભયદાન દીધું. આ રીતે એથી રાણીએ તેને જીવતદાન અપાવ્યું. હવે બીજી ત્રણે રાણીઓએ ચોથી રાણીનો આ પ્રમાણે ઉપહાસ કરવા માંડયે-“તમે ખૂબ જ કંજૂસ છો ! તમે તે ચોરની પાછળ એક પાઈ પણ ખચ નહી ! તે રાણીઓના મનમાં એ અહંકાર થયો કે અમે ચોર ઉપર ઘણો મોટો અનુગ્રહ કર્યો છે, તે કારણે તેઓ પોત પોતાના ઉપકારના વખાણ કર્યા કરતી હતી. ત્યારે રાજાએ તે ચોરને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે પૂછયું, “તું કઈ પણ પ્રકારનો સંકેચ રાખ્યા વિના સાથે સાચું કહી દે કે કઈ રાણીએ તારા પર વધારેમાં વધારે ઉપકાર કર્યો છે?” ત્યારે તેણે જવાબ આપ્યો-” આ ચોથી મહારાણીએ મને અભયદાન અપાવિીને મારી રક્ષા કરી છે. અભયદાન મળવાથી મને તે જાણે નવું જીવન મળી ગયું છે. ” - આ ઉદાહરણ દ્વારા એ સિદ્ધ થાય છે કે સમસ્ત દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ શાસોએ એજ સત્યને શ્રેષ્ઠ કહ્યું છે કે જે નિરપદ્ય એટલે કે પરને પીડાકારી ન હોય. જે વચન પરપીડાજનક હોય તેને કદી પણ શ્રેષ્ઠ કહી શકાય નહીં, કારણ કે સતપુરુષોને માટે જે હિતકર હોય, તેને જ સત્ય કહેવાય છે– કહ્યું પણ છે કે “ઢેડા છૂતે વાઈત્યાદિ “કૌશિક હિંસાકારી સત્યને કારણે તીવ્ર વેદનાવાળા નરકમાં પડે, એવી માન્યતા લોકોમાં પ્રચલિત છે એટલે કે એવું લેકે કહે છે ” ૧૫ વળી એવું કહ્યું છે કે “તહેવ શાળે શાળત્તિ” ઈત્યાદિ કાણને કાણ કહેવાય નહીં, નપુંસકને નપુંસક કહેવાય નહીં, બીમારને બીમાર ન કહેવાય અને ચોરને ચોર ન કહેવાય કારણ કે તેમ કહેવાથી તેને દુઃખ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે- “લક્ષ્ય કૂવાનું બાં કૂવાન” ઈત્યાદિ-સત્ય બોલવું, પણ તે પ્રીતિકર બોલવું જોઈએ, પણ અપ્રિય લાગે એવું સત્ય બોલવું નહીં. સત્ય અને અસત્યને મિશ્રણવાળાં વાક્યો પણ બેલવા જોઈએ નહીં. એજ ધર્મ છે. ૧૫ એજ પ્રકારે શામાં બાર પ્રકારનાં તપમાં નવાવાડયુક્ત બ્રહ્મચર્યને શ્રેષ્ઠ તપ કર્યું છે. અભયદાન. નિરવઘ સત્ય વચન અને નવવાડયુક્ત બ્રહ્મચર્યની જેમ જ્ઞાતપુત્ર મહાવીર સ્વામી સમસ્ત લેકમાં સર્વોત્તમ છે. સર્વોત્તમ શક્તિ, ક્ષાયિક જ્ઞાનદર્શન અને શીલમાં શ્રમણ ભગવાન મહાવીર જ શ્રેષ્ઠ છે તાતપર્ય એ છે કે જેમ દાનમાં અભયદાન, સત્યવચનમાં પરપીડા ન ઉત્પન્ન કરનારાં નિરવા વચન, અને બાર પ્રકારનાં તપમાં બ્રહ્મચર્ય તપ શ્રેષ્ઠ ગણાય છે, એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર સમસ્ત લેયમાં શ્રેષ્ઠ છે. ૨૩ દિન ” ઈત્યાદિ શબ્દાર્થ– foળ-થિત નાં જેમ સ્થિતિવાળાઓમાં “તમારવા તના પાંચ અનુત્તર વિમાનવાસી દેવ રેડ્ડા- બેઝ શ્રેષ્ઠ છે. તથા “સમાન– પત્તાં બધી સભાઓમાં “ સમ: ટ્રા-કુનામા છેડા સુધમસભા સૌથી શ્રેષ્ઠ છે. તેમજ “નહા-ચા’ યથા જેમ “લ ધમા- બધા જ ધર્મોમાં “નિશાળશેટ્ટા-નિર્વાએ ઝાડ જેમ મેક્ષ શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે m mayત્તા પ0િ નાળી– જ્ઞાતપુત્રત : પ્તિ જ્ઞાની' જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીથી કોઈ પણ શ્રેષ્ઠ જ્ઞાનવાળું નથી. એ ૨૪ છે સૂત્રાર્થ-જેમ સ્થિતિવાળા જીમાં લવ સપ્તમને-પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળી સભાઓમાં સુધમાં સભાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળા ધર્મો નિર્વાણપ્રધાન ગણાય છે, એજ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર કરતાં અધિક જ્ઞાની અન્ય કઈ નથી ૨૪ ટીકાથ–સ્થિતિવાળા જેટલાં જીવો , તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં નિવાસ કરનારા દેવને સર્વોત્કૃષ્ટ રિથતિવાળા માનવામાં આવે છે. શાલિ (એક પ્રકારની ડાંગર) આદિની લવનકિયામાં–એક મુઠ્ઠી શાલિ આદિની કાપણી કરવામાં–જેટલો સમય લાગે છે, એટલા સમયને ‘લવ' કહે છે. સાત લવપ્રમાણ કાળને “લવસપ્તમ' કહે છે. અનુત્તર વિમાનવાસી દેને માટે આ સંજ્ઞા પ્રચલિત છે. તેનું કારણ એ છે કે જે તેમને સાત લવ પ્રમાણ અધિક આયુષ્ય મળ્યું હોત, તે તેઓ પિતાના શુદ્ધ પરિણામને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા હોત. પરન્તુ આયુની એટલી ન્યૂનતાને લીધે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહીં, અને તેમને અનુત્તર વિમાનોમાં દેવ રૂપે ઉત્પન્ન થવું પડ્યું. તેમની સ્થિતિ (આયુ કાળ) સૌથી વધારે હોય છે. જેમ સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, કારણ કે તે અનેક કીડાસ્થાનોથી યુક્ત છે, અથવા જેમ સઘળા ધર્મો મોક્ષપ્રધાન છે, કારણ કે કુમારચનિકે પણ પિતાનાં દર્શનને નિર્વાણરૂપ ફલ પ્રદાન કરનાર જ કહે છે, એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર કરતાં અધિક જ્ઞાની કેઈ નથી. તેઓ જ સર્વોટ જ્ઞાની છે. પારકા પૂવમે” ઈત્યાદિ– શબ્દાર્થ—“કોમે-gથિગ્રુપમાં ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીસરીખા બધા પ્રાણિયોના આધારભૂત હતા. પુરૂ-જુનતિ” તથા તેઓ આઠ પ્રકારના કર્મોને દૂર કરવાવાળા છે. “વિચરી-વાત્તવૃદ્ધિ ભગવાન બાહો અને આભ્યન્તર વસ્તુઓમાં વૃદ્ધિ-આસક્તિ રહિત હતા “ગાયુવને-ગાશુકશા' તેઓ શીવ્ર બુદ્ધિવાળા હતા “બ સંહિં શરૂ– સંનિધિ તિ” તેઓ ધનધાન્ય તથા ક્રોધાદિને સંપર્ક કરતા ન હતા “મુક-તમુતવત્ત સમુદ્રની જેમ “મgrોવં–મહામણોઘમ' મહાન સંસારને “તરિવંતરિવા” પાર કરીને મેક્ષગમન કર્યું હતું. અમચં–કમથકૂદ” ભગવાન પ્રાણિયાના અભય કરવાવાળા વીર-વીર એવા ભગવાન વાદ્ધમાન મહાવીરસ્વામી “અનંતવવૃ-ગરપક્ષ અનંતજ્ઞાનવાળા છે. એ ૨૫. સૂત્રાર્થ–ભગવાન મહાવીર પૃથ્વીના સમાન સમસ્ત પ્રાણીઓના આધાર છે, આઠ કર્મોને ક્ષય કરનારા છે, બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓની વૃદ્ધિ (લાલસા) થી રહિત છે, આશુપ્રજ્ઞ છે. એટલે કે સર્વત્ર સદા ઉપગવાન છે, કોઈપણ વસ્તુની સન્નિધિ (સંચય) કરનાર નથી, સમુદ્રના સમાન મહાન સંસાર પાર કરીને મોક્ષને પ્રાપ્ત કરનારા છે, અભયંકર અને અનન્ત જ્ઞાની છે. રપા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–મહાવીર પ્રભુ પૃથ્વીના સમાન છે. જેમ સમસ્ત પ્રાણુઓને આશ્રય દેનારી હોવાને કારણે પૃથ્વી તેમને આધાર કહેવાય છે, એ જ પ્રમાણે ભગવાન મહાવીર સમસ્ત જીવને અભય દેનારા તથા તેમને સદુપદેશ દેનાર હોવાને કારણે સમસ્ત જીવોના આધાર છે. તે કારણે તેમને પૃથ્વીના સમાન કહ્યા છે. અથવા-જેમ પૃથ્વી “ ” સઘળું સહન કરનારી છે, એ જ પ્રમાણે ભગવાન મહાવીર પણ ઘેર પરીષણો અને ઉપસર્ગો સહન કરનારા છે. અમરકોષમાં પણ કહ્યું છે કે-“સર્વસ, વસુકતી, વસુધા,” વસુધા, ઉવી અને વસુઘરા, આ બધા નામે પૃથ્વીના જ છે. ભગવાન સમસ્ત ઉપસને સહન કરનારા હોવાથી તેઓમાં પૃથ્વીની સમાનતા છે. તેથી ભગવાન મહાવીર આઠ કર્મોનો ક્ષય કરનારા છે. તેઓ બાહ્ય અને આભ્યાર બધા પ્રકારના પદાર્થોમાં વૃદ્ધિભાવ (આસક્તિ)થી રહિત હતા. તેઓ કઈ પ્રકારની સન્નિધિ (સંચય) કરતી નહીં. સન્નિધિ બે પ્રકારની કહી છે. (૧) દ્રવ્ય સનિધિ અને (૨) ભાવ સનિધિ. ઘી, ગોળ આદિના સ ચયને દ્રવ્યસન્નિધિ કહે છે ક્રોધ, માન, માયા અને લોભને ભાવ સન્નિધિ કહે છે. મહાવીર પ્રભુ આ બને પ્રકારનો સંચય કરતા નહીં–તેઓ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખતા ન હતા. મહાવીર પ્રભુ આશુપ્રજ્ઞ હતા, કારણ કે તેઓ સર્વત્ર સદા ઉપગવાન હતા. એટલે કે સમસ્ત પદાર્થોના વિષયમાં શીધ્ર નિર્ણય કરનારા હતા છસ્થાની જેમ ખૂબ જ વિચાર કરી કરીને તેઓ પદાર્થને નિર્ણય કરતા નહીં. આ પ્રકારના ગુણોથી યુક્ત મહાવીર સ્વામી સમુદ્રના જેવા અપાર ભવપ્રવાહને એટલે કે સંસાર સાગરને પાર કરીને સર્વોત્તમ નિર્વાણધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. વળી ભગવાન અભય કરે છે, કારણ કે તેઓ પિતે સમસ્ત છાનાં પ્રાણની રક્ષા કરતા હતા અને લેકોને પણ જીવરક્ષાને ઉપદેશ આપીને અભય પ્રદાન કરતા હતા. ભગવાન વીર છે અને અનન્ત ચક્ષુ છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ એટલે કે તેમનું કેવળજ્ઞાન અનન્ત (અવિનાશી) છે ભગવાન મહાવીર આ સઘળાં વિશેષણથી સંપન્ન છે. ૨૫ “હું જ માળે ર” ઈત્યાદિ– શબ્દાર્થ–“હા મહેણી-અન” અરિહંત મહર્ષિ એવા શ્રી મહાવીર સ્વામી “ોઉં ૨ માળ તહેવ નાચં-કોંધ ૨ મા જ તવ માથાકુ' કોધ, માન, અને માયા ‘જયં હો – તુર્થ સમજૂ' તથા એથે લેભ “યાબિ-તાનિ આ ક્રોધાદિરૂપ “ઝકરથ રોણા-અબ્બામરોવાન” અધ્યાત્મ-અર્થાત્ પિતાની અંદરનાં દેશોને “વંતા-વાયા” ત્યાગકારીને “ વા કુદવા-ન જાઉં વોરિ’ પાપકરતાનથી “જરૂર નથતિ' અને પાપ કરાવતા નથી કે ૨૬ છે સૂત્રાર્થ—અહમ્ મહર્ષિ ભગવાન મહાવીર ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચારે કષાય રૂપ આન્તરિક દેને પરિત્યાગ કરવાવાળા હતા તથા પિતે પાપ કરતા નહીં અને અન્યની પાસે પાપ કરાવતા નહીં પારદા ટીકાર્યું–કારણને અભાવ હોય, તે કાર્યને પણ અભાવ જ ય છે, આ નિયમાનુસાર કષાયોનો જીવમાં જો અભાવ હોય, તે તેના ભવભ્રમણને પણ અભાવ જ રહે છે, કારણ કે કષાયરૂપ અધ્યાત્મદેષ કારણ છે, અને સંસાર તેમના કાર્ય રૂપ છે. કારણનો અભાવ હોય તે કાર્યને અભાવ હોય છે, એ વાતનું સૂત્રકાર પ્રતિપાદન કરે છે. અરિહન્ત, મહર્ષિ વર્ધમાન સ્વામીએ ક્રોધ, માન, માયા અને લેભા રૂપ કષાયે-અધ્યાત્મ દેને-પરિત્યાગ કર્યો હતો. તેઓ પિતે પ્રાણાતિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ પાત આદિ પાપકર્મો કરતા નહીં, બીજા પાસે એવાં પાપકર્મો કરાવતા નહી, અને પાપકર્મો કરનારની અનુમોદન પણ કરતા નહીં. મન, વચન અને કાયાથી તેઓ પાપકર્મો કરતા નહીં, કરાવતા નહીં અને કરનારની અનુમોદના કરતા નહીં. આ પ્રકારે ભગવાન ત્રણ કરણ અને ત્રણ પેગ વડે પિતે પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નહીં અને અન્યને પ્રવૃત્તિ કરતા નહીં અને સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરતા નહીં. તેનું કારણ એ હતું કે સાવધ અનુષ્ઠાનના કારણભૂત ક્રોધ માન, માયા અને લેભને તેમણે સંપૂર્ણ રૂપે ઉછેદ કરી નાખ્યું હતું. જેમ અગ્નિને જ અભાવ હોય, તે ધુમાડાનો સભાવ સંભવી શક્તિ નથી, એ જ પ્રમાણે ક્રોધ આદિ કારણોના અભાવમાં સાવધ અનુષ્ઠાને રૂપ કાર્યને પણ અભાવ જ રહે છે ક્રોધ આદિ કારણના અભાવમાં તેમનું અરિહન્તત્વ અને મહર્ષિ વ કારણભૂત બન્યું હતું. તાત્પર્ય એ છે કે અરિહનત અને મહર્ષિ હેવાને કારણે મહાવીર પ્રભુ નિષ્કષાય હતા. અને નિષ્કષાય હોવાને કારણે તેઓ સાવદ્ય અનુષ્ઠાનથી દૂર રહેતા હતા. પારદા વિરિયાયિં ” ઈત્યાદિ શબ્દાર્થ– #િfiારિ–ક્રિયા”િ ક્રિયા વાદી અને અકિયાવાદીના મતને તથા વેળguj-નચિનુવામ' વિનયવાદિના કથનને તથા “કાઉન ચા–અજ્ઞાનિ જા અજ્ઞાનવાદિના “જ-થાન' મતને “હિ-કતત્વ જાણીને “રે રૂરિ-ર રૂરિ’ તે વીર ભગવાન્ આ પ્રમાણે “નવચં-સવાર બધાજ વાદિયેના મતને વેરૂત્તા-વેચિસ્વા' જાણીને “વંઝરીહરાચં-સંચમી કારગ સંપૂર્ણ જીવનપર્યત “ટ્રિા સ્થિત રહયા છે. જે ૨૭ સૂત્રા–ક્રિયાવાદીઓના, અક્રિયાવાદીઓના, વૈનાયિકોના અને અજ્ઞાનવાદીઓના મતને જાણીને, આ પ્રકારે સઘળા વાદેના સ્વરૂપને જાણી લઈને, ભગવાન મહાવીર જીવનપર્યત સંયમની આરાધનામાં અવિચલ રહ્યા હતા ૨૭ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ટીકા-ભગવાન મહાવીરે ક્રિયાવાદીઓના મતને જાણ્યા, અક્રિયાવાદીઆાના મતને જાણ્યા, વૈયિકાના મતને જાણ્યા અને અજ્ઞાનવાદીએના સ્થાનને (પક્ષને) પણ જાણી લીધુ. અથવા જેમાં સ્થિતિ (ઉત્પત્તિ) થાય છે તેને સ્થાન કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા મતવાદીઓની દુગતિમાં કેથી સ્થિતિ (દશા) થાય છે, તે જાણ્યુ. એટલે કે અજ્ઞાનવાદીઓના માર્ગને અનુસરવાથી દુર્ગંતિની પ્રાપ્તિ થાય છે, એ, તથ્યને તેમણે જાણ્યું હતું. ક્રિયાવાદીઓની માન્યતા એવી છે કે એકલી ક્રિયા દ્વારા જ માક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી ક્રિયાએમાં જ પ્રવૃત્ત રહેવુ જોઇએ. અક્રિયાવાદીઓ જ્ઞાનવાદી છે. તે ક્રિયાને નિરક માને છે અને જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્તિ થાય છે એમ માને છે. વિનયથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે એવું માનીને વિનયનું આચરણ કરનારાને નૈનિયેક કહે છે. જે લેાકેા અજ્ઞાનને જ આ લેાક અને પરલેાકમાં કલ્યાણકારી માને છે, તેમને અજ્ઞાનવાદી કહે છે. આ પ્રકારના વિવિધ મતવાદીઓના વાદો વિષે મહાવીર પ્રભુએ ખૂબ જ ઊડા અભ્યાસ કર્યો. તે વાદાના ગુણદોષાને બરાબર સમજી લીધા. તેમને જ્ઞાન અને ક્રિયા પ્રધાન શ્રુતચારિત્ર રૂપ ધર્મને જ શ્રેષ્ઠ ગણીને જીવનપર્યન્ત સયમની આરાધના કરી. જેવી રીતે અન્ય મતવાદીએ, દેષયુક્ત શાસ્ત્રોની રચના કરીને પેાતાના શિષ્યાના મલીન આચરણને લીધે વામણા ખન્યા-પેાતાની મહત્તા ગુમાવી બેઠા, એવું હે પ્રભો ! આપની ખાખતમાં બન્યું નથી. આપ તો પાપના કારણભૂત દોષથી સર્વથા રહિત જ છે. કહ્યું પણ છે—થયા પરેશાં થો વિધાઃ '' ઇત્યાદિ— જેવી રીતે અન્ય તીથિકાએ, કુશલ શાસ્ત્ર રચના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ કરવા છતાં પણ, ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ લઘુતા પ્રાપ્ત કરી છે, કારણ કે તેમના શિષ્યનું આચરણ દેષયુક્ત હતું, હે પ્રભે ! તે દેષ આપનામાં નથી” ક્રિયાવાદિઓ, અઠિયાવાદિઓ, વૈનાયિક, અજ્ઞાનિકો અને બૌદ્ધ આદિના મતેને સારી રીતે જાણું લઈને-મોક્ષપ્રાપ્તિ માટે તે મતને અગ્ય ગણીને મહાવીર સ્વામી જીવનપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહ્યા. જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મુક્તિ મળે છે, એવુ જાણીને તેઓ જ્ઞાન અને ક્રિયાની સાધનને માટે જ પ્રયત્નશીલ રહ્યા હતા. કઈ પણ એકાન્ત પક્ષને તેમણે સ્વીકાર કર્યો નહી. રણા “હે વારિયા ઈત્યાદિ શબ્દાર્થ–ણે ઘમ્ મ તે પ્રભુ મહાવીર સ્વામી રામત્ત રૂરથી વરિયા-સાત્રિમ#ાં બ્રિયં વાચિસ્વા' રાત્રિભે જન અને સ્ત્રીને છોડીને હુકવવચાર-સુરક્ષાર્થમ્' દુઃખના ક્ષયમાટે “વહાળવં-પધારવાન” તપસ્થામાં પ્રવૃત્ત હતા “મારે ઘણું જ સ્રોf વિહિત્તા-' પરંર ઢોવ જ્ઞાવા” આ લેક અને પરલકને જાણીને “સવારું સઘં વારિ-સર્વવારં સર્વ વારિતવાનું' ભગવાને બધાજ પ્રકારના પાપને છોડી દીધા હતા ૧૮ છે સૂત્રાર્થ–મહાવીર પ્રભુએ રાત્રિભોજનની સાથે સ્ત્રીવનને પણ સર્વથા. પરિત્યાગ કર્યો હતો. દુઃખને (કર્મોનો) ક્ષય કરવાને માટે, તેમણે ઘેર તપસ્યા કરી હતી. તેમણે આ લેક, પરલેક અને તેમનાં કારણેને જાણી લઈને સમસ્ત પાપને સર્વથા ત્યાગ કર્યો હતે. ૨૮ ટીકાઈ-ભગવાન મહાવીર રાત્રિ ભજનનો અને સ્ત્રીસેવનને ત્યાગ કરીને ઘોર તપસ્યા કરવા લાગ્યા હતા. તેઓ શા માટે ઘોર તપાસ્યાઓ કરતા હતા ? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-માનસિક, વાચિક અને કાયિક દુને ક્ષય કરવાને માટે તેમણે તમય જીવન અંગીકાર કર્યું હતું. રાત્રિભોજન, અબ્રહાનું સેવન, આદિ કાર્યો દ્વારા હિંસા થાય છે. તેમનું સેવન કરનાર કે પ્રાણીઓની હિંસા અવશ્ય કરે છે. હિંસા જ દુઃખની જનની છે, એવું સમજીને તેમણે રાત્રિભોજન આદિ સમસ્ત સાવદ્ય વ્યાપા. ને પરિત્યાગ કરીને તપસ્યામાં મનને લીન કર્યું હતું. અથવા જે દુઃખ દે છે. સંતાપ ઉત્પન્ન કરે છે, તેને દુઃખ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે કર્મ જ દુઃખનું કારણ છે. એવું સમજીને કર્મોનો ક્ષય કરવાને માટે ભગવાન મહાવીરે તપ અંગીકાર કર્યું હતું. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૪૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ આર એટલે કે આ લોકને અને પાર એટલે કે પરલોકને, અથવા આર એટલે મનુષ્યલેકને અને “પર” એટલે નરકાદિ લોકને દુઃખનું કારણ જાણીને, તેમના સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના કારણેને પૂરે પૂરે ખ્યાલ આવી જવાથી, તેમાં પુનરાગમન ન કરવું પડે એવી પ્રવૃત્તિ કરીને આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કને–તેઓ નિર્વાણ પામ્યા છે. મહાવીર પ્રભુએ પ્રાણાતિપાત આદિ પાપને પિતે ત્યાગ કર્યો હતે અને અન્ય જીવોને પણ તેને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું હતું. એ નિયમ છે કે ઉપદેશક જે વસ્તુના ત્યાગને ઉપદેશ આપતે હેય તેને, ત્યાગ પહેલાં તે તેણે જ કરવો જોઈએ. તેમજ તેના ઉપદેશની અન્ય લોકે પર સારી અસર પડે છે. જ્યાં સુધી કેઈ ઉપદેશક પિતે જ ઈન્દ્રિયેનો નિગ્રહ કરે નહીં, ત્યાં સુધી અન્યને ઈન્દ્રિયનિગ્રહ આદિ કરવાનું કહેવામાં સફળ થઈ શકે નહીં. આ વાતને હૃદયમાં અવધારણ કરીને મહાવીર પ્રભુએ પિતે જ પહેલાં તે ઈદ્રિયોનો નિગ્રહ કર્યો અને ત્યાર બાદ લોકોને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાને ઉપદેશ દીધે. કહ્યું પણ છે કે-“કૂવાળોઈત્યાદિ કઈ ન્યાયયુક્ત વચન કહેવા છતાં પણ જે કહેનાર પિતે જ પિતાના કથન વિરૂદ્ધનું આચરણ કરે છે, તે કહેનાર (ઉપદેશક) અન્ય લોકોને ઇન્દ્રિયનિગ્રહમાં પ્રવૃત્ત કરાવવાને શક્તિમાન થતું નથી. આ પ્રકારનો નિશ્ચય કરીને તથા સમસ્ત જગતના સ્વરૂપને જાણું લઈને મહાવીર સ્વામી પોતે જ ઈન્દ્રિચન નિગહમાં–તપમાં પ્રવૃત્ત થયા” વળી એવું કહ્યું છે કે “તિરો ના ઈત્યાદિ– ચાર જ્ઞાનેથી સંપન્ન તથા દેવોને પણ પૂજ્ય એવા તીર્થકર મોક્ષ પ્રાપ્ત કરવાને માટે પિતાના બલવીર્યને ઉપયોગ કરીને પિતાની સંપૂર્ણ શક્તિ સાથે પ્રયત્નશીલ થયા હતા? શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ તાત્પય એ છે કે ભગવાન્ મહાવીર સ્વામીએ પાતાનાં આઠ પ્રકારનાં કર્માના ક્ષય કરવા માટે રાત્રિભજન, સ્ત્રીસેવન આદિ સાવદ્ય કાર્યના ત્યાગ ક તથા નિરન્તર તપસ્યા કર્યાં કરી. તેમણે આ લાક અને પરલેાકના સ્વરૂપને તથા કારણેાને જાણી લઈને સમસ્ત સાવદ્ય વ્યાપારેશને પરિત્યાગ કરી નાખ્યા હતા. ૫૨૮ાા મહાવીર પ્રભુના ગુણાનું સમ્યક્ પ્રકારે કથન કરીને સુધર્મા સ્વામી પેાતાના શિષ્યાને આ પ્રમાણે ઉપદેશ આપે છે. “ રાજ્જા ય ધમ્મ ” ઈત્યાગ્નિ— શબ્દાથ ‘મણિચ-અત્માવિતમ્' શ્રી અરિહંત દેવ દ્વારા કહે વામાં આવેલ ‘માહિત-સમાપ્તિમ્'યુક્તિ યુક્ત ‘યુવગોવણુ?-ગર્યો તૂ ખથ અને પોથી યુક્ત ધર્મોપાધર્મે શ્રુત્વા ધમને સાંભળીને *સ સાળા-તં શ્રાધાનાઃ' તેમાં શ્રદ્વા રાખવાવાળા ‘નળા-નનાઃ મનુષ્ય ‘મળાજી-અતયુવ:' માક્ષને પ્રાપ્ત કરે છે. અથવા ‘કુંવાય-કુન્દ્ર વ” તે ઇન્દ્ર ની :જેમ તૈયારિવ રેવાધિરા' દેવતાઓના અધિપતિ ‘ગામિાંત્તિ-ગામિ ક્વન્તિ થાય છે. ૫ ૨૯૫ સૂત્રાર્થ અહિન્ત ભગવાન દ્વારા પ્રરૂપિત, યુક્તિયુક્ત, અર્થ અને શબ્દ ાને દષ્ટિએ નિર્દોષ ધમનું શ્રવણુ કરીને, તેના ઉપર જે શ્રદ્ધા રાખે છે, તે ભવ્ય-જીવા આયુકમથી રહિત થઇને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, અથવા રવાના અધિપતિ ઇન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. રા ટીકા-સર્વજ્ઞ, સદથી અરિહન્ત ભગવન્તા દ્વારા ભાષિત, યુક્તિસ”ગત તથા ભાવ અને ભાષા–એટલે કે વાચ્ય અને વાચક અથવા અર્થ અને શબ્દ અને દષ્ટિએ સર્વથા નિર્દોષ શ્રુતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને, તેના ઉપર દૃઢ શ્રદ્ધા રાખનાર ભવ્યપુરુષા જો આયુકમ થી રહિત થઈ જાય, તા સિદ્ધિ (માક્ષ) પ્રાપ્ત કરે છે. પરં'તુ જો તેના આયુકના સર્વથા ક્ષય ન થઈ જાય એટલે કે કમ બાકી રહી જાય તે ઇન્દ્રના સમાન દેવાધિપતિ તે અવશ્ય થાય છે. તાત્પર્ય એ છે કે તીર્થકર પ્રરૂપિત ધર્મોનું શ્રવણ કરીને તેના પર શ્રદ્ધા રાખનાર તથા તેની આરાધના કરનાર પુરુષા આયુ તથા ક્રમેાંથી રહિત થઈને મુક્ત થઈ જાય છે. કદાચ તેએ સાભિષાષ હાય-કમ'ના પૂરે પૂરો ક્ષય ન કરી શક્યા હાય, તે દેવેન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. ૨ા “ આ પ્રકારે હુ સજ્ઞોક્ત ધર્મનું કથન કરુ છુ, ” એવુ. સુધર્માંસ્વામી જંબૂસ્વામી આદિ શિષ્યાને કહે છે. ,, હૈ છઠ્ઠું′′ અધ્યયન સમાસ ૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ કુશીલવાલોં કે દોષોં કા કથન -અધ્યયન સાતછઠું અધ્યયન પૂરું થયું. હવે સાતમાં અધ્યયનની શરૂઆત થાય છે. છા અધ્યયન સાથે સાતમાં અધ્યયનને સંબંધ હવે બતાવવામાં આવે છે. અસંબદ્ધ કથન કે કાર્ય કરવું જોઈએ નહીં, આ કથન અનુસાર સંગતિ (સ બધ) પ્રદર્શિત કરવાની આવશ્યકતા રહે છે, તેથી પૂર્વ અધ્યયન સાથે આ અધ્યયનને સંબંધ પ્રકટ કરવામાં આવે છે. છકા અધ્યયનમાં વર્ધમાન મહાવીર પ્રભુના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. એવાં ગુણાથી જેઓ યુક્ત હોય છે, તેમને જ સુશીલ કહેવામાં આવે છે. પરંતુ તે ગુણે કરતાં વિપરીત ગાથી (દેથી) જે યુક્ત હોય છે, તેમને કુશીલ કહે છે. એવાં કશીલ લોકોનું કથન સાતમાં અધ્યયનમાં કરવામાં આવશે. આ પ્રકારને પૂર્વ અધ્યયન સાથે સંબંધ ધરાવતા આ સાતમાં અધ્યયનની પહેલી બે ગાથા આ પ્રમાણે-gટથી ગા” તથા દયારું સારું” ઈત્યાદિ– શબ્દાર્થ–પુરથી ૨-થિવી પૃથ્વી “ગાય ગાળી ય વાક-ગાપ: વિશ્વ વાજા જલ, અગ્નિ અને વાયુ “તારવીચા ૨ તણા જ પાણ-7ળવૃક્ષણીના ત્રના કાળ તૃણ, વૃક્ષ, બી અને ત્રણ પ્રાણી રે ધાયા-શે જાણકાર તથા જેઓ અંડજ અને “જે ચ ષષ પાના-ચે જ કરાયુનઃ શાળા:' જે જરા યુજ પ્રાણું છે, જે સંસેવવા-સંજ્ઞા' તથા જેઓ સંદજ તથા અને ચામિહા - ૨ સામિપીના” જેઓ રસથી ઉત્પન્ન થવાવાળા પ્રાણિયો છે “gવા વાયારું પાડું-પરે ચાર કવિતા: આબધાને સર્વ-જીવના પિડ કહેલ છે. “guj-g” આ પૃથ્વીકાય વિગેરેમાં “ના નાળ-સાતં જ્ઞાની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ સુખની ઇચ્છા જાણે “કદ-કલ્યુવેક્ષણ અને તેને સૂક્ષમ રીતે વિચારો “ggણ શાખ લાચડે-તૈઃ જા મળ્યા જેઓ ઉપર કહેલ પ્રાણિયોને નાશકરીને પિતાના આત્માને દંડ આપે છે, તેઓ “ung વિવરિયા_વિંતિ-aag જ વિજલમુરાન્તિ” આજ પ્રાણિયમાં જન્મ ધારણ કરે છે. ૧-છે સૂત્રાર્થ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, કુશ આદિ તૃણ, આમ્ર આદિ વૃક્ષ; જવ આદિ બીજ; કીન્દ્રિય આદિ ત્રસ જીવે, પક્ષી આદિ અંડજ જરાયુજ, જૂ, માકડ આદિ સંદજ, અને રસજ એટલે કે બગડી ગયેલી કે સડી ગયેલી વસ્તુઓમાં ઉત્પન્ન થતાં જતુઓ, આ બધાને સર્વજ્ઞો દ્વારા જવનિકાય કહેવામાં આવેલ છે. પૃથ્વીકાય આદિ સમસ્ત જેમાં સાતાને જાણે-એટલે કે તે સઘળા જીવોને સુખ ગમે છે, એ વાતને સૂક્ષમ રીતે વિચાર કરે છે કે આ જીવોને ઘાત કરે છે, તેઓ પિતાના આત્માને જ શિક્ષા કરે છે. તેઓ એજ જીવનિકામાં જન્મગ્રહણ કરીને પિતાના પાપકર્મોનું ફળ ભેગવે છે. એજ વાત “તેઓ એજ જીવનિકામાં વિપર્યાસ પામે છે,” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ૧–રા ટીકાથ-પૃથ્વી” આ પદ પૃથ્વીકાય જીવોનુ વાચક છે. પૃથ્વીને જ શરીર બનાવીને રહેનારા છાને “પૃથ્વીકાય કહે છે. અહીં “ય પદ એ સૂચિત કરે છે કે પૃથ્વીકાચિકેના અનેક ભેદ હોય છે. પૃથ્વીકાયિકના મુખ્ય બે ભેટ છે (૧) સૂરમ, અને (૨) બાદર આ બંનેના પણ પર્યાપક અને અપર્યાપ્તક નામના બબ્બે ભેદ પડે છે. આ પ્રકારે પૃથ્વીકાયિકના ચાર પ્રકાર પડે છે. એજ પ્રમાણે અકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોના પણ ચાર ચાર ભેદ સમજવા. વનસ્પતિકાયિકોના કેટલાક ભેદે આ પ્રમાણે છેતૃણ એટલે ઘાસ, કુશ આદિ વૃક્ષ એટલે કે આંબા, ફણસ આદિ, બીજ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ એટલે કે શાલિ, યવ આદિ આ કથન દ્વારા લતા, ગુલમ, ગુચ્છ આદિ ભેદને ગ્રહણ કરવા જોઈએ. કીન્દ્રિય આદિ જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમને ત્રસ કહે છે અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન થતાં પક્ષીઓ, અને સર્ષ આદિ , જરાયુજ એટલે ચામડાના પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ આદિ જીવે વેદજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થનાર જુ, માકડ આદિ જીવો, રસજ એટલે સડેલી અથવા વિકૃત વસ્તુઓમાં ઉત્પન્ન થનાર જંતુઓ. આ બધાં જીવોને ત્રસ જીવે કહે છે. પૃથ્વીકાય આદિ ભેદોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમની હિંસામાં રહેલ દોષ પ્રકટ કરે છે–ચારું ઇત્યાદિ. સર્વજ્ઞ તીર્થકરેએ જીના પૂર્વોક્ત છ નિકાય કહ્યા છે. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ વડે તેમણે પૃથ્વીકાય આદિમાં જીવનું અસ્તિત્વ જોયું છે અને સંસારના લોકો સમક્ષ તેમાં જીવ હોવાનું પ્રતિપાદન કર્યું છે. પૃથ્વીકાય આદિ સમસ્ત જીવનિકામાં સાતાને સમજે” આ કથનને ભાવાર્થ એ છે કે કશાગ્ર બુદ્ધિથી એ વાતને વિચાર કરે કે સમસ્ત જીવો સુખની અલિલાષા રાખે છે, કોઈને દુઃખ ગમતું નથી. છ એ છ નિકાયના જીવ સુખ ચાહે છે, તેમને દાખ ગમતું નથી. આ જવનિકાની વિરાધના કરવી તે પિતાના આત્માને જ દંડિત કરવા બરાબર છે. એટલે કે તેમની હિંસા કરવાથી આત્મહિસા પિતાની જ હિંસા) થાય છે અને નરકાદિ ગતિઓમાં જવું પડે છે. નરકાદિ દુર્ગતિઓમાં આત્માને જે દુઃખે ભેગવવા પડે છે, એનું નામ જ આત્માનું દંડિત થયું છે. જે માણસ આ છે કાયના જ માંથી કોઈ પણ કાયના જીવની વિરાધના કરે છે, તેને એજ જીવનકાર્યમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ વાર વાર જન્મ મરણ કરવા પડે છે. અથવા–“વિપર્યાસ પામવો” આ પદને ભાવાથ નીચે પ્રમાણે છે-સુખની અભિલાષાથી છને આરંભ (હિંસા) કરવામાં આવે છે, પરંતુ તે આરંભ દ્વારા સુખની પ્રાપ્તિ થવાને બદલે ઊલટાં દુખની જ પ્રાપ્તિ થાય છે. અથવા પરતીર્થિકે મોક્ષને માટે છ કાયના જીની વિરાધના કરે છે, પરંતુ તેથી તેમને મોક્ષની પ્રાપ્તિ તે થતી નથી, પરંતુ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં કરતાં વિવિધ પ્રકારનાં દુઃખને જ તેમને અનુભવ કરવો પડે છે. ગાથાન-રા આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે પ્રાણીઓની વિરાધના કરીને યજ્ઞ, હોમ, હવન આદિ કરનારા મેક્ષાથી જીવો મોક્ષ તે પ્રાપ્ત કરતા નથી, ઊલટાં સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે, પરંતુ મેક્ષમાં ન જતાં તેને કેવી રીતે સંસાર ભ્રમણ કરે છે, તે સૂત્રકાર હવે બતાવે છેનર્ણપ ઈત્યાદિ શબ્દાર્થ-જ્ઞાન-જ્ઞાતિથિ એકેન્દ્રિય વિગેરે જાતિમાં “ગgmવિમા-અનુપરિવર્તમાન જન્મ અને મરણ પ્રાપ્ત કરતા થકા “રે- તે જીવ રસથા હિં–ત્રાપુ' ત્રસ અને સ્થાવર જેમાં ઉત્પન્ન થઈને નિવાર શેર-વિનિપાતનેતિ નાશને પ્રાપ્ત થાય છે. “નાઝારું–જ્ઞાતિજ્ઞાતિ એકેન્દ્રિયવિગેરેમાં વારંવાર જન્મ લઈને “વદુર#ત્રા- ર્મા ના ઘણાજ કર કર્મો કરવાવાવાળે તે ખાલ-અજ્ઞાની જીવ “ જુથરુ તેગ મિરર-ચત્ત તિ તેર ત્રિ’ જે કર્મ કરે છે એજ કમથી જન્મ મરણ પ્રાપ્ત કરે છે . ૩ સ્વાર્થ–એકેન્દ્રિય આદિ જાતિમાં પરિભ્રમણ કરતે થકો એટલે કે જન્મ-મરણ કરતાં કરતાં તે જીવ ત્રસસ્થાવર નીઓમાં ઉત્પન્ન થઈને ઘાત પામતા રહે છે-લુણાતું રહે છે. એક જાતિમાંથી બીજી જાતિમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ જન્મ લઈને, તે અત્યન્ત ક્રૂર અજ્ઞાની જીવ પિતાનાં જ પાપને કારણે હાય કરે છે. આ રીતે જન્મમરણના ફેરા કર્યા જ કરે છે. આવા ટીકાર્ચ–એકેન્દ્રિય આદિ જીવોના સમૂહને જાતિ કહે છે, અને તેના પથને જાતિપથ કહે છે. તાત્પર્ય એ છે કે હિ સાકારી જીવ એકેન્દ્રિય જાતિ આદિમાં પર્યટન કરતો રહે છે. આ પ્રમાણે ભવભ્રમણ કરતા તે જીવ કયારેક તેજરકાયિકમાં, કયારેક વાયુકાયિકમાં અને ક્યારેક હીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. (તેજસ્કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિને ત્રસ જીવો કહે છે) અને કયારેક તે જીવ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થઈને, જીવહિંસા આદિ દૂર કમેનો કડવો વિપાક જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તેઓને તલવાર આદિ શસ્ત્રો દ્વારા (પૂર્વ ભવના તેમના શત્રુઓ દ્વારા) ઘાત કરવામાં આવે છે, અને તે જાતિજાતિમાં-એક જાતિમાંથી બીજીમાં (એકેન્દ્રિય આદિ અનેક જાતિઓમાં ભટકત રહે છે. અતિશય ફૂર કર્મો કરનારા અજ્ઞાની છો પોતે કરેલાં કૃત્યોને કારણે દંડિત થાય છે (છેદન, ભેદન, માર, કૂટ આદિ વેદનાઓ સહન કર્યા કરે છે, અથવા હણાયા કરે છે. તાત્પર્ય એ છે કે જે જીવ એકેન્દ્રિય આદિ જીવોની હત્યા કરે છે, તે જીવ એજ જાતિમાં ઉત્પન્ન થઈને પિતાને ઘાત થતા અથવા પિતાની હત્યા થવાને અનુભવ કરે છે. ત્યાર બાદ ત્યાંથી મરીને ત્રસ અને સ્થાવરોમાં વાર વાર ઉત્પન્ન થઈને જન્મમરણ કરતો રહે છે. એવો હિંસક જીવ સંસારને પાર કરી શકતા નથી. ગાથા ૩ કર કર્મ કરનાર જીવની કેવી હાલત થાય છે, તેનું વર્ણન કરતા સૂત્ર કાર કહે છે કે- સત્સં જ ઢા” ઈત્યાદિ શબ્દાર્થ– “અહિંસ ર ો કટુવા ઘરથા-અરિષ્ઠ સ્રો અથવા પત્તા' આ લોકમાં અથવા પરલોકમાં એકમ પોતાનું ફળ કરનારને આપે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ “યાદો વ ત ઇ વા-ફાતાવરો વા તથા અન્યથા વા' તેઓ એક જન્મમાં અથવા સેંકડો જન્મમાં ફલ આપે છે. જે રીતે તે કર્મ કરવામાં આવેલ છે. એ જ રીતે ફળ આપે છે. અથવા બીજી રીતે ફળ આપે છે. રંભાવ-સંસારમાપન્નાતે સંસારમાં ભ્રમણ કરતા એવા તે કુશીલ જ “gi -૪ પાનું વધારેમાં વધારે દુનિયાન-ટુતાનિ' કૃત્યને અર્થાત પાપકર્મને “વધતિ ચ વેવંતિ–ાદત્તિ ૨ નિત' બાંધે છે અને પિતાના પાપ કર્મ નું ફળ ભોગવે છે. ૪ . સૂત્રાર્થ-કર્મ પિતાનું ફળ આ લોકમાં કે પરલોકમાં આપે છે. સંસારમાં ભ્રમણ કરતા જીવો એક જમમાં અથવા અનેક જન્મોમાં એક એકથી ચડિયાતાં પાપોનો બન્ધ કરે છે અને વેદન કરે છે. આઝા ટકાથ-આ લોકમાં એટલે કે આ ભવમાં જે અશુભ કર્મોનું ઉપાજન થયું હોય, તેનું ફળ આ ભવમાં જ મળે છે, એવી કઈ વાત નથી. કે આ ભવમાં પણ કર્મ પિતાનું ફળ દે છે, અથવા પરભવમાં પણ ફળ દે છે. સેંકડે ભવમાં પણ ફળ દે છે અથવા એક ભવમાં પણ ફળ દે છે જેવું દુઃખવિપાક નામના પ્રથમ તસ્કમાં મૃગાપુત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે જે કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય છે, તે કર્મ પછીના કોઈ ભવમાં ફળ પ્રદાન કરે છે. સંસારમાં ભ્રમણ કરતે દુરાચારી જીવ મસ્તક છેદન આદિ ભારેમાં ભારે દુઃખનું દાન કરે છે. જે કર્મ જે પ્રકારે કરવામાં આવ્યું હોય છે, એ જ પ્રકારે તે કર્મ એક જન્મમાં કે અન્ય કહે કે હજાર માં ફળ દે છે. દુરાચારી જી કમેં બાંધે છે અને તેમનો દુખ વિપાક વેદતા રહે છે. વેદન કરતી વખતે આર્તધ્યાન કરીને તેઓ પુનઃ નૂતન કર્મને બંધ કરી લે છે. વળી જ્યારે તે ઉદયમાં આવે છે, ત્યારે ફરી આર્તધ્યાન કરે છે અને ફરી નવા કર્મને બન્ધ કરે છે. આ પ્રકારે કઈ કોઈ જીવને બન્શન અને વેદનનો પ્રવાહ અનન્તકાળ સુધી ચાલુ રહે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ કાઈને તે પ્રવાહ લાંબા કાળ સુધી ચાલુ રહે છે અને કાઈને સદાકાળ ચાલુ જ રહે છે. અનાદિ કાળથી એજ પરપરા ચાલી જ રહી છે. ઉદીણું (ઉદયમાં આવેલાં) કર્મને સમભાવથી સહન કર્યાં વિના આ પ્રવાહ અવરુદ્ધ થતા નથી (અટકતા નથી.) આ કથનનુ તાત્પર્ય એ છે કે કુશીલ (પાપી) જીવા ક્રમના અન્ય કરીને કાઈ ને કાઈ રૂપે તેમનું ફળ ભેગળ્યા કરે છે. કાઈ એજ જન્મમાં, કાઈ પછીના જન્મમાં, કાઇ સે’કડા કે હજારા જન્મમાં કર્મોનુ ફળ ભાગવે છે. લપસેાગ કરતી વખતે તે ાગદ્વેષ કરીને નવીન ક્રમનું ઉપાર્જન કરે છે, અને પાછું તેનું ફળ ભાગવે છે. આ પ્રકારે ભાવક' (રાગદ્વેષ પરિતિ) વડે દ્રવ્યકમ (જ્ઞાનાવરણીય માદિ આઠ ક) અને દ્રવ્યકમ વડે ભાવક્રમ ઉત્પન્ન થતાં જ રહે છે. મન્નેનું ઉભયમુખ, કાર્ય કારણ ભાવ ખીજ વૃક્ષનાં સંતાનની જેમ અનાદિ કાળથી ચાલ્યું જ આવે છે, આ કમ'પ્રવાહને એજ જીવ નષ્ટ કરી શકે છે કે જે ફળના ઉપભાગ કરતી વખતે આર્ત્ત ધ્યાન કરતા નથી પણ સમભાવપૂર્વક તેનું વેદન કરે છે. જો સમભાવપૂર્યાંક કર્મોના ફળના ઉપભાગ કરવાને બદલે આત્તધ્યાનપૂર્વક ઉપભાગ કરવામાં આવે, તા જન્મજન્માન્તરમાં આ ચક્ર (કમ પ્રવાહ) ચાલુ જ રહે છે. કહ્યું પણ છે કે “ના હોહિ રે વિસમ્મો' ઇત્યાદિ અરે જીવ! તું ક્રતું ફળ ભાગવતી વખતે વિષાદ ન કર, વિમન, દુન અને દીન ન ખન. તે પૂર્ણાંકાળમાં તારે માટે જે દુઃખનું નિમાણ કર્યુ છે. એટલે કે દુ:ખપ્રદ કમના જે અંધ કર્યો છે, તે શાક અથવા ચિંતા કરવાથી નષ્ટ થઈ શકતા નથી. ૫ ૧૫ ‘નર વિજ્ઞત્તિ' ઇત્યાદિ તેનાથી ખચવા માટે તું પાતાળમાં પેસી જઈશ, વિકટ અટવીમા છુપાઈ જઈશ, ખં ધકમાં (લેાંયરામાં) ગુફામાં કે સમુદ્રમાં છુપાઈ જઈશ, તા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ પણ તે કમ તને છેાડવાનું નથી, તે કનુ ફળ ભોગવ્યા વિના તારા છુટકાશ થવાના નથી. અરે ! તું આત્મઘાત કરીને તેમાંથી છુટવાના પ્રયત્ન કરીશ, તે પણ પૂર્વીકૃત કર્યાં તારા પીછા છેડવાનુ નથી’ ારા તાત્પ એ છે કે કમાઁ ઉદયમાં આવે, ત્યારે તું આ ધ્યાન કરે છે, ઉદાસ થાય છે, ચિન્તા કરે છે, પરન્તુ શુ પૂર્વપાર્જિત ક આત્ત ધ્યાન કરવાથી અે છે ખરુ ? જો કર્મીમાંથી છુટકારો મેળવવા હાય, તેા કર્મોનુ મૂળ ભાગવતી વખતે સમભાવનુ અવલંબન લે, સમતાભાવરૂપ લોકોત્તર રસાયનના સેવનથી જ તુ' કન્યાધિમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તું જરા વિવક બુદ્ધિને જાગ્રત કર, અને દુષ્કૃત્યા કરવાનુ છેાડી દે. પાતાળ, અટવી આદિ કાઇ પણ સુરક્ષિત ગણાતાં સ્થાનામાં જઈને છુપાઈ જવા છતાં પણ કૃતકર્માનું ફળ ભેગળ્યા વિના છૂટકારા થવાના નથી. આ કારણે કમ કરતી વખતે જ વિવેકનું અવલં મન લેવુ', એજ ઉચિત છે. ગાથાકા સામાન્ય રૂપે કુશીલ જનાના વિષયમાં કહીને હવે સૂત્રકાર પાખડી લેાકેાના વિષયમાં મા પ્રમાણે કહે છે ને માચર' (ચર'' ઇત્યાદિ— શબ્દાર્થ –ને માચર' વિયર = હિજ્જા-ચે. માતર વિત૨ હિસ્સા' જે પુરૂષ માતા અને પિતાને છેાડીને ‘સમળવ-શ્રમળત્રો' શ્રમણવ્રત ધારણ કરીને ‘અનિ' સમામિન્ના-અતિ' સમારમો' અગ્નિકાયના આરલકરે છે, તથા आयसाते -: -ચઃ બ્રહ્મશાત.' જે પેતાના સુખ માટે મૂક્ દિત્ત-મૂત્તનિ નિતિ' પ્રાણિયાની હિંસા કરે છે 'મૈં સ્રો-સઃ હોદ્દે' તે આ લોકમાં ‘-લીધર્મો-શીજધર્મ' કુશીલ ધર્મોવાળા છે. ‘બહાદુ-અથાદુ:’એ રીતે સવજ્ઞ પુરષાએ કહ્યુ છે. ॥ ૫॥ સૂત્રા”—જે પુરુષ માતા, પિતા દિને ત્યાગ કરીને શ્રવણુવ્રત-દીક્ષા અગીકાર કરવા છતાં પણ અગ્નિના આરભ સમારભ કરે છે, જે પેાતાના સુખને માટે ભૂતાને (જીવાના) સહાર કરે છે, તે પુરુષને કુશીલષી - * કહેવાય છે. પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ જે ટીકા-જે લોકો ધમ કરવાને માટે તૈયાર થયા છે, માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પત્ની આદિ સકળ પરિવારના ત્યાગ કરીને જેમણે શ્રવણ બતની દીક્ષા લીધી છે, છતાં, પણ જે અગ્નિના આરભ કરે છે. એટલે કે શ્રમણુવ્રતની પૂર્તિને માટે અગ્નિ સળગાવે છે અથવા અન્નને પકાવવા માટે અગ્નિ સળગાવે છે, એવા વૈષધારી સાધુને કુશીલધમી કહે છે. તે કૃત, કાશ્તિ અને અનુમતિના દોષથી યુક્ત ઔદ્દેશિક આદિ આહારના પરિભાગ કરે છે. આ પ્રકારના આહાર તૈયાર કરવામાં જે સમારંભ થાય છે, તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત ખને છે. આ પ્રકારના કુત્સિત આચારવાળા સાધુને કુશીલધમી કહે છે. તેએ પોતાના સુખને નિમિત્તે છ કાયના જીવોની વિરાધના કરે છે. કોઈ કોઈ સાધુ નામ ધારી પુરુષા પચાગ્નિ તપ તપે છે, તથા અગ્નિહેાત્ર આદિ ક્રમ કરીને-અગ્નિના આર ભ કરીને– સ્વની અભિલાષા કરે છે. તાત્પય એ છે કે જે માતાપિતા આદિ પરિવારને ત્યાગ કરીને શ્રમણુવ્રત અંગીકાર કરવા છતાં પણ અગ્નિને આરંભ કરે છે, તથા પેાતાના સુખને માટે પ્રાણીઓના ઘાત કરે છે, તેમને કુશીલધી કહેવાય છે. ગણ ધરાએ એવાં પાંખંડી સાધુઓને કુશીલધર્મી કહ્યા છે. ગાથા પા અગ્નિકાયના આર'ભમાં પ્રાણીઓને ઘાત કેવી રીતે થાય છે, તે સૂત્રકાર હવે સમજાવે છે-૩ન્નાહકો પાળ' ઇત્યાદિ શબ્દાથ-૩ જિજ્ઞો-વ્રુક્ષ્યાર્જ:' અગ્નિ સળગાવવાવાળા પુરૂષ ‘વનિયાચપન્ના-ત્રાળાનું નિવાલયેસ્' પ્રાણિયાના ઘાત કરે છે, તથા નિનારો-નિર્વાણઝા’ અગ્નિને ઓલવવાવાળા પુરૂષ પણ ‘અળી નિવાયયેન્ના-અગ્નિ નિવારયેત્ અગ્નિકાય જીવાને ઘાત કરે છે. તદ્દાર -સમસ્તુ' આ કારણથી મેાયી-મેષાવી બુદ્ધિમાન પંøિ-પતિઃ' પંડિતપુરૂષ અર્થાત્ સત્ અસત્ ને જાણવાવાળા પુરૂષ માંં સમિલ-ધર્મ સમી૫' શ્રુતચારિત્ર રૂપ ધમ ને જોઇને ‘અનિ’–ાપ્તિ’ અગ્નિકાય ના ‘ન સમાયમિન્ના-ન સમારમે' સમારભ ન કરે ॥ ૬॥ સૂત્રા—અગ્નિ સળગાવનાર માસ કાષ્ઠ આદિમાં રહેલા જીવાને ઘાત કરે છે, અને તેને મુઝાવનાર અગ્નિકાય જીવોને ઘાત કરે છે. તેથી મેધાવી પુરુષોએ ધર્મના વિચાર કરીને અગ્નિકાયના આરંભ કરવા જોઇએ નહીં ! ૬ ।। ટીકા——જે પુરુષ અગ્નિ સળગાવે છે, તે પ્રાણાના (જીવાના) ઘાત કરે છે. તાપવા માટે, તપાવવા માટે, ખારાકને રાંધવા કે રંધાવા આદિને માટે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ દેવતા સળગાવનાર માણસ બીજા અગ્નિકાય જીવોની તથા પૃથ્વી આદિને આશ્રયે રહેલાં ત્રસ અને સ્થાવર જીવોની પણ મન, વચન અને કાયા વડે વિરાધના કરે છે. અને જે માણસ સળગતા અગ્નિને બુઝાવે છે, તે અગ્નિકાય જીવોની વિરાધના કરે છે. જે માણસ જલ આદિ વડે અગ્નિને બુઝાવે છે, તે માણસ જલાદિને આશ્રય કરીને રહેલા જીવોની પણ વિરાધના કરે છે. આ પ્રકારે અગ્નિને સળગાવનાર અને બુઝાવનાર, અને માણસે છ કાયના જીની વિરાધના કર્તા બને છે. ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે ભગવન! એક સાથે બે પુરુષે અગ્નિકાયને આરંભ કરે છે. તેમાંથી એક અગ્નિને પ્રજવલિત કરે છે અને બીજો તેને બુઝાવે છે. હે ભગવન્! આ બન્નેમાંથી ક પુરુષ મહાકર્મનું ઉપાર્જન કરનાર છે અને કયે પુરુષ અપકર્મનું ઉપાર્જન કરનારો છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, તે ઘણા પૃથ્વીકાયિક, અપકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવને આરંભ કરે છે.” ઈત્યાદિ. આગમનમાં અન્યત્ર પણ એવું કહેવામાં આવ્યુ છે કે-“અગ્નિ જીવોને ઘાત કરનારો છે, તેમાં કોઈ સંશય રાખવા જેવું નથી. અગ્નિને સળગાવવાથી અને ઓલવવાથી ષટુ જવનિકાયના જીવોની વિરાધના થાય છે, તે કારણે મેધાવી (બુદ્ધિશાળી) પુરુષોએ વિચાર કરીને હિંસા ન કરવામાં જ ધર્મ છે, એવું જાણીનેસ્વાર્થને માટે કે પરાર્થને માટે, ત્રણ કરણ અને ત્રણ વેગથી અગ્નિને આરંભ કરવો જોઈએ નહી. એટલે કે જીવની વિરાધના કરવી ન જોઈએ એવું માનનાર પુરુષે અગ્નિ પ્રજ્વલિત કરવા પણ નહી અને ઓલવવા પણ નહીં. તેણે બીજાની પાસે અગ્નિ પ્રજવલિત કરાવવો પણ નહીં અને ઓલવાવરાવવો પણ નહી તથા અગ્નિ પ્રજવલિત કરનાર કે ઓલવનારની અનુમોદના પણ કરવી નહીં દા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ 'पुढवी वि जीवा' શબ્દા ‘જુની વિ નીવા–પૃથિતિ નીવાઃ' પૃથ્વી પણ જીવ છે, ઋષિ નીષા-આપો નીવા’ જલ પણ જીવ છે. ‘સેવાર્મવાળા ચ સયંતિ-ન્ન જાતિમાઃ કાળાઃ સતિ' તથા સ'પાતિમ જીવ અર્થાત્ પતંગ વિગેરે જીવ અગ્નિમા પડીને મરે છે. સંદેચચા-સ'વેજ્ઞા:’સ્વેદજ અર્થાત્ જૂ વિગેરે પ્રાણી ‘ચ વ્રુક્ષમશિયા-૨ કાજલ માશ્રિતાઃ' તથા ક્રાઇમાં રહેવાવાળા જીવ (ગણિ સબારમંત−ાતિ, સમારમમાળઃ' અગ્નિકાયના સમારંભ કરવાવાળા પુરૂષ પણ રહે —તાર્ હેતુ આ જીવાને ખાળે છે. ા છા સૂત્રા—પૃથ્વી પણ જીવ છે, અકાય પણ જીવ છે, અને પતળિયા આઢિ સંપાતિમ (ઉડતાં) જીવા પણ અગ્નિમાં પડી જાય છે. અગ્નિની ચિર ધના કરનારા લેાકેા આ સઘળા જીવાને ખાળી નાખીને તેમની હિંસા કરે. છે. વળી અગ્નિના આરભ કરનારા લેાકેા સંસ્વેદજી જીવાની તથા કાષ્ઠની અંદર રહેલા જીવાની પણ વિરાધના કરે છે. રાણા ટીકા - પ્રશ્ન-પૃથ્વીમાં જે ત્રસ અને સ્થાવર જીવા ર્જિંગાચર થાય છે, તેમને જીવ માનવામાં કેઇ વાંધા નથી, કારણ કે તેમનુ અસ્તિત્વ તા પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે. તેથી તેમની જ હિંસા કરવી, તેને દોષ માની શકાય. પરન્તુ પૃથ્વીકાય રૂપ જીવનું તેા અસ્તિત્વ જ કયાં છે ? તા પછી એવુ શા માટે કહેવામાં આવ્યું છે કે અગ્નિ સળગાવવાથી પૃથ્વીકાયિક વાના વિનાશ થાય છે ? આ પ્રશ્નના સૂત્રકાર આ પ્રમાણે ઉત્તર આપે છે–પૃથ્વી પણ જીવરૂપ જ છે. એવી આશકા કરવી જોઈએ નહી કે પૃથ્વીને આશ્રયે જે જીવા રહેમા છે તે જ જીવ રૂપ છે. મૃત્તિકા (માટી) રૂપ પૃથ્વી પણ જીવ રૂપ જ છે, એજ પ્રમાણે અસૂકાય પણ જીવ રૂપ જ છે. એવુ માનવું જોઈએ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ નહીં કે પાણીમાં રહેલાં છ જ જીવ રૂપ છે. તેઓ તે વરૂપ છે જ પરન્ત અમુકાય પણ જીવ રૂપ જ છે. પત ગિયા આદિ જે સંપાતિમ (ઉ. નારા) જીવે છે, તેઓ પણ જીવરૂપ જ છે. એ જ પ્રમાણે જે આદિ સં. દજ (પરસેવામાંથી ઉત્પન્ન થનારા) આ પણ જીવ રૂપ જ છે કાષ્ઠને આશ્રયે રહેનારા કીડા, કૃમિ આદિને પણ જીવરૂપ જ માનવા જોઈએ. જે માણસ અગ્નિને પ્રજ્વલિત કરે છે, તે પૂર્વોક્ત સઘળા જાને બાળીને તેમની હિંસા કરે છે. અગ્નિને સળગાવવાથી કાષ્ઠને આશ્રયે રહેલાં સઘળા જીવો તે બળી જ મરે છે, એટલું નહીં પણ અન્ય જીવાની પણ વિરાધના થાય છે તેથી અગ્નિના આરંભને–અગ્નિ પ્રજવલિત કરવાના કાર્યને મહાદોષનું કારણ કહે વામાં આવેલ છે. કેળા આ કથન દ્વારા અગ્નિકાયની વિધના કરનારા તાપસે ના, રસોઈ રાંધવા આદિ ક્રિયાઓમાંથી નિવૃત્ત નહી થનારા બૌદ્ધ ભિક્ષુઓના તથા પાર્થ (શિથિલાચારીઓ) આદિના મતનું ખંડન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર વનસ્પતિકાયની વિરાધના કરનારાઓના વિષયમાં આ પ્રમાણે કહે છે - દરિયાનિ, ઈત્યાદિ શબ્દાર્થ-રિવાળિ મૂયાબિ-હરિતાનિ તાનિ' હરિત પૂર્વા-ઘરે વિગેરે પણ જીવ છે. “વિટ્યાધિ-વિજ્ઞarઉન’ જીવના આકારથી પરિણામતા એવા તેઓ પણ “gaોલિરા-gયશ્રિતાનિ' મૂળ, ક ધ, શાખા અને પત્ર વિગેરે રૂપે જુદા જુદા રહે છે. “ગાયg૬ વદુર -ચે માહ્મમુર્ણ પ્રતીય” જે પુરૂષ પિતાના સુખ માટે “વહાલે ચ-ગાફાર ૨” આહાર કરવા માટે તથા શરીરની પુષ્ટિ માટે “છિંદતી-છત્તિ' આ વનસ્પતિનું છેદન કરીને તેને વિનાશ કરે છે. “Timદિમાળે વહૂ તિવાર-ઝારચાત્ કાળાનાં વદનામતિપરી' તે વૃષ્ટ પુરૂષ ઘણું પ્રાણિયોને વિનાશ કરે છે. જે ૮૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ સૂવાદ– અંકુર આદિ હરિતકાય પણ છ જ છે. તેઓ જીવની અવસ્થાઓને ધારણ કરે છે. મૂળ, સ્કપ આદિ અવયવેમાં જુદા જુદા રહે છે. જે મનુષ્ય પિતાના સુખને માટે, આહારને માટે કે શરીરના પિષણને માટે તેમનું છેદન કરે છે, તેઓ ધૃષ્ટતાનું અવલંબન લઈને અનેક જીવોના વિરાધક બને છે. પહેલા ટીકાથ-હરિતકાય પણ જીપ છે એટલે કે સજીવ છે. તેને સજીવ શા કારણે કહેવાય છે તે હવે સમજાવવામાં આવે છે. જેવી રીતે મનુષ્ય આદિ દેહધારી જીવે આહાર કરે છે, એજ પ્રમાણે વનસ્પતિ છે પણ આહાર કરે છે, અને આહારની પ્રાપ્તિ થાય તો જ વૃદ્ધિ પામે છે. જેવી રીતે આહાર ન મળે તે મનુષ્યનું શરીર ક્ષીણ થઈ જાય છે, એજ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ આહારને અભાવે ક્ષીણ થઈ જાય છે. આ પ્રકારે આહારની પ્રાપ્તિ અને અપ્રાપ્તિને લીધે વનસ્પતિના શરીરની વૃદ્ધિ અને હાનિ થતી જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિકાય સજીવ છે વળી વનસ્પતિકાય પણ જીવની વિધિ અવસ્થા ઓ ધારણ કરે છે. કલા (વીર્ય અને શેણિતને સમુદાય શરીરપિંડ બનાવાની અવસ્થા) માંસપેશી, ગર્ભ, પ્રસવ, બાલ્યકાળ, કુમાર, યૌવન અને જરા, આ બધી અવસ્થાઓને જેમ મનુષ્યમાં સદ્ભાવ હોય છે, એજ પ્રમાણે વનસ્પતિમાં પણ જાત (ઉત્પન્ન) અભિનવ (નૂતન) સંજાતરસ, યુવા આદિ અવસ્થાઓને સદૂભાવ હોય છે. ત્યાર બાદ પરિપકવ, શુષ્ક અને મૃત આ અવસ્થામાં પણ આવે છે. આ પ્રકારે મનુયમાં જે જે અવસ્થાઓને સદ્ભાવ છે, તે બધી અવસ્થાઓને વનસ્પતિમાં પણ સદુભાવ હોય છે. તે કારણે વનસ્પતિની સજીવતા સિદ્ધ થાય છે. વન. સ્પતિકાયિક જી વનસ્પતિનાં મૂળ, શાખા, સ્કાય. પત્ર આદિ અવયવોમાં સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીની સંખ્યામાં આશ્રય લઈને રહેતા હોય છે. એવું માનવું જોઈએ નહીં કે આખા વૃક્ષમાં એક જ જીવ હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ જે લેકે પિતાના સુખને માટે અથવા આહારને માટે અથવા શરીરનું પિષણ કરવાને માટે આ જીવનું છેદન ભેદન કરે છે, તેઓ વૃકતા કરીને (વનસ્પતિમાં જીવ નથી એવી બેટી માન્યતાને વળગી રહેવાની મૂર્ખતા કરીને) ઘણાં જ જીના ઘાતક બને છે, કારણ કે એક જ વનસ્પતિકાયનું છેદન કરવાથી પણ ઘણાં જ જીવોની વિરાધના થતી હોય છે, આ પ્રકારની વિરાધના કરનાર છવ પિતાની નિર્દયતાને લીધે પાપકર્મનું જ ઉપાર્જન કરે છે અને તેના આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી. તેને આ પાપકર્મોને કારણે ચાર ગતિઓમાં ભ્રમણ જ કર્યા કરવું પડે છે. કેટલા “લારું કુરૂઢિ ' ઈત્યાદિ શબ્દાર્થ–બરે અલંગ-ચઃ અસંચર જે અસંયમી પુરૂષ “કાચાસામણાતા પિતાના સુખ માટે “વિચારુ હિંસરુ-વીજ્ઞાનિ હિનરિત’ બી ને નાશ કરે છે. “વા જ યુઢિ ર વિનચિંતે-જ્ઞાતિમ્ ા વૃદ્ધિ જ વિવારા અંકુરની ઉરપતિ તથા વૃદ્ધિને વિનાશ કરે છે. “ગાય-સાહ્મચંદ વાસ્તવિક રીતે એ પુરૂષ ઉક્ત પાપના દ્વારા પિતાના આત્માને જ દંડ દેના બને છે. “ો ગામે પIZ-કોરે ર વાનર્થઘર્મા થge તીર્થકરોએ તેઓને આ લેકમાં અનાર્ય પર્મવાળે કહેલ છે. ૯ સૂવાથ– જે અસંયમી પુરુષ પિતાના સુખને માટે બોજને ઘાત કરે છે, તે બીજની ઉત્પત્તિ અને વૃદ્ધિને પણ વિનાશ કરતે પિતાના આત્માને જ દ ડિત કરે છે. તીર્થંકરએ એવા પુરુષને અનાર્યધમી કહો છે. જે તે ટીકાઈ—જે પુરુષ પોતાના સુખને માટે બી ને ઘાત કરે છે તે બી સંબંધી ફલ, પુષ્પ, પત્ર આદિને પણ વિનાશક બને છે. આ પ્રકારે પરની વિરાધના કરનાર પુરુષ પિતાને આત્માની જ વિરાધના કરે છે. તીર્થકરોએ એવા પુરુષને અનાર્યધર્મી કહ્યો છે. તે જીવોની વિરાધના કરવાથી આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી, ઉલટાં વિરાધનાજનિત પાપકર્મને કારણે દુખની જ પ્રાપ્તિ થાય છે. ગાથા છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ “મારૂં મિન્નતિ ઈત્યાદિ શબ્દાર્થ–“મારૂ મન્નતિ-ર્મ બ્રિાન્ત’ લલેતી વનસ્પતિનું છેદન કરવાવાળે જીવ ગર્ભમાં જ મરી જાય છે. “ગુચા ગુથાણા-કૂદત્તોડગુવત’ તથા કોઈ સ્પષ્ટ બેલવાની અવસ્થામાં અને કોઈ અસ્પષ્ટ બોલવાની આવસ્થામાં જ મરી જાય છે. “જરે – નર' તથા બીજા પુરૂષ “તિer મારા-વંરિવાઃ મru: પાંચ શિખાવાળા-અર્થાતુ ખાલ્ય અવસ્થામાં જ મરી જાય છે. “જુવાળના મક્ષિકા ચ-જુવારઃ મધ્યમાઃ સ્થવિર કે યુવાન થઈને તથા કેઈ અધિ ઉમરવાળા થઈને અને કઈ વૃદ્ધ બનીને મરી જાય છે. “મારા પછીના તે રચંતિ-: પ્રસ્ત્રીના તે સ્થાન્તિ’ આ રીતે બી વિગેરેને નાશ કરવાવાળા પ્રાણી બધી જ અવસ્થામાં આયુષ્ય ક્ષીણ થાય ત્યારે પોતાના શરીરને છોડી દે છે. ૧૦ સૂત્રાર્થ–-જે પુરુષ વનસ્પતિકાયની વિરાધના કરે છે, તેમાંથી કોઈ પરભવમા ગર્ભમાં જ મરી જાય છે, કઈ તતડું બોલવાની અવસ્થામા મરી જાય છે, કોઈ સ્પષ્ટ બેલવાની અવસ્થામાં મરી જાય છે, કોઈ કુમારાવસ્થામાં મરી જાય છે, કોઈ યુવાવસ્થામાં, તો કઈ પ્રૌઢાવસ્થામાં અને કેઈ સ્થવિર અવસ્થામાં મરી જાય છે. એટલે કે કઈ પણ અવસ્થામાં તેમને મરવું તે પડે છે. ૧૦ ટીકાર્ચ-વનસ્પતિકાયની વિરાધના કરનારને કેવું ફળ ભોગવવું પડે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-હે શિષ્ય ! જે મનુષ્ય વનસ્પતિ ની વિરાધના કરે છે, તે અનિયત આયુવાળો હોય છે, અથવા અકાળ મૃત્યુ પણ પામે છે. વનસ્પતિજીવને ઘાત કરનારા કોઈ કોઈ જ તો ઘણાં ખરાં જન્મમાં ગર્ભાવસ્થામાં જ મરણ પામે છે. એટલે કે કલ. બુ ખુદ માંસપેશી કે ગર્ભ અવસ્થામાં જ મરણ પામે છે. એટલે કે તેઓ ગર્ભમાંથી બહાર તો નીકળી જ શકતા નથી. એવાં કઈ કઈ જીવો જે ગર્ભમાંથી બહાર નીદળે છે, તે અપષ્ટ ઉચ્ચારણ કરવાની (તેતડી ભાષા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ બલવાની) અવસ્થામાં જ મરણ પામે છે અથવા સ્પષ્ટ બોલવાની અવસ્થાને પ્રારંભ થતાં જ મરણ પામે છે. કઈ પંચશીખા કુમારાવસ્થામાં જ એટલે કે બાળ મોવાળા લેવરાવ્યા પહેલાં જ મરણ પામે છે. કોઈ યુવાવસ્થામાં જ મરણ પામે છે, કઈ પ્રૌઢ અવસ્થામાં મરે છે અને કોઈ વિવિધ વ્યાધિઓને શિકાર બનીને વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે. આ પ્રકારે વનસ્પતિકાયના જીવોની હિંસા કરનાર સઘળી અવસ્થાઓમાં મરે છે. તેઓ વિવિધ પ્રકારનાં દુઃખોની જ્વાળામાં બન્યા કરે છે. આ પ્રકારનું કથન છએ જવનિકાયના વિરાધકોના વિષે પણ સમજવું જોઈએ. એટલે કે તે જીની હિસા કરનારા લેકે પણ અપાય હોય છે અને અનિયત ઉમરે કે અકાળે મૃત્યુને ભેટનારા હોય છે. તે ૧૦ “ગુજ્ઞા વંતરે” ઈત્યાદિ શબ્દાર્થ–સંતો-મંતવ” હે જી “મgૉ મનુષત્ર” મનુષ્યભવની દુર્લભતાને “સંતુણા-સંયુચધ્યમ્' સમજી લે “માં રડું-મયં દુષ્ટ્રવા” ભયને અર્થાત્ નરક તથા તિર્યંચ વિગેરે યોનીના ભયને જોઈને “રાઝિM મોafોના વિવેક વિનાના પુરૂષને ઉત્તમ વિવેકને અલાભ સમજીને બોધ પ્રાપ્ત કરે “ઢg-aો આ લેક “gિવ-વરિત ફ' તાવથી પીડા પામેલાની જેમ “pizzકલે-વત્તદુરવી' બધી રીતે દુઃખી છે. “મુળા વિપરિવાસુવે-વાર્મના વિરપુતિ’ આ પિતાના કર્મથી સુખને ઈચ્છતા થકા ખને જ પ્રાપ્ત કરે છે. જે ૧૧ - સૂત્રાર્થ હે જી ! મનુષ્યભવ દુર્લભ છે, આ તથ્યને સમજે. વળી એ વાત પણ સમજી લે કે અજ્ઞાની જનેને વિવેકની પ્રાપ્તિ થતી નથી. તિર્યંચ આદિ ભવેના ભય તથા દુઓને જોઈને એટલું તે સમજી લે કે આ લોક જવરમાં જકડાયેલાની જેમ એકાન્ત રૂપે દુઃખનો અનુભવ કરી રહ્યો શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ છે. તે પિતાનાં જ કર્મોનાં ફળ રૂપે વિપરીત દશાને અનુભવ કરી રહ્યો છે એટલે કે સુખની ઈચ્છા કરવા છતાં પણ દુખનો જ અનુભવ કરી રહ્યો છે. ૧૧ ટીકાર્ય–જીનું ઉપમર્દન (હિંસા) કરનારના આયુની અનિયમિતતાનો વિચાર કરીને, સુધર્મા સ્વામી સંસારી જીવને ઉદ્દેશીને આ પ્રમાણે કહે છે-“હે ભવ્ય છે ! સમજે, બૂઝ, બોધ પ્રાપ્ત કરો. કુશીલ અને પાખંડી લેકે પિતાનું કે થરનું ત્રાણ (રક્ષણ) કરી શકતા નથી, તેથી ઘર્મના સાચા સ્વરૂપને સમજે. કહ્યું પણ છે કે-“માધુવેર ના ઈત્યાદિ મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુળ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુ, બુદ્ધિ, ધર્મશ્રવણુ, ધર્મગ્રહણ, શ્રદ્ધા અને સંયમની પ્રાપ્તિ થવી તે આ લોકમાં અતિ દુર્લભ છે.” ૧ આ પ્રકારની સઘળી અનુકૂળતાએ મળવા છતાં જે માણસ ધર્મનું આચરણ કરતું નથી, તેને ફરી મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી અત્યન્ત દુર્લભ છે. આ કારણે મનુષ્યત્વને દુર્લભ સમજે. તથા નારક, તિર્યંચ આદિ ભમાં જન્મ, જરા, મરણ, રેગ, શેક આદિના દુઃખને દેખીને પણ અવિવેકી માણુ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાતને વિચાર કરે. તથા એ વિચાર પણ કરે જોઈએ કે આ લોક જવરગ્રસ્ત જીવના જેવો જ દુઃખી અને સંતપ્ત છે. આ બધી બાબતોને વિચાર કરીને સમ્યફ બોધને પ્રાપ્ત કરો. જેવી રીતે ભૂખે માણસ અન્નના અભાવને લીધે પીડાને અનુભવ કરે છે, જેમ તૃષાથી વ્યાકુળ થયેલો પુરુષ પાણીને માટે તરફડિયાં મારે છે, જેમ વીંછીએ ડંખ માર્યો હોય એવો પુરુષ ડખની પીડાથી પ્રતિક્ષણ તરફડતે રહે છે, એ જ પ્રમાણે આ લેક (આ લેકના જીવે) જવરગ્રસ્ત વ્યક્તિની જેમ નિરન્તર દુઃખોથી પીડાતા જ રહે છે. આ પ્રકારે દુખેથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ પીરાતા આ લોકમાં કર કર્મો કરનારા છ પિોતે કરેલાં પાપકર્મોને કારણે જ વિપરીત દશાનો અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે સુખ પ્રાપ્ત કરવાથી અભિલાષાથી હિંસા આદિ પાપનું આચરણ કરે છે, પરન્ત તે પાપોના પરિણામ સ્વરૂપે સુખને બદલે દુઃખેને જ ઉપભોગ કરે છે. એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને જન્મ, જરા, મરણ આદિ ખોને અનુભવ કર્યા કરે છે. ૧૧ “રુપ મૂar” ઈત્યાદિ શબ્દાર્થ––' આ જગતમાં અથવા આ મેક્ષના સંબંધમાં નો કોઈ જૂતા-જૂદાર મૂર્ખ લોકે “સાહારાજાવડાનેof–ાદારસંgકાનન તને મીઠું ખાવાનું છોડી દેવાથી રોજ રવચંતિ-મોક્ષ પ્રવત્તિ' થની પ્રાપ્તિ થવાનું કહે છે, “જે ૨- ર” અને કઈ “ગોલવગેળા– શીતોન' ઠંડા પાણીનું સેવન કરવાથી મોક્ષ થવાનું કહે છે “જેકઈ “guળ-હર હમ કરવાથી “મોકલું પાચંતિ- વિનિત્ત મોક્ષ થવાનું કહે છે. ૧૨ સૂત્રાર્થ–આ લેકમાં કઈ કોઈ લેકે એવું કહે છે મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે કઈ અજ્ઞાની જીવ એવું કહે છે કે સચિત્ત શીતળ જળના સેવનથી મોક્ષ મળે છે, તે કઈ અવિવેકી લેકે એવું કહે છે કે તેમ કરવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે. ૧૨ ટીકાર્થ–મોક્ષગમનના અધિકારી એવા આ મનુષ્યલોકમાં, શાસ્ત્રના તત્ત્વથી અનભિજ્ઞ અને સત -અસતના વિવેકથી વિહીન કઈ કઈ પુરુષ એવું કહે છે કે મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મૂળ ગાથામાં લવણ ને માટે “ પાવનપાળ' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના અર્થ આ પ્રમાણે થાય છે–તૃપ્તિને માટે જે ભાત આદિ ખાદ્ય પદાર્થો લેવામાં આવે છે, તેમને આહાર કહે છે. તે આહારની સંપત એટલે કે તે આહારના સ્વાદ (રસ)ની પુષ્ટિ કરનારા પદાર્થને “માણI- જનન’ આહાર સમ્પત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ જનન અથવા “આહાર સંપત્” કહે છે. મીઠું આહારમાં રસપુષ્ટિ કરે છે. મીઠા વિના બહુમૂલ્ય આહાર પણ નીરસ (સ્વાદ વિનાને-ફીકે) લાગે છે. કઈ પણ છે કે – ઝવવિદૂત રા' ઈત્યાદિ– લવણ રહિત રસ, નેત્ર રહિત ઈન્દ્રિયે, દયારહિત ધર્મ અને સંતોષ રહિત સુખ તુચ્છ છે.” તથા કેઈ કઈ માણસ એવું કહે છે કે શીત (સચિત) જળના સેવનથી મોક્ષ મળે છે. તેઓ એવી દલીલ કરે છે કે-જેમ જળ શરીરના બાહ્ય મળનું નિવારણ કરે છે, એ જ પ્રમાણે આન્તરિક મળનું પણ નિવારણ કરે છે, રજ, ધૂળ આદિ વડે ગંદાં થયેલાં કપડાંને મેલ જેમ પાણી વડે ધોવાઈ જાય છે, એ વાત તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એ જ પ્રમાણે પાણી વડે આન્તરિક શુદ્ધિ પણ થઈ શકે છે કઈ કઈ તાપસે એવું માને છે કે હવન કરવાથી મોક્ષ મળે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે જેમ અનિ સુવર્ણ આદિનો મેલ દૂર કરીને તેની શુદ્ધિ કરે છે, એ જ પ્રમાણે અગ્નિહોત્રની અગ્નિ પણ આત્મા પરના મેલને દૂર કરીને મોક્ષપ્રાપ્તિ કરાવે છે. ગાથા ૧૨ મીઠાનો ત્યાગ કરવાથી, સચિત્ત જળનું સેવન કરવાથી અને મહવન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, ” આ પ્રકારની પૂર્વોક્ત માન્યતાઓને નિરાકરણ (ખંડન) કરવાને માટે સૂત્રકાર કહે છે કે-વાગો સિના ”િ ઇત્યાદિ શબ્દાર્થ–“મો સિળાગાકુ-પ્રાતઃ નાનાવિષ્ણુ પ્રાત:કાળના નાન વિગેરેથી “નોરણો નથિ-મોક્ષો વારિત’ મોક્ષની પ્રાપ્તિ થતી નથી તથા “લાજી ઢોળા ગાળેf-લાય ઢવાનને મીઠું ન ખાવાથી મેક્ષ થતું નથી. તે-તૈ' એ અન્યતીથિ “મનમાં કુi ૪ મોરવા-મદં માંડં રજુનં ૪ મુવવા” મધ, માંસ, અને લસણ ખાઈને “અન્નાથ-વત્ર મોક્ષથી અન્ય સ્થાન અર્થાત્ સંસારમાં જ ભ્રમણ કરતા રહે છે. તે ૧૩ સૂત્રાર્થ–પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષ મળતું નથી, તથા લવણયુક્ત ભેજનને ત્યાગ કરવાથી પણ મેક્ષ મળતું નથી, અન્ય તીર્થિક મધ, માંસ, અને લસણનો ઉપગ કરીને અન્યત્ર જ (મેક્ષથી ભિન્ન એવા સંસારમાં) પરિભ્રમણ કર્યા કરે છે. ૧૩ ટીકાથ–પ્રભાત કાળે સ્નાન કરવાથી કેઈ પણ પ્રકારે કર્મોને ક્ષય થતું નથી એટલે કે તેના દ્વારા મોક્ષપ્રાપ્તિ થતી નથી. ઊલટાં તેમ કરનાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ માણસો કર્મોનું ઉપાર્જન કરે છે. કારણ કે સચિત્ત જળને ઉપગ કરવાથી અપકાયિક જીવનું તથા જળના આશ્રયે રહેલાં અન્ય જીવોનું ઉપમદન થાય છે. જીવોની હિંસા કરવાથી કદી પણ મોક્ષની પ્રાપિત સંભવી શકતી નથી. વળી જળમાં મળને દૂર કરવાનું સામર્થ્ય પણ નથી. કદાચ તે બાહ્ય મળને કઈ પણ પ્રકારે દૂર કરી શકતું હોય, પરંતુ આન્તરિક મળને દૂર કરવાની શક્તિ તેમાં કેવી રીતે હોઈ શકે ? આન્તરિક મેલને નિકાલ તે ભાવની શુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. જે વ્યક્તિ ભાવોની શુદ્ધિથી રહિત હોય, તેને આન્તરિક મેલ પણ જે પાણીથી દૂર થઈ જતો હોય, તે સદૈવ પાણીમાં જ નિવાસ કરનારાં માછલાં, મગર, કાચબા આદિને તે અનાયાસે જ મોક્ષ મળી જાત ! એજ પ્રમાણે મીઠાને અથવા લવણયુક્ત ભોજનને ત્યાગ કરવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિની આશા રાખી શકાય નહીં. તેથી લવણ ન ખાનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કથન પણ બરાબર નથી. વળી એ પણ નિયમ નથી કે લવણ જ રસજનક છે. સાકર, ખાંડ, ઘી આદિ પદાર્થો પણ ત્પાદક હેય છે. વળી અહી એવી પણ શંકા ઉદ્ભવી શકે છે કે “દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, કે ભાવની અપેક્ષાએ તેને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે ? પ્રથમ પક્ષ (દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, એવી માન્યતા) બરાબર નથી, કારણ કે જે દેશમાં લવણ જ મળતું નથી, તે દેશમાં નિવાસ કરનારા સઘળા લેકે દ્રવ્યની અપેક્ષાએ લવણ ત્યાગી જ હોય છે, તે તે સઘળા લોકોને મેક્ષપ્રાપ્તિ થતી હશે, એવું માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે ! જે આપ એવી દલીલ કરતા હે કે “એ તે ઈચ્છા૫ત્તિ છે,” તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એવું માનવું તે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરૂદ્ધ છે. જો તમે એવું માનતા છે કે ભાવતઃ લવણત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે ભાવ જ મોક્ષનું કારણ સિદ્ધ થશે ! એવી સ્થિતિમાં લવણત્યાગનું શું મહત્વ રહે છે ? કેટલાક અજ્ઞાની લો કે માંસ, મદિરા અને લસણ ખાઈ ને સંસારવાસમાં જ વૃદ્ધિ કરતા હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ આ કથનના ભાવાર્થ એ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મેાક્ષમાગના ત્યાગ કરીને, જેઓ જીવહિંસાની પ્રધાનતા વાળા કાર્ય માં પ્રવૃત્ત રહે છે, તેઓ અશુભ કર્માંનુ ઉપાન કરીને, સદૈવ સંસારના માગ વધારતા રહે છે. ખરી રીતે તેા પ્રાતઃકાળે સ્નાન કરવાથી પણ મેાક્ષ મળતા નથી, લવણને ત્યાગ કરવા માત્રથી પણ મેાક્ષ મળતા નથી, પરન્તુ એવું કરનારા જીવા તથા માંસ, મદિરા, લસણ અને અનન્તકાય વનસ્પતિ આદિ અશુચિ પદાર્થાનુ` ભક્ષણ કરનારા માણસે સંસારમાં જ પરિભ્રમણ કર્યાં કરે છે. ાગાથા ૧૩૪ સામાન્ય રૂપે કુશીલેના મતનું ખંડન કરીને હવે વિશેષ રૂપે ખંડન કરવાને માટે સૂત્રકાર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે—ોળ' ઇત્યાદિ શબ્દા’—‘માર્ચ ૨ ચં કાં સંતા-સર્ચ ૨ પ્રાતઃ ઉર્જા Æરન્તઃ' સાંજ સવારે પાણીના સ્પર્શ કરતા થકા ને લોન સિદ્ધિમુદ્દાર ત્તિ-યે ઉન સિદ્ધિમુવા ́ત્તિ' જલસ્નાનથી મેાક્ષ પ્રાપ્ત થવાનું જેએ કહે છે, તેઓ મિથ્યાવાદી છે. રાણ વ્હાલેન સિગ્નીવિચા-જયન સિદ્ધિઃ ચાત્' પાણીના સ્પર્શથી જો મુક્તિ મળે તે ‘તંત્તિ-’ પાણીમાં રહેવાવાળા વ વાળા– ચહ્ને કાળા: ઘણા ખરા જલચર પ્રાણિયા સિન્નિપુ-સિધ્યેયુ:' મેાક્ષગામી થઈ જાત અર્થાત્ મેક્ષ પ્રાપ્ત કરી લેતા. ૫ ૧૪ | સૂત્રા—પ્રાત:કાળે અને સાયકાળે સચિત્ત જળના સ્પર્શ કરનારા જે લાકા એવુ કહે છે કે જળનું સેવન કરવાથી મેાક્ષ મળે છે, તેએ મિથ્યાવાદી છે. જો જળના સ્પર્શથી સિદ્ધિ મળતી હાત, તેા જળમાં રહેનાર મગર આદિ અનેક જળચર પ્રાણીઓ સિદ્ધિ પ્રાપ્ત કરત ! પરન્તુ એવું ખનતુ નથી, ૫૧૪૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્યું–જે અજ્ઞાની છે એવું કહે છે કે પ્રાત:કાળે અને સંધ્યાકાળે જળસ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમનું કથન સાચું નથી. આ પ્રકારનું પ્રતિપાદન કરનારા લોકે મિથ્યાવાદી જ છે. જે જળસનાન કરવાથી જ મોક્ષ મળતો હત, તે જળચર પ્રાણીઓને તે મેક્ષ જ મળત. જળમાં મગર આદિ અનેક પ્રાણીઓ રહે છે, જેઓ મસ્યભક્ષણ આદિ દૂર કર્મો કરતાં હોય છે. એવાં નિર્દય પ્રાણીઓ શું મોક્ષ પ્રાપ્ત કરી શકે ખરાં ? પાપકર્મોનું સેવન કરનારને મોક્ષ મળવાનું સંભવી શકે જ નહીં, જળ બાહ્ય મેલને દૂર કરી શકવાને સમર્થ છે, એવું આ૫નું કથન પણ સંગત નથી. જળ જેમ અનિષ્ટ મેલને દૂર કરે છે, એ જ પ્રમાણે કુંકમ, ચન્દન આદિ ઈષ્ટ પદાર્થોને પણ શરીરથી અલગ કરે છે. આ પ્રમાણે એ વાતને પણ સ્વીકાર કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે કે જેમાં સ્નાન કરવાથી પાપ દૂર થઈ જાય છે, એ જ પ્રમાણે પુણ્ય પણ છેવાઈ જશે! વળી બ્રહ્મચારીઓને માટે જલસ્નાન દેષજનક જ છે. કહ્યું પણ છે કે--જનારં વારિF' ઈત્યાદિ સ્નાન મદ અને દપ (અહંકાર)ની વૃદ્ધિ કરનાર છે. કામના અંગમાં નાનને પ્રથમ અંગરૂપ કહ્યું છે. તેથી કામને (મૈથુનનો ત્યાગ કરનાર સંયમી પુરુષે સ્નાન કરતા નથી.” એવું પણ કહ્યું છે કે-નૈવિઝનજાણિ ઈત્યાદિ પાણી વડે શરીરને ભીનું કરનાર માણસને સ્નાત (નહાલે) કહેવાતે નથી. વાસ્તવમાં સ્નાત તે તેને જ કહેવાય છે કે જે વ્રતથી નાત હોય, એટલે કે-અહિંસા આદિ વ્રતનું પાલન કરનારને જ સનાત કહેવાય છે. વ્રતના પુરુષ બહારથી અને અંદરથી વિશુદ્ધ હોય છે એટલે વિશદ્ધિને માટે તેને જલસ્તાનની આવશ્યક્તા જ રહેતી નથી ૧૪ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ ‘મચ્છા હૈં ઝુમ્મા’ ઈત્યાદિ શબ્દા—મા ચકુમ્મા ચ સર્જાતા ચ-મત્સ્યાશ્ર હ્રીય સરીસૃપાચ મત્સ્ય, કચ્છપ-કાચમા અને સરીસૃપ-સઘ મસ્તૂ ચ છટ્ઠા દ્વાર(સાયમા ગુÇા: ઉતુરાક્ષમાસ્ત્ર' મત્તુ અર્થાત્ ઘેાડાની આકૃતિવાળું જલચર પ્રાણી, ઊંટના આકારનું જલચર પ્રાણી, તથાજળ રાક્ષસો પાણીના સ્પર્શથી મુક્તિ થતી હાય તા આ બધા મુક્તગામી થઈ જાત ને સોળ-ચે ટ્વેન' અંતઃ જેએ ઉદકથી અર્થાત્ પાણીના સ્પશ આદિથી ‘ણિદ્ધિમુદ્દાતિ-સિદ્ધિમ્ ટ્રાર તિ મુક્તિની પ્રાપ્તિ બતાવે છે. અટ્ઠાળમેચ-તદ્ અસ્થાનમ્' તેઓનુ` કથન અચે. ગ્ય છે. એ પ્રમાણે ‘કુલહા વત્તિ-ઝાટા વવૃત્તિ' મેાક્ષના તત્વને જાણવાવાળા પુરૂષા કહે છે. ।। ૧૫ । સૂત્રા—ને જળના ૨પથી મુક્તિ મળતી હાત, તા માછલાં, કાચમા, જલસર્પ, જળઘોડા, જલમૃગ, જળઊંટ, જળરાક્ષસ સ્માદિ સઘળાં જળચર પ્રાણીમુક્ત જ થઈ જાત! પણ એવું ખનતું નથી, તેથી .જે પર સતવાદી જળના પશ`થી મુક્તિ મળવાનું કહે છે, તેઓ મિથ્યાવાદી જ છે, તેમની તે માન્યતા ખાટી જ છે, એવું તીથંકર, ગણધર આદિ કુશળ પુરુષાનું કથન છે. ૧પા ટીકા”——મત્સ્ય (માછલાં), ધૂમ' (કાચખા), સરીસૃપ (જળસપ` આદિ) મગુ (કાગડાના આકારનું જળચર) ઉર્દૂ-ઊંટના આકારનું જળચર ઉદક રાક્ષસ (માણુસના જેવા આકારનું જળચર), ઈત્યાદિ પ્રાણીઓ સત્તા પાણીમાં જ નિવાસ કરતા હાય છે, અને પાણી સાથે તેમને પૂર્ણ રૂપે સચૈાગ હાય છે. જો જળના સ્પથી મુક્તિ મળતી હૈાત, તા આ પ્રાણીઆને તા તરત મેક્ષ મળી જવા જોઈએ. પરન્તુ એવું કદી જોવામાં પણુ ୯ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ આવતું નથી, સાંભળ્યું પણ નથી અને એવું સંભવી શકતું પણ નથી. તેથી જેઓ જળના સેવનથી સિદ્ધિ પ્રાપ્ત થવાનું કહે છે, તેમનું કથન અયુક્ત જ છે, એવું મોક્ષમાર્ગના જાણકાર તીર્થકરે અને ગણધરનું કથન છે. ૧૫ “વાં જ પૂરું ઈત્યાદિ શબ્દાર્થ– ન મેમરું રેન્ના-૩ ચરિ મરું ત’ જલ જે કર્મના મળને નાશ કરે તે “પ્ર-વધૂ આજ પ્રમાણે “સુહેં–જુમાં પુણ્યને પણ હરી લેશે “ઝામિત્તવ-રૂછામાત્રમે તે કારણે જલ, કમ મળનું હરણ કરે છે, એમ કહેવું તે કહેવાવાળાની ઈચ્છા માત્ર જ છે. “મં–માર સદસદ્વિવેકથી રહિત એવા મૂર્ખ છો “નેવારમારિત્તા– નેતાHTલ્ય આંધળા નેતાની પાછળ પાછળ ચાલીને “પાળિ જેવા વિળિહૃત્તિકાળનવં વિનિરિત’ જલરનાન વિગેરે દ્વારા પ્રાણિની હિંસા કરે છે. ૧૬ સૂત્રાર્થ-જે પાણી વડે કર્મમળનું હરણ થતું હોય, એટલે કે જે જળના સ્પર્શથી કર્મમળ દૂર થઈ જતું હોય, તે તે જેમ અશુભને દૂર કરે છે તે જ પ્રમાણે શુભને (પુણ્યને) પણ હરી લેત, તેથી જળથી મળ કે પાપ દૂર થવાની તેમની માન્યતા માત્ર કલ્પિત જ હોવાને કારણે યુક્તિસંગત નથી. અજ્ઞાની માણસે આંધળા (સમ્યફ જ્ઞાનથી રહિત, અવિવેકી) નેતાનું અનુકરણ કરીને પ્રાણીઓની હિંસા કર્યા કરે છે. એવું કરવાથી તેમને સિદ્ધિ (મોક્ષ) મળી શકતી નથી. ૧૬ ટીકાર્યું–જે જળ કમરૂપી મળને (અશુભને, પાપને) ઈ નાખતું હોય, તે તે ભને (પુણ્યને પણ ધંઈ જ નાખત ! જે જલ પુણ્યનું હરણ ન કરી શકતું હોય, તે પાપનુ હરણ પણ ન કેવી રીતે કરી શકે ? અર્થાત ન જ કરી શકત તેથી “પાણી પાપનું નિવારણ કરે છે,” એવું તેમનું કથન માત્ર કાપનિક જ લાગે છે. પાણી માત્ર કપડાંને જ ભજવતું નથી, પણ શરીરને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ પણ ભીજવે છે, એજ પ્રમાણે જો તે પાપના નાશ કરતું હોય, તે પુણ્યને પણુ નષ્ટ કરત જ, કારણ કે તે અન્ને નષ્ટ થવા ચેાગ્ય છે. માત્ત મતને અનુસરીને સ્નાનને ધમ અને મેાક્ષનું કારણુ માનનારા લેાકેા, જન્માન્ય માણસનું અનુસરણ કરનારા જન્માન્ય માણસે। જેવાં જ છે. જેમ આંધળાનું અનુસરણ કરનારા માણસા ખાટા માર્ગે ચડી જવાને કારણે નિયત સ્થાને પહોંચી શકતા નથી, એજ પ્રમાણે માત્તમતના અનુયાયીએ પણ સ્નાનને ધર્મનું કારણ માનવા છતાં, તે માર્ગનું અવલમ્બન લઈને મેાક્ષ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં પરિભ્રમણ જ કર્યાં કરે છે. કારણ કે તેએ વિવેકથી વિહીન હોવાને કારણે સ્નાન દ્વારા જીવહિંસા થાય છે, એવુ' સમજતા નથી. તેથી અકાયિક જીવાની તથા પાણીને આશ્રયે રહેલા જીવાની હિંસા કરે છે, અને તેના દ્વારા હિ‘સાજનિત પાપકર્મોંનું ઉપાર્જન કરીને સોંસારમાં ભ્રમણ કર્યા કરે છે. જલ સ`ખધી ક્રિયા (સ્નાનાદિ) વડે જલકાયિકા અને જલાશ્રિત જીવાની વિરાધના અવશ્ય થાય છે, એવુ' સમજીને સ્નાનાદિના ત્યાગ જ કરવા જોઇએ ાગાથા ૧૬।। ‘જવાનું_મ્માર્’ ઇત્યાદિ શબ્દા’---‘વાવાફ' અમ્મારૂ વજ્રતો હિ-વાવાનિ ધર્માનિ પ્રજીવંત:' જો પાપક્રમ કરવાવાળા પુરૂષના ‘તે-ત્’ તે પાપને ‘સોનું તુ રિજ્ઞા-શીતો અંત ત્' ઠંડા પાણીથી સ્નાન માત્ર જો દૂર કરે તેા હશે વાસાવાર્ફ સિન્નિપુ૩જસવપત્તિન: પિયુ' જળના જીવાને ઘાત કરવાવાળા મછવા વિગેરે પણ મુક્તિ પ્રાપ્ત કરે એથી ‘મુર વચંત’ જ્ઞસિદ્ધિમાતુ મૂળાયન્સ: લમિશ્ચિમ ગાદુ:’ જેઓ જલસ્નાનથી મુક્તિ પ્રાપ્ત થવાનું કહે છે તે અસત્યવાદી છે. તા૧૭ણા સૂત્રા ---પાપકમ કરનારા પુરુષના પાપને જો સૂચિત્ત જળ હરી લે, તા જળના જીવાના ઘાત કરનારા જીવા પશુ સિદ્ધિ પ્રાપ્ત કરી લેતા હાત પરન્તુ એવું ખનતુ નથી, તેથી ‘જળરપથ વડે મેક્ષ મળે છે, ' એવુ' જે લાકા કહે છે, તે તેમનું કથન મિથ્યા છે. ૧ગા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ ટીકા — હિંસક ક્રાં કરનારા પુરુષનાં પાપાને જો શીતલ પાણી હરી લેતુ હાય, તા માછલાં આદિ જળચર પ્રાણીઓના ઘાત કરનાર માછીમાર આદિના પાપા પણ નાશ પામતા હશે, અને પાપાના નાશ થવાથી તેને સિદ્ધિ પ્રાપ્ત થતી હશે એવું માનવુ પડશે. પરન્તુ એવાં પાપકમે† કરનારને મુક્તિ મળતી નથી, એ વાતના તા સૌ સ્વીકાર કરે છે. તેથી જળને સ્પર્શ કરવાથી–અર્થાત્ નાન કરવાથી મેાક્ષ મળે છે, એવું જે લાકો કહે છે, તે ખરુ' નથી, પણ મિથ્યા (ખાટુ') જ છે, તાત્પર્ય એ છે કે જે લેાકેા દુ:ખજનક કર્માંના વિનાશ કરવાની ઈચ્છાથી જલકાયના જીવાની વિરાધના કરે છે, એટલે કે સ્નાનાદિ કરે છે, તેઓ પાપકર્મોના નાશ કરવાને બદલે ઊલટાં પાપકર્મોનું ઉપાર્જન જ કરે છે, કીચડથી કીચડને સાફ કરવાની વાતના કેાઇ શાસ્ત્ર સ્વીકાર કરતું નથી અને અનુભવથી પણ એ વાત સિદ્ધ થતી નથી. એજ પ્રમાણે પાપથી પાપનું નિવારણ થવાના સ’ભવ નથી. ાગાથા ૧ળા સચિત્ત જલના ઉપભેગ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું માનનારા લેાકેાના મતનું નિવારણ કરવામાં આવ્યુ. હવે અગ્નિકાયની વિરાધનાથી-હામ હવન કરવાથી મેાક્ષ મળે છે. એવું માનનારા લેાકાના મતનુ સૂત્રકાર ખંડન કરે છે ‘દુળ નૈ’ઇત્યાદિ શબ્દા—સારું . પાચ બળિ સંતા-લાયંત્ર પ્રાતઃ અખિં પૂરાન્તઃ’ સાયંકાલ અને પ્રાતઃકાલ અગ્નિને સ્પર્શ કરતાં કરતાં કે-ચે' જે કા ‘કુપળ બ્રિધિમુદ્દાજંતિ-દુતેના વિદ્ધિમુરતિયામ કરવાથી મુક્તિ પ્રાપ્ત ચવાનું કહે છે, તેએ પણુ અસત્યવાદી જ છે. કારણ કે-ત્રં સિયા સિદ્ધિથં સ્થાત્ ચિદ્ધિઃ' જો અગ્નિના સેવનથી સિદ્ધિ મળેતા ‘અળિ સત્તાન જસ્મિનુંવિ ટ્વેન-નિ ઘૃશતાં કુર્મિળામાંજ મવેત્” અગ્નિના સ્પર્શ કરવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ વાળા કુકમિને પણ મોક્ષ મળી જાત અર્થાત્ કુંભાર વિગેરેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાત છે ૧૮ સૂત્રાર્થ–જે લે કે એવું કહે છે કે સાયંકાળે અને પ્રાતઃકાળે અગ્નિને સ્પર્શ કરવાથી એટલે કે હોમ હવન કરવાથી મોક્ષ મળે છે, તે લકે પણ મૃષાભાષી છે, કારણ કે આ પ્રકારે જે મેક્ષ મળતો હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા કુકમ ઓને (પાપીઓને) પણ મોક્ષ મળતો હવે જોઈએ. ૧૮ ટીકાથ– અનિદ્દોz gવાત વામઃ” સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તે અગ્નિહોત્ર કરે” આ પ્રકારનાં વિધિ વાકથી પ્રેરિત થઈને કેટલાક લેકે હોમ હવન દ્વારા એટલે કે અગ્નિમાં આહુતિ આપતા ગ્ય ધી આદિ પદા. ને અગ્નિમાં હેમીને અથવા તે પદાર્થોને અગ્નિમાં હોમવા રૂપ યજ્ઞ દ્વારા અગ્નિનું યજન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માને છે. જો કે “ત્રિ સુદુચા રામ' આ વાક્ય દ્વારા એવું પ્રતિપાદન કર. વામાં આવ્યું છે કે અગ્નિહોત્ર કર્મ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મેક્ષની પ્રાપ્તિ થાય છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, કારણ કે તેમના મતમાં મેક્ષ વિધેય નથી. તે કર્મજન્ય નથી, છતાં પણ મીમાંસકોને એ મત છે કે નિષ્કામભાવે કરવામાં આવતું અગ્નિહોત્ર આદિ કર્મ મોક્ષનું પ્રજન હોય છે. તે મતને અનુલક્ષીને અહીં ઉપર મુજબ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી હામ હવન આદિ દ્વારા મેક્ષની પ્રાપ્તિ થાય છે,” એ “અનાત્રે જુદુચાત્ત રવવામ: ” આ સૂત્રને અર્થ કરવામાં કઈ વિરોધ સમજવો જોઈએ નહીં. શું કરતાં કરતાં તેઓ એવું કહે છે ? આ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે--પ્રાત:કાળે અને સાયંકાળે અગ્નિને સ્પર્શ કરતાં તેઓ એવું કહે છે એટલે કે પ્રાતઃકાળે અને સાયંકાળે સંસ્કૃત અગ્નિમાં ઘી, જવ આદિની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ આહુતિ આપીને અગ્નિ ક્ષેત્ર કર્મ કરવાથી મોક્ષ મળે છે. પરંતુ જે એવું કરવાથી મોક્ષ મળતું હોય, તે અગ્નિનો સ્પર્શ કરનારા અંગાર દાહક કુંભાર, લુહાર આદિ કુકર્મીઓને પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. તાત્પર્ય એ છે કે અગ્નિને સ્પર્શ કરવા માત્રથી જ જે મોક્ષ મળી જતે હોય, તો અગ્નિ સળગાવનારા કુભારો, આદિને પણ અનાયાસે જ મેક્ષ પ્રાપ્ત થઈ જ જોઈએ. શંકા-કુંભાર, લુહાર આદિ સંસ્કૃત અગ્નિમાં આહુતિ આપતા નથી, તેથી તેમને મુક્તિ મળતી નથી અમારા શાસ્ત્રની એવી મર્યાદા છે કે સંસ્કૃત અગ્નિમાં જ હેમ કરા જોઈએ. સમાધાન–જેવી રીતે યજ્ઞકર્તા અગ્નિમાં હેમવા ગ્ય ઘી આદિ દ્રવ્યોને પ્રક્ષેપ કરીને તેમને ભસ્મ કરી નાખે છે, એજ પ્રમાણે કુંભાર આદિ પણ કરે છે. તેથી યજ્ઞકર્તા અને કુંભાર આદિમાં કઈ વિશેષતા નથી, જેવી રીતે વૈદિક ધર્મને માનનારા લેકે અગ્નિકર્મ કરે છે. એ જ પ્રમાણે તેઓ (કુંભાર આદિ) પણ કરે છે તેથી બન્નેમાં સમાનતા છે. “સરિતાશા વાદ” એટલે કે “દેવેનું મુખ અગ્નિ છે,” આ કથન અનુસાર અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી, દેવેની તુષ્ટિ થાય છે (દેવે તૃપ્ત થવાથી રીઝે છે), આ કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી. જે દેવોન મખ અગ્નિ હોય, તે જેવી રીતે અગ્નિમાં નાખવામાં આવેલ ઘી આદિનું દેવે ભક્ષણ કરે છે, એજ પ્રમાણે અગ્નિમાં હેમવામાં આવેલ અશુચિ (અશુદ્ધ) પદાર્થોનું પણ તેઓ ભક્ષણ કરતા હશે ! એવું કરવાથી તેઓ કોપાય. માન પણ થતા હશે ! વળી દેવો તે અસંખ્યાત છે. તે અસંખ્યાત દેવો એક જ મુખ વડે ભેજન કરતા હોય, એવું સંભવી શકે નહીં. એવું કયાંય જોવામાં આવ્યું નથી. એક જ મોઢા વડે અનેક દેવ કેવી રીતે પદાર્થોને ખાતા હશે ? તેથી એવું માનવું પડશે કે “અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી મોક્ષ મળે છે, એવી યાજ્ઞિકની (મીમાંસકોની) માન્યતા ખરી નથી પણ મિથ્યામલાપ રૂપ જ છે. ગાથા ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ અલગ અલગ રૂપે કુશીલધી એના મતનું નિરૂપણ કરીને તેનું ખંડન કરવામાં આવ્યું. હવે સામાન્ય રૂપે તેમના મતનું નિરાકરણ (ખ'ડન) કરવામાં આવે છે—અપરિણ’ ઇત્યાદિ શબ્દા་-અપવિત્ત વિદ્યુ–ગતીક્ષ્ણ દષ્ટમ્ જલાવગાહન અને અગ્નિહાત્ર વિગેરેથી સિદ્ધિ માનવાવાળા લેાકાએ વિના વિચારે જ આ સિદ્ધાન્તના સ્વીકાર કર્યાં છે. નવુ સિદ્ધી-ન ન્નિધિ' આ રીતે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ‘અવુજ્ઞનાળા તે પાચ િિત-અવુષ્યમાનાઃ તે વાતમેયન્તિ' યથાથ વસ્તુતત્વને ન સમજવાવાળા એ લેાકા સોંસારને પ્રાપ્ત કરશે. વિખ્ખું નાચ-વિયાં જીદ્દીવા' જ્ઞાનને ગ્રહણ કરીને હિફેર-પ્રત્યુત્રેક્ષ્ય' અને વિચાર કરીને ત્રણચદ્દેિ મુર્છાદ-ત્રણથ્થા મૂતૈઃ' ત્રસ અને સ્થાવર પ્રાણિયામાં ‘સાત-સાä' સુખની ઈચ્છા ‘જ્ઞાન્ જ્ઞાનીર્િ' જાણેા. ૫૧૯૫ સૂત્રા—‘જલસ્તાન, હામ હવન આદિ કરવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે,' આ પ્રકારના મન્તન્યના કેટલાક લેાકેા પૂરી કસેાટી કર્યા વિના સ્વીકાર કરે છે, વસ્તુતત્ત્વના ખરા સ્વરૂપને નહી સમજનાશ તે પરમતવાદીએ સ'સારમાં પરિભ્રમણ કર્યો કરે છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરીને અને સૂક્ષ્મ વિચાર કરીને એ વાત બરાબર સમજી લેવી જોઇએ કે ત્રસ અને સ્થાવર જીવોમાં પશુ સુખની અભિલાષા હોય છે. ૧૯ના ટીકા જલમાં અવગાહન કરવાથી :(ની આદિના પાણીમાં સ્નાન કરવાથી) અથવા અગ્નિહેાત્ર કર્યું કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવી માન્યતા ધરાવનારા લોકોએ આ પ્રકારની પ્રરૂપણા કરનારાં શાસ્ત્રોની પરીક્ષા કર્યાં વિના જ મા માન્યતાને સ્વીકાર કર્યાં હોય છે. પરન્તુ એવું કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જળસ્નાન આદિ કાર્યો દ્વારા જીવોની હિંસા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જેઓ પરમાર્થને (વસ્તુતત્વને જાણતા નથી અને ધર્મબુદ્ધયા પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરે છે, તેઓ ઘાતને પ્રાપ્ત કરે છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેમાં પ્રાણી ઘાતને પ્રાપ્ત કરે છે, એવા ચતુર્ગતિક સંસારને “ઘાત” કહેવાય છે. અપકાય અને તેજસકાયના જીના ઉપમર્દનથી તેમને વિનાશ થાય છે, અને જીવોને વિનાશ કરનારને વિનાશકને) સંસારમાં ભવભ્રમણ જ કરવું પડે છે, જીવહિંસા કરનારને સિદ્ધિ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતી નથી. તેથી વિદ્વાન પુરુષે એ વાતને વિચાર કર જોઈએ કે ત્રસ અને સ્થાવર જી કયા પ્રકારે સુખ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધિશાળી પુરુષોએ એ વાત સમજવી જોઈએ કે સઘળા જ સુખની ઇચ્છા રાખે છે, કેઈને દુઃખ ગમતું નથી. દુઃખ પ્રત્યે તેઓ દ્વેષ ભાવની દષ્ટિએ દેખે છે. જે તેમને ઉખ અપ્રિય હોય તે તેમને દુખની ઉત્પન્ન થાય એવું કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તાત્પર્ય એ છે કે અગ્નિહોત્ર કર્મ અથવા જળસ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું માનનારા અજ્ઞાની લોકે એ વાત જાણતા નથી કે તે કાર્યો વડે મુક્તિ મળતી નથી. તેથી તે સઘળા બાલ જન (અજ્ઞાન લોકો) પિતાનાં જ પાપકર્મોને પરિણામે આ અસાર સંસારમાં જ ભ્રમણ કર્યા કરશે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અને ત્રસ અને સ્થાવર જીવોને પણ સુખ વહાલું છે, એ વિચાર કરીને તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ગાથા ૧૯ જે કશીલ અથવા અશીલ પુરુષે પ્રાણીઓની હિંસા કરીને સુખની ઈચ્છા કરે છે, તેઓ, હવે પછીના સૂત્રમાં બતાવ્યા પ્રમાણે સંસારમાં દુખને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ જ અનુભવ કરે છે. એ વાત ખતાવવાને માટે સૂત્રકાર કહે છે કેઅળત્તિ' ઇત્યાદિ શબ્દાજમાં નવા ર -જૈમિનઃ નસવ:' પાપ કર્મ કરવાવાળા પ્રાણીયા ‘પુસ્રો-પ્રુથ' જાદા જાદા ‘થનંતિ-સત્તન્તિ’ રૂદન કરે છે. ‘દુવૃંતિ-સુષ્યન્તે’ તલવાર વિગેરે દ્વારા છેદન કરાય છે. તક્ષત્તિ-યન્તિ' ત્રાસ પામે છે. ‘તા-તમાર’ તેથી ‘વિક મિત્રવૂ-વિદ્યાર્ ચિક્ષુઃ' વિદ્વાન મુનિ ‘વિતો-ચિત્ત’ પાપથી નિવૃત્ત થઇને ‘બચડુત્તે-આભનુવ્સઃ' તથા આત્માની રક્ષા કરવાવાળા અને ‘તમે’ ટુ-ત્રણોય—દા' ત્રસ અને સ્થાવર પ્રાણીને જોઇને વદિસંરિ-ડિ સંતુસ્' તેએાના ઘાતની ક્રિયાથી નિવૃત્ત થઈ જાય. ૫ ૨૦૫ સૂત્રા—પાપી પ્રાણીઓને રુદન કરવું પડે છે, તેમનું છેદન કરાય છે, તેમને ત્રાસ સહન કરવા પડે છે, તે કારણે વિદ્વાન પુરુષે પાપમાંથી નિવૃત્ત થવું, અને આત્મશુપ્ત પુરુષ ત્રસ અને સ્થાવર જીવાને ણીને અહિ સામાં પ્રવૃત્ત ન થાય અર્થાત્ જીહિંસાના ત્યાગ કરે, ૨૦ ટીકા ——સકમાં પુરુષ અર્થાત્ પાપી અધમ પુરુષ અગ્નિકાય જીવાની વિરાધના કરવામાં પ્રવૃત્ત થઈને છએ નિકાયના જીવાની વિરાધના કરે છે. તેઓ અગ્નિહોત્ર કર્મ કરીને સુખની ઈચ્છા રાખે છે, પરન્તુ છકાયના જીવાની વિરાધના કરવાને કારણે તેમને નરકગતિમાં જ નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. ત્યાં પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાએ પહેાંચાડે છે. ત્યાં અસહ્ય વેરાનાઓથી ત્રાસી જઇને તેએ રુદન કરે છે-અશરણુ દશાને અનુભવ કરતા થકા કરુણાજનક ચિત્કારો અને આકદ કરે છે. પરમાધાર્મિ ક તીક્ષ્ણ ખડૂગ આદિ શસ્ત્રો દ્વારા તેમનું છેદન કરે છે. આ પીડાથી ત્રાસી જઇને તેઓ આમ તેમ નાસ ભાગ કરે છે, પરન્તુ નકના દુ:ખામાંથી તેઓ છુટકાર પામી શકતા નથી, પ્રાણીઓની હિંસાના આ દુ:ખપ્રદ ફળને જાણીને, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરતાર સાધુએ પરિજ્ઞા વડે અગ્નિકાયના આરભને દુગતિદાયક જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા જોઈ એ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાનથી યુક્ત, પાપના અનુષ્ઠાનેથી વિરત (નિવૃત્ત) અને મન, વચન અને કાયાથી પિતાના આત્માનું અશુભ અનુષ્ઠાનથી ગેપન કરનાર (આત્મગુપ્ત પુરુષ) ત્રસ અને સ્થાવર જીવોને જાણીને તેમના ઉપઘાત (હિંસા) કર નારી ક્રિયાઓને ત્યાગ કરે. ૨૦ હવે સૂત્રકાર સ્વયૂથિક કુશીલને અનુલક્ષીને આ પ્રમાણે ઉપદેશ આપે છે-“જે ” ઈત્યાદિ શબ્દાર્થને- જે સાધુ નામ ધારીએ ધ૪ઢું-ધર્મઢષ ધર્મથી મળેલા અર્થાત્ ઉદ્દેશક, કત, વિગેરે દોષ વિનાના આહારને “વિnિgવિનિધાર છોડીને “મું-મું ઉત્તમ પ્રકારનું ભજન કરે છે, તથા અને જે સાધુએ “વિચા-વિરેન” અચિત્ત જળથી પણ “લા -સંધ્રુત્ય અંગોનું સંકેચન કરીને પણ “વિજારૂ-રાતિ' સ્નાન કરે છે. તથા ” જેઓ ધોર-ઘાવતિ” પિતાના વસ્ત્ર અથવા પગ વિગેરેને ધુએ છે. “સૂણચરું વર્ષજૂતિ = વં” અને શેભાને માટે મેટા વસ્ત્રને નાનુ અથવા નાના વસ્ત્રને મેટું કરે છે “અહુ-કથા તીર્થકર તથા ગણધરેએ કહ્યું છે કેEmજિયાત - નાથ (ર’ તે સંયમ માર્ગથી દૂર જ છે. આ ૨૧ | સૂત્રાર્થ જે શિથિલાચારી સાધુ એટલે કે નિર્દોષ આહારને સંગ્રહ કરીને (સંચય કરીને) લેગવે છે, જે અચિત્ત જળ વડે સ્નાન કરે છે, જે વસ્ત્ર અને હાથ પગ દેવે છે જે શેભાને માટે લાંબા વસ્ત્રને ટૂંક અને ટૂંકા વસ્ત્રને લાંબુ કરે છે, તે સાધુ નિભાવથી દૂર રહે છે, એવું તીર્થકરો અને ગણધરોનું કથન છે. ૨૧ ટીકાઈ–જે શિથિલાચારી સાધુ ધર્મલબ્ધ આહાર અને પાણીને, એટલે કે આધાકર્મ, ઔશિકા, કયકિત આદિ દોષથી રહિત આહાર પાણીને પણ સંગ્રહ કરીને (સંચય કરીને) ભેગવે છે, જે સાધુ અચિત્ત જળ વડે પણ અંગને સંકોચીને શુદ્ધ જગ્યામાં પણ નાન કરે છે, એટલે કે શેભાને માટે આંખ, ભમર આદિ ધોઈને દેશસ્નાન કરે છે, અને આખા શરીરને નારું સર્વસ્નાન કરે છે. જે બાહ્ય વસને વિના કારણે દેવે છે, જે શેભાને માટે લાંબા વસ્ત્રને કાપીને ટૂંકું કરે છે અને ટૂંકા વસ્ત્રને સાંધીને લાંબું કરે છે, એ સાધુ નિગ્રંથભાવથી એટલે કે સંયમના અનુષ્ઠાનથી અત્યન્ત દુર રહે છે, એવું તીર્થ કરો અને ગણધરેએ કહ્યું છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ આ કથનનું તાત્પર્ય એ છે કે જે શિથિલાચારી સાધુ દેષરહિત આહારની પણ સન્નિધિ કરીને તેને ઉપભેગ કરે છે. જે અચિત્ત જળ વડે શરીરના અમુક ભાગને છેવા રૂપ દેશનાન કે બધાં ભાગેને ધેવા રૂપ પૂર્ણ સ્નાન કરે છે, જે શોભાને માટે વસને કાપીને ટૂંકું કરે છે, કે સાધીને લાંબું કરે છે, તે સંયમથી દૂર જ રહે છે, એવું તીર્થ કરે અને ગણધરોએ કહ્યું છે. માટે સંયમની આરાધના કરનાર સાધુએ નિર્દોષ આહારને પણ સંચય કરે જોઇએ નહીં, અચિત્ત જળ વડે પણ સ્નાન કરવું જોઈએ નહીં તથા કપડાને શોભા વધારવા માટે કાપવું કે સાંધવું જોઈએ નહીં ગાથા ૨૧ કુશીલ અને તેમના આચારોનું કથન કરીને હવે સૂત્રકાર તેમનાથી વિપરીત એવાં શીલવાના (આચારવાને) પ્રતિપાદન કરે છે– રિન્નાથ' ઈત્યાદિશબ્દાર્થ– ધીરે-ધીર ધીર પુરુષ “ifણ-9 જલરનાનમાં “## પરિણા-વર્ક પરિક્ષાચ’ કર્મ અને જાણીને “વોઉં-ગારિક્ષ સંસારથી મોક્ષ પર્યન્ત “વિચા-વિવરેન’ પ્રાસુક જલ દ્વારા જીવિજ્ઞ-જીત્ત જીવન ધારણ કરે “-” તે સાધુ “વીચારૂ-વીઝાન બી કંદ વિગેરેને “અખંડમાણે-અમજ્ઞાન આહાર કર્યા વિના ‘સિનળાક્ષ-રનના િરનાન વિગેરેમાં તથા “સ્થીવાયુ-ફ્રી સ્ત્રી વિગેરેથી “વિરતે-વિરતા અલગ રહે મારા સૂત્રાર્થ–જળસ્નાનને લીધે કમને બન્ધ થાય છે-કર્મોનું ઉપાર્જન થાય છે, એવું સમજીને સાધુએ જીવન પર્યત (સંસાર ભ્રમણમાંથી મુક્ત થઈને સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યાં સુધી) પ્રાસુક (ચિત્ત) જળ વડે જ પિતાનું જીવન ધારણ કરવું જોઈએ. તેણે બી અને કદને ઉપભેગ કરે જઈએ નહીં, નાનાદિને ત્યાગ કરવો જોઈએ અને સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ પરરા ટીકાથ–જેની બુદ્ધિ સ્થિર હોય છે તેને ધીર કહેવાય છે. અથવા “ધી” એટલે બુદ્ધિ અને ધીર એટલે બુદ્ધિથી રાજિત-બુદ્ધિથી શોભતે પુરુષ. એ ધીર પુરુષ એવું સમજી શકે છે કે જલસનાન કરવાથી કર્મોનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપાર્જન થાય છે, તેથી જ્યાં સુધી સંસારમાં ભ્રમણ બંધ ન થાય ત્યાં સુધી એટલે કે મોક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી એ ધીર પુરુષ પિતાનાં પ્રાણ ટકાવવાને માટે જ પ્રાસુક જળને ઉપભેગ કરે છે. એ પુરુષ ભાતનું ધાવણ, તલનું ધાવણ, ઘઉંનું ધાવણ આદિ અચિત્ત જળને જ પીવા માટે ઉપ ગ કરે છે. તથા તે બીજ, કન્દ, મૂળ, હરિત, શાક, ફળ આદિ સચિન વનસ્પતિનું પણ સેવન કરતું નથી, સ્નાન કરતો નથી, ઉબટન (શરીરે ચણાના લેટ આદિનું મર્દન પણ કરતા નથી અને માલિશ પણ કરતે નથી, કારણ કે આ બધી ક્રિયાઓને શાસ્ત્રોએ નિષેધ ફરમાવ્યું છે. વળી તે સ્ત્રીઓથી દૂર રહીને બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરે છે. જે સાધુ આ પ્રકારે સમસ્ત આશ્રવ દ્વારોથી વિરત થઈ જાય છે, એ :વિલક્ષણ સાધુ કશીલથી ( દેથી) પૃષ્ટ થતો નથી એટલે કે કોઈ પણ દેષ કર નથી. આ પ્રકારે દાનો અભાવ થઈ જવાને કારણે તેને સંસાર ચકમાં ભ્રમણ કરવું પડતું નથી. એવા પુરુષના સંસારને અભાવ થઈ જવાને કારણે તેને દુખનો અનુભવ કરે પડતું નથી, વેદનાઓને કારણે રુદન કરવું પડતું નથી, અને જન્મ જરા અને મરણનાં દુખે વેઠવા પડતાં નથી. કારણ કે એ પુરુષ તે સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જે બુદ્ધિમાન છે, પ્રવચનના પરિ શીલનથી જેમને વિવેક જાગૃત થઈ ગયા છે, તેમણે નાનાદિને કર્મબન્ધના કારણરૂપ જાણીને, જીવન પર્યત (ક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી), તેને ત્યાગ કરવો જોઈએ અને સાવધ વ્યાપારને પણ જીવહિંસા થતી હોય એવી પ્રવૃત્તિઓને પણ-ત્યાગ કરવો જોઈએ. ગાથા ૨૨ાા - સૂત્રકાર ફરી કુશીલ સ્વચૂથિકને અનુલક્ષીને એવું કહે છે કે“જે માગર' ર” ઈત્યાદિ શબ્દાર્થ–-૨' જેઓ “જાગ ચિરં -માતર વિત્ત = માતા અને પિતાને “હિરવા-હવા” છોડીને “તાર પુરાણું ઘf --તથા અમાર gવાન ધનં ૪' તથા ઘર, પુત્ર, પશુ, અને ધનને છોડીને “તારા ગાડુંપાર-રાહુનિ યુઝાનિ થાવતિ' સ્વાદિષ્ટ ભેજનવાળા ઘરોમાં દેવે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ ‘ને-સઃ' તે ‘જ્ઞાનનિયમ્સ-શ્રામથસ્ય' શ્રમણવથી ‘ફૂલે-રે’ અત્યંત ક્રૂર છે તેમ ‘અાદુ-અથાદુ:’ તીથ‘કરાએ કહ્યુ છે. ૫ ૨૩ ના સૂત્રા—માતા, પિતા, પુત્ર; પશુ, ધન અને ગૃહના ત્યાગ કરીને સયમ ગ્રહણ કરવા છતાં પણ જે સાધુ રસલાલુપ ખનીને, જ્યાંથી સ્વાદિષ્ટ ભાજન મળતુ હાય એવાં ઘરમાં જ જાય છે, એવે! સાધુ સાધુતાથી દૂર જ રહે છે, એવું તીથ કરે અને ગણધરો કહે છે. ારકા ટીકા”—જેના જીવનમાં ધર્મી સમ્યક્ પ્રકારે પરિણત થયા નથી, એવા ક્રાઇ પુરુષ માતા, પિતા, પુત્ર આદિ પરિવારના તથા ગાય, ભેંસ આદિ પશુમાના તથા સુવણુ આદિ ધનના અને ઘર ખારના ત્યાગ કરીને પ્રત્રજયા અંગીકાર કરવા છતાં પણ સ્વાદલેાલુપતાના ત્યાગ કરી શકતા નથી. એવા સાધુ એવાં ઘરમાં ભિક્ષા વહેારવા જાય છે કે જ્યાંથી સ્વાદિષ્ટ ભેાજન મળે છે, એટલે કે સ્વાદલેાલુપતાને કારણે તે ધનવાનાને ઘેર જ ભિક્ષા લેવા જાય છે. એવા સાધુને સાધુ જ કહી શકાય નહી' કારણ કે તે પુરુષમાં સાધુના ગુણાના અભાવ હાય છે, એવું તીથ કર આદિ મહાપુરુષાએ કહ્યું છે. તાય એ છે કે માતા, પિતા, પુત્ર, પશુ, ધન, ઘર આદિને ત્યાગ કરવા ઘણા જ મુશ્કેલ છે. એવા કષ્ટપ્રદ ત્યાગ કરીને જેણે સંયમ અ‘ગી કાર કર્યો છે એવા સાધુ પણ જો સ્વાદલોલુપ થઈને સ્વાદિષ્ટ ભાજનને માટે ધનવાનના ઘરમાં જ ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય, તે તે સંયમના વિરાધક જ બને છે. આ પ્રકારે જિહવાલેાલુપતાને શાન્ત કરવા માગતા તે સાધુ જિહવા લેલુપતાને શાન્ત કરવાને બદલે તેને વધારતા જ રહે છે, જેમ અગ્નિમાં ઘી હામવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે, એજ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન ખાવાથી તેની સ્વાદલેલુપતા વધતી જ જાય છે અને તે વધારેને વધારે શિથિલાચારી થતા જાય છે, એવુ તીર્થંકર આદિ મહા પુરુષાએ કહ્યુ` છે. પારણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂત્રકાર કુશીલેાને અનુલક્ષીને વિશેષ કથન કરે છે—છા’ ઈત્યાદિ— ર્ારાનુનિă-ર્ વ્રુદ્ધ:’ઉત્તર પાષણમાં તપર ‘ને ચ’ જે પુરૂષ ‘લાકાર' ગુજારૂ ધાવક્-સ્ત્રદુર્ગાન ાનિ વૃતિ' સ્વાદિષ્ટ ભેાજન પ્રાપ્ત થવાવાળા ઘરામાં જાય છે. તથા ત્યાં જઈને ધર્માં ઘાતિ-ધર્મ આવ્યાતિ’ ધનું કથન કરે છે. ‘તે બાયયિાળ અચરેસઃ આચાર્ચાળાં શત શ’ તેઓ આચાયની શતાંશ પણ નથી ‘ને લનસંહે છાયેજ્ઞા-ચ: અાનય દેશો: આજાપયેત્” તથા જેએ લેાજનના લાભથી પોતાના ગુથૅનું વણ્ન કરે છે, તેઓ પણ આચાર્ચીના શાંશ પણ હેાતા નથી. ।। ૨૪ ।। સૂત્રા—જે સાધુ ઉત્તર'ભર (ભાજન મેળવવાની લેાલુપતાથી ચુક્ત) થઇને સ્વાદિષ્ટ ભેાજન મળે એવાં ઘરામાં જાય છે અને ત્યાં જઈએ. ધર્માંપદેશ દે છે, તે સાધુ આચાર્યના શતાંશ પણ નથી એટલે કે આચાયના ગુણાના તે સાધુમાં અભાવ હોવાથી તેનામાં આચાર્યંના સામાં ભાગની પણ ચેાગ્યતા નથી. જે સાધુ આહારને માટે પાતાના ગુણાની પ્રશ’સા કરે છે કે કરાવે છે. તે સાધુમાં પણ આચાયના ગુણેાના સેામાં ભાગના પણ સદૂભાવ હાતા નથી।।૨૪। ટીકા — જે સાધુ પોતાનું પેટ ભરવાની લાલસાથી પ્રેશઈને, સ્વાદિષ્ટ લાજન પ્રાપ્ત થાય એવાં ઘરામાં જ જાય છે, અને તે ઘરમાં પ્રવેશ કરીને ધર્મોપદેશ દે છે, તે સાધુ આચાર્ચીના સામાં ભાગની ખરાખર પણ નથી. અહી ‘શત' પદ ઉપલક્ષણ માત્ર છે, તેથી એવા રસલાલુપ વક્તાને આચાયના લાખમા ભાગ ગણી શકાય નહી. આ કથનનુ તાત્પર્ય એ છે કે જે સાધુ સ્વાદિષ્ટ ભોજન મેળવવાની ઈચ્છાથી, દાન, શ્રદ્ધા અને વિનયથી સ ́પન્ન કાઈ ધનવાન ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને લાંબી ધમકથા કરે છે. એવા સાધુને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ તદન કુશીલ જ સમજ જોઈએ. સાધુઓએ એવું કમ કદી કરવું જોઈએ નહીં. વળી અન્નને માટે (ઉપલક્ષણથી વસ્ત્રને માટે પણ ગ્રહણ કરી શકાય) જ સાધુ પોતાના ગુણોની બીજા લોકો દ્વારા પ્રશંસા કરાવે છે અથવા પોતે જ પોતાના ગુણોની પ્રશંસા કરે છે, તે સાધુમાં પણ આચાર્યના શતાંશ. સહસ્ત્રાંશ કે લક્ષાંશ ગુણેને પણ સદૂભાવ હતો નથી. તે પણ સાધુના રહિત હવાને કારણે કુશીલ જ ગણાય છે જે પિતાને માટે પોતાના શોની પ્રશંસા કરે છે, તેઓ કોણ અને કેવાં હોય છે, તે તે જ્ઞાનીઓજ જાણે છે. ખરી રીતે તે એવાં પુરુષે અધમમાં અધમ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે ઉદરભર (સવાદ લેલુ૫) સાધુ, સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત કરવાની લાલચે કઈ ધનવાન માણસના ઘર જઈને, ઉત્તમ ભજન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, ધર્મકથા કરે છે, તે સાધુના ધર્મનું આચારોનું પાલન નહીં કરવાને કારણે “સાધુ” કહેવાને પાત્ર નથી. વળી જે સાધુ આહાર, વસ્ત્ર આદિને માટે બીજાની પાસે પોતાના ગુણોની પ્રશંસા કરાવે છે, તે પણ અધમ છે. જે પોતાનાં ગુણે પિતાને જ મોઢે પ્રકટ કરે છે તેને તે અધમમાં અધમ કહી શકાય, ગાથા ૨૪ ળિજન્મ તળે” ઈત્યાદિ શબ્દાર્થ –ળવામ-નિકાળે જે પુરૂષ ઘેરથી નીકળીને “મોચનહિ વી-પરમેનને રીના અન્યના ભેજન માટે દીન બનીને “ મુછgસુત્તમાંm૪િ% ભાટની જેમ બીજાના વખાણ કરે છે “રીવારnહેર કરાશેનીવામૃદ્ધ રૂવ મહારાણ” તે ચોખાના દાણામાં આસકત મોટા ભુંડની જેમ વરાnિ-વાન ઉદર પિષણમાં તત્પર છે, “ગQU-ગ તે જલ્દીથી વાચા-વાતમેa’ નાશને જ “દિ-ઈષ્યતિ' પ્રાપ્ત થાય છે. જે ૨૫ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં પણ પરકીય આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ મુખમાંગલિક છે એટલે કે આહાર મેળ વવા માટે દાતાની પ્રશંસા કરનારા છે, તેઓ તદુલ કણમાં (ખાના દાણામાં) અસક્ત થયેલાં મહાશૂકરની જેમ ઉદર પિષણ માટે લોલુપ થઈને વિનષ્ટ થાય છે–સિદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં ભ્રમણ કરીને દુઃખનું વેદન કર્યા કરે છે. રપા ટીકાર્યું–જે પુરુષ માતા, પિતા, પત્ની, પુત્ર ધન, ઘર આદિને ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવા છતાં આહાર પ્રાપ્તિને માટે દીનતા બતાવે છે, વાદલોલુપ બનીને (રસના ઈન્દ્રિયના દાસ બનીને) જેઓ દાતાની પ્રસંસા કરે છે, તેઓ પણ સંયમથી ભ્રષ્ટ થઈને પિતાને જ વિનાશ નેતરે છે. તેઓ દાતાની કેવી પ્રશંસા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે “goથામા હીનાનાં ઈત્યાદિ આપ ત્રણે લોકમાં સૌથી મહાન પુણ્યાત્મા છે. આપ દીનજનોની દીનતા દૂર કરવાને સમર્થ છે, મેરુ દૂર છે, પણ આપ દૂર નથી. આપ સોની સઘળી કામનાઓ પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન છો પરંતુ કલ્પવૃક્ષમાં તે આપના કરતાં એક ન્યૂનતા છે. કલ્પવૃક્ષ તે જડ છે, પરંતુ આપ જડ નથી. આ રીતે આપ મેરુ અને કલ્પવૃક્ષ કરતાં પણ મહાન છો આપ દાન આદિ પુણ્ય કાર્યો પાછળ ખૂબ જ ધન વાપરો છે. આ પ્રકારે દાતાની પ્રશંસા કરનારને “મુખમાંગલિક કહેવાય છે. કહ્યું પણ છે કે-“ g નz Tળા' ઈત્યાદિ “અહો, આપ તે એવાં પુરુષ છે કે જેના ગુણે દસે દિશાઓમાં વ્યાપી ગયાં છે, આપનું નામ અત્યાર સુધી તે કથા, વાર્તાઓમાં જ સાંભળ્યું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ હતું, આજ આપને સાક્ષાત્ જેવાની તક મળી છે. ” આ પ્રકારે પેટને ખાતર જે અન્યની પ્રશંસા કરે છે, તે મુખમાંગલિક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈને શીઘ વિનાશ પામે છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે નીચેની ઉપમાનો પ્રયોગ કર્યો છે. નીવાર (તાબ્દુલ જેવું જગલી ધાન્ય)માં આસક્ત થયેલું સ્થૂળ કાય સૂવર જેવી રીતે પરિવાર સહિત સંકટમાં (શિકારીની જાળમાં) પડીને પિતાને વિનાશ નેતરે છે, એ જ પ્રમાણે ઉદરભરી (સ્વાદિષ્ટ ભજનની લાલસાવાળા) સાધુ પણ વિનાશને જ નોતરે છે. આશય એ છે કે જેમ સૂવર જિહવાલોલુપ બનીને–તાંદુલ આદિ ભેજનમાં આસક્ત થઈને સંકટ સ્થાનમાં (જાળમાં) ફસાઈ જાય છે અને પિતાના પ્રાણ ગુમાવી બેસે છે, એ જ પ્રમાણે મુખમાંગલિક સાધુ પણ ઉદર યુદ્ધ (ભોજન મેળવવાની લાલસાવાળા) થઈને કાં તો દૈન્યભાવ પ્રકટ કરીને શિક્ષા માગે છે, કાં તે દાતાની પ્રશંસા કરીને દાતા પાસેથી સ્વાદિષ્ટ ભજન પ્રાપ્ત કરવાની આશા રાખે છે. એ દૈન્ય ભાવયુક્ત મુખમાંગલિક સાધુ સાધુઓના આચારોનું પાલન નહી કરી શકવાને કારણે સંસાર રૂપ સંકટમાં ફસાઈ જાય છે. એટલે કે એ સાધુ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે અને સંસારનાં દુઃખે ભેગવ્યા કરે છે. મોક્ષ રૂપી પરમસુખને તે ગુમાવી બેસે છે. જે ૨૫ કુશલેના વિષયમાં સૂત્રકાર આ પ્રમાણે વિશેષ કથન કરે છે‘ગણ વાગરણ” ઈત્યાદિ શબ્દાર્થ–“અન્નર પારસ-અન્ન પારાય” અથવા અન્ન તથા પાન “ઢોર-ઢૌદ્ધિી ” અથવા વસ્ત્ર વિગેરે આ લોકના પદાર્થ નિમિત્તે “વમળ-વમાન સેવકની જેમ જે પુરૂષ “મgfcવાં માન-સનુપ્રિયં માવતે પ્રિય ભાષણ કરે છે, તે “જાધિચં ને રીઝવં ૨-પાથર કુરીઢતાં જ પાર્શ્વસ્થ ભાવને તથા કુશીલભાવને પ્રાપ્ત થાય છે. “નડ્ડા પુઠ્ઠાણ-ચા તથા તે ભુસાના જે “નિરસારણ રો-નિરસા મવતિ' સાર વગરનો બની જાય છે. અર્થાત સંયમથી પરિભ્રષ્ટ થઈ જાય છે. જે ૨૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ–જે અન્નને માટે, પાણીને માટે અથવા આ લેક સંબંધી વસ્ત્રાદિને માટે દાતાની સેવકની જેમ સેવા કરે છે અથવા ખુશામત કરે છે, તે સાધુ પાર્શ્વસ્થ (શિથિલાચારી) અને કુશીલ બની જાય છે. તે ભૂસાના જે નિસ્સાર-સંયમથી રહિત થઈ જાય છે. પારો ટીકાઈ—જે સાધુ અત્ત, પાણી, વસ્ત્ર આદિને માટે દાતાની સેવા કરે છે, અથવા દાતાને ખુશ કરવાને માટે મીઠી મીઠી વાતો કરે છે, દાતાને પ્રિય લાગે એવાં વચને બોલે છે-દાતાની પ્રશંસા કરે છે, અથવા દાતાની ખુશામત કરે છે, એવો સદાચાર હીન સાધુ પાર્શ્વસ્થ અથવા કુશીલ હોય છે. તે પરાળ (ભૂસા)ને સમાન નિસાર હોય છે, એટલે કે જેમ ભૂસામાં સત્ય હેતું નથી, એ જ પ્રમાણે એ માણસમાં પણ ચારિત્ર રૂપ સાર (સવ) નીકળી જવાથી તેનું જીવન પણ નિસાર બની ગયું હોય છે. આ પ્રકારને કુશીલ સાધુ, સાધુ કહેવાને પાત્ર પણ હેત નથી. તે સાધુમાં સાધુનાં લક્ષણેને અભાવ હોવાને કારણે તે વેષધારી સાધુ જ ગણાય છે. રાજાનો વેષ ધારણ કરનાર નટને જેમ વેષધારી રાજા કહેવાય છે, તેમ એવા પુરુષને વેષધારી સાધુ કહેવાય છે. જેવી રીતે સારભૂત ધાન્યને અલગ પાડવાથી બાકી રહેલુ પરાળ નિસાર થઈ જાય છે, એ જ પ્રમાણે સયમાનુ. ઠાન રૂપ સારથી રહિત સાધુને આત્મા પણ નિસ્ટાર બની જાય છે. આ પ્રકારે નિસ્સાર બનેલ સાધુ કેવળ વેષધારી સાધુ જ ગણાય છે. એવો નિસ્સાર સાધુ આ લેકમાં પિતાના જ ગચ્છના અનેક શિષ્ટ સાધુઓને તિરસ્કાર પામે છે, એટલું જ નહીં પણ પરલેકમાં અનેક પ્રકારના યાતનાસ્થાને પ્રાપ્ત કરે છે-દુર્ગતિમાં ઉત્પન્ન થઈને અનેક યાતનાઓ સહન કરે છે. ગાથા ૨૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર સાધુના આચારે બતાવે છે-“માજિsહિયારા ' શબ્દાર્થ–દિવાન જાણે-અજ્ઞ તfપuહેન અધિસતસાધુ અજ્ઞાતપિંડ દ્વારા પિતાને નિર્વાહ કરે “તવના પૂi mો ગાવનારાણા પૂર્વ = ગાવત’ તથા તપસ્યા દ્વારા પૂજાની ઈચ્છા ન કરે “દિ હિં ગરકાના-રીર ઃ ગsઝન' તથા શબ્દ અને રૂપમાં આસકત થયા વિના “હિં-સર્વે બધા જ “#ામેટિં-મૈ” વિષયરૂપી કામનાઓથી હિં–વૃદ્ધિ આસકિતને “વિળી-વિનીચ’ દૂર કરીને સંયમનું પાલન કરેારા સૂત્રાર્થ–સાધુએ અજ્ઞાત પિંડ દ્વારા સંયમયાત્રાને નિર્વાહ કરે જોઈએ. તપસ્યાઓ દ્વારા સત્કાર સન્માનની ઈચ્છા કરવી જોઈએ નહીં, મને શબ્દો અને રૂપમાં તેણે આસક્ત થવું જોઈએ નહીં. સમસ્ત કામભેગેની વૃદ્ધિ (લાલસા)નો ત્યાગ કરીને, તેણે સંયમનું પાલન કરવું જોઈએ. પારકા કાર્થ–જે પિંડ અથવા આહાર, અન્ત, પ્રાન્ત, લૂખો, સૂકે, ઠંડ, વાસી હોય તેને, અથવા પૂર્વકાલીન પરિચય ન હોય એવા દાતા પાસેથી ગ્રહણ કરવામાં આવ્યું હોય, તે આહારને અજ્ઞાતપિડ કહે છે. સાધુએ ભિક્ષાવૃત્તિ દ્વારા પ્રાપ્ત થયેલા, આ પ્રકારના અજ્ઞાતપિંડ દ્વારા પિતાની સ યમયાત્રાને નિર્વાહ કરવો જોઈએ. સાધુએ તપસ્યા કરવી જોઈએ, પરંતુ તપસ્યા દ્વારા માન સન્માનની ઈચ્છા રાખવી જોઈએ નહીં. અન્નપ્રાત આહારની પણ કદાચ પ્રાપ્તિ થાય કે ન થાય, છતાં પણ દૈન્યભાવ ધારણ કરવા જોઈએ નહી. ઉત્તમ અને પર્યાપ્ત આહાર મળી જાય, તે અભિમાન કરવું જોઈએ નહીં. સત્કાર અને સન્માન મેળવવાની ઈચ્છાથી તપ કરવું નહી જે તપ મોક્ષપ્રાપ્તિનું સાધન છે, તેને માન સન્માન અને સત્કારનું સાધન બનાવીને નિષ્ફળ કરવું જોઈએ નહીં. કહ્યું છે કે “ ધિરું ધામ” ઈત્યાદિ તપ અને શ્રત લેકથી પણ ઉત્તમ સ્થાનની (લોકોત્તર રથાન રૂપ મોક્ષની) પ્રાપ્તિ કરાવે છે. જેઓ પિતાના તપ અને શ્રત દ્વારા સાંસારિક પદાર્થોની અભિલાષા કરે છે, તેમનાં તપ અને શ્રત તૃણ (પરાળ)ની જેમ નિસાર થઈ જાય છે. જેમ રસમાં આસક્ત થવું તે સાધુને માટે યોગ્ય નથી, એજ પ્રમાણે વણવીણ વગેરેના શબ્દોમાં તથા રૂપ આદિમાં પણ તેણે આસક્ત થવું જોઈએ નહીં. તેથી જ કહ્યું છે કે-વેણુ, વિષ્ણુ આદિ વાદ્યોમાં, તથા શ્રી આદિના શબ્દોમાં અને રૂપમાં અસક્તિ રાખ્યા વિના, તથા સમસ્ત કામ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૯૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ભેગો પ્રત્યે અનાસક્ત ભાવ ધારણ કરીને, એટલે કે મનોજ્ઞ રૂપ આદિમાં રાગ અને અમને જ્ઞ રૂપ આદિમાં શ્રેષને ત્યાગ કરીને સાધુએ મેક્ષમાર્ગ રૂપ સંયમમાં જ મનને એકાગ્ર કરવું જોઈએ-સંયમની આરાધના જ કર્યા કરવી જોઈએ, તાત્પર્ય એ છે કે સાધુએ અજ્ઞાત પિંડ દ્વારા પિતાની સંયમયાત્રાને નિર્વાહ કરે, તપસ્યા દ્વારા માન અને સરકારની કામના ન કરવી, શબ્દ, રસ, રૂપ આદિ ઇન્દ્રિયના વિષયેથી નિવૃત્ત થઈને શુદ્ધ સંયમનું જ પાલન કરવું જોઈએ. ગાથા ૨છા સાધુના આચારોનું સૂત્રકાર વિશેષ કથન કરે છે-“સત્તારૂં સૈારું ઈમ્પાદિ શબ્દાર્થ –ધીરે મિજવુધી મિક્ષુ બુદ્ધિમાન સાધુ “કદવાડું સારું ગર-સર્વાન સંપાનું અતીત્વ બધા જ પ્રકારના સંબંધને છેડીને “સવાડું સુરક્ષા તિતિવમાગે--સર્વાનિ સુણાનિ તિતિક્ષમાળ: બધા જ પ્રકારના દુઃખને સહન કરતા થકા “અવિરું અદ્ધિ મણિઘવારી-ગણિરોડ નિયતવારી જ્ઞાનદર્શન અને ચારિત્રથી સંપૂર્ણ તથા વિષયભોગમાં આસક્ત ન થતા થકા તથા અપ્રતિબદ્ધવિહારી “ગમયંવરેકમચંકાર' પ્રાણિને અભય આપવાવાળા “ગળાવિઝ-અનાવિસ્ટાત્મા’ તથા વિષય કષાયથી અનાકૂળ આત્માવાળા થઈને સમ્યક્ પ્રકારથી સંયમનું પાલન કરે છે. મે ૨૮ છે સૂત્રાર્થ–પૈર્યવાનું સાધુએ સમસ્ત સંગોને (સબ ધોનો ત્યાગ કરીને, સમસ્ત દુઃખને સહન કરતા થકા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી પરિ. પૂણ બનીને, કામ પ્રત્યે અનાસક્ત ભાવ રાખીને, અપ્રતિબદ્ધ વિહારી, અભયંકર (પ્રાણીઓને અભયદાતા) અને વિષય કષાયથી નિવૃત્ત થઈને સંયમનું પાલન કરવું જોઈએ. ૨૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ટીકા બુદ્ધિમાન્ સાધુએ રાગાદિ રૂપ આન્તરિક સંગના અને દ્રવ્ય પરિગ્રહ રૂપ બાહ્ય સગના ત્યાગ કરવા જોઈએ. તેણે શારીરિક, માનસિક અને પરીષહેા તથા ઉપસર્ગે દ્વારા જનિત સમસ્ત દુઃ ખાને સમભાવપૂર્વક સહન કરતા થકા જ્ઞાન દર્શન ચારિત્ર તપથી પરિપૂર્ણ થઈને, સમસ્ત પર પદાર્થોમાં આસક્તિના ત્યાગ કરવો જોઇએ અને અનિયતચારી (અપ્રતિષદ્ધ વિહારી) અથવા અનિકેતચારી (એક જગ્યાએ ઘર બનાવીને ન રહેનાર) થવું જોઈએ. તેણે સમસ્ત જીવાના અભયદાતા થવુ જોઈએ એટલે કે હિંસાન સપૂર્ણ રૂપે ત્યાગ કરવા જોઈએ અને કષાય આદિ વિકારોના પરિત્યાગ કરીને મેક્ષમાગ રૂપ સયમની આરાધના કરવી જોઈએ. તાત્પ એ છે કે સાધુએ સમસ્ત સબધાના ત્યાગ કરીને પરિષહા અને ઉપસર્ગા દ્વારા ઉત્પન્ન થતાં દુઃખાને ધૈર્ય પૂર્વક સહન કરવા જોઈએ. તેણે જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયથી યુક્ત થઈને શબ્દાદિ વિષયામાં માસક્ત થવું જોઈએ નહીં. તેણે અપ્રતિબદ્ધ વિહારી થવું જોઈએ અને હિંસાથી નિવૃત્ત થઈને પ્રાણીમાત્રના અભયદાતા થવુ જોઇએ, તેનેા આત્મા વિષયા અને કષાયાથી ક્લુષિત થવા જોઈએ નહીં. તેણે સયમાનુષ્ઠાનામાં જ પ્રવૃત્ત થવુ જોઈએ. ાગાથા ૨૮ા સાધુના આચારોનુ વિશેષ નિરૂપણ કરતા 6 भारस्स जन्ता ’ ઇત્યાદિ— સૂત્રકાર કહે છે કે શબ્દા -‘મુળી-મુનિઃ' સાધુએ ‘મા રણ-માÄ' સયમરૂપ ભારની ‘નન્ના-યાત્રાચ’રક્ષા કરવા માટે 'મુંજ્ઞા-મુનિત’ આહાર લેવા ‘મિત્ત્વ-મિક્ષુ' સાધુ વાનરલ વિવેાં લજ્ઞા-પાવક્ષ્ય વિવે 'ક્ષેત્' પોતે કરેલા પાપને ત્યાગવાની ઇચ્છા કરે દુઃહેન પુદ્દે ધુયમ/જ્ઞા-તુલેન ફ્લૂટ: ધુતમ્ બારીત’ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ તથા દુ:ખથી સ્પર્શ પામીને સંયમ અર્થાત્ માક્ષમાર્ગીમાં ધ્યાન લગાવે કુંતામસીસેય પર્મેના-સંપ્રામશીવ ન પ ફમયેસ્' યુદ્ધભૂમિમાં સુભટ પુરૂષ શત્રુના ચેદ્ધાનું દમન કરે છે, એજ પ્રમાણે સાધુ કમČરૂપી શત્રુનુ દમન કરતા રહે ! ૨૯ ॥ સૂત્રા—મુનિએ સયમયાત્રાના નિર્વાહ કરવા પુરતા જ આહાર લેવા જોઈએ. તેણે પાપકર્મોને આત્માથી અલગ કરવાની જ કામના સેવવી જોઇએ. દુઃખ આવી પડે, ત્યારે સમભાવ પૂર્વક દુઃખ સહન કરીને સયમ અથવા માક્ષમાગ માં અવિચલ રહેવું જોઈએ. જેવી રીતે ચૈદ્ધો સગ્રામના અગ્રભાગમાં ઊભા રહીને શત્રુનુ દમન કરે છે, એજ પ્રમાણે તેણે ક્રમશત્રુનું દમન કરવુ... જોઇએ. રા ટીકા—જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનુ` મનન કરનાર સાધુને મુનિ કહે છે, એવા મુનિએ પાંચ મહાવ્રત રૂપ સયમયાત્રાના નિર્વાહ કરવાને માટે જ આહાર લેવા જોઈએ. તેણે એટલા જ આહાર લેવા જોઈએ કે જેથી શરીર કામ દેતું રહે, તેણે શરીરની પુષ્ટિને માટે કે સ્વાદલેાલુપતાને કારણે ખાવુ’ જોઈએ નહી. તેણે પૂર્વોપાર્જિત કર્માંને આત્માથી અલગ કરવાની જ અભિ ભાષા કરવી જોઇએ. જ્યારે દુ:ખ આવી પડે એટલે કે પરીષહ ઉપસંગ - નિત પીડા આવી પડે, ત્યારે તેણે સમભાવ પૂક તેને સહન કરીને સય. મના અથવા મોક્ષના માર્ગ પર અવિચલ રહેવુ જોઈએ. જેવી રીતે અનુપમ પરાક્રમથી ચુક્ત સુભટ્ટ, સંગ્રામના અગ્ર ભાગમાં દૃઢતા પૂર્વક ખડે રહીને, શત્રુઓ દ્વારા ગમે તેવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે તે પણ ધૈર્યાંથી તેમના સામના કરીને, શત્રુઓના વિનાશ કરે છે, એજ પ્રમાણે દમનશીલ સાધુ પણ સયમમાગ માં દૃઢ રહીને, પરીષહા આદિ દ્વારા પીડિત થવા છતાં પણ કાઁશત્રુઓને વિનાશ કરવામાં જ પ્રયત્નશીલ રહે છે. પ્રાગાથા રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકાર સાધુઓને કહે છે-‘અવિ મમાળે' ઈત્યાદિ શબ્દા —તિ સુક્ષ્મમાળે-અવિ ર્ચમાન:' સાધુ પરીષહ અને ઉપસી દ્વારા પીડા પામીને પણ તેને સહન કરે છાવતટ્રી-પદ્માવતS!' જેમ લાકડાના પાટિયા ખન્ને ખાજુથી છેલાવા છતાં પણ રાગદ્વેષ કરતા નથી એજ પ્રમાણે બાહ્ય અને અભ્ય'તર તપથી કષ્ટ પામીને પણ રાગદ્વેષ ન કરે ‘અંતરત સમાગમ લતિ-અંતય સમાગમાંક્ષતિ' પરંતુ મેાત આવવાની રાહ જુએ ‘નિવૃત સર્મ-કર્મ નિજૂથ' આ રીતથી કને દૂર કરીને સાધુ ળ ëપુત્રેક્સ પ્રયબ્રમ્ ઉપૈત' જન્મ, મરણ અને રાગ, શેક, વગેરને પ્રાપ્ત કરતા નથી. અલલઘુ વાસનાનું-અક્ષયે રાજ્યમિત્ર' જેમ અક્ષ કહેતાં ધાંસરાના તૂટિ જયાથી ગાડી માગળ ચાલી શકતી નથી. ત્તિનેમિ-વૃત્તિ સ્ત્રીમિ’ એ પ્રમાણે હું કહું છું! ૩૦ ૫ સૂત્રા ઉપસગેમાં દ્વારા પીડિત થવાના પ્રસ ́ગ આવી પડે, તે પણ સાધુએ કાષ્ટના પાટિયાની જેમ રાગદ્વેષ કરવા જોઈએ નહીં, પરન્તુ સમભા વથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવુ જોઈએ. જેમ ધૂતા તૂટી જાય ત્યારે ગાઢી આગળ વધી શકતી નથી, એજ પ્રમાણે કર્મોના સન્તર ક્ષય થઈ જવાથી ભવભ્રમણ પણ ચાલુ રહી શકતુ નથી, એવું તીથરાક્ત કથન છે. હુ તે કથનનું જ અનુકંથન કરી રહ્યો છું. ૫૩ના ટીકા ગમે તેવાં ઉગ્રપરીષહેને પણ સાધુએ સમભાવપૂર્વક સહન કરવા જોઇએ. જેમ લાકડાના પાટિયાને બન્ને તરફથી ઠેલવામાં આવે, અથવા તેને ગમે તેવી ઠંડી ગરમી સહન કરવી પડે, તેા પણ તેના લાકડાના પાટિયા પર કોઈ પ્રભાવ પડતા નથી, એજ પ્રમાણે ઉપસર્ગ આદિ દ્વારા ગમે તેવી પીડા સહન કરવાને પ્રસગ આવે, તે પણ સાધુ રાગદ્વેષથી રહિત થઈને, મૃત્યુની પ્રતીક્ષા કરે છે, એટલે કે સમાધિ મરણની અભિલાષા કરે છે. એવું કરવાથી તે જ્ઞાનાવરણીય આદિ આઠે પ્રકારનાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ કર્મોને ક્ષય કરીને જન્મ જરા અને મરણના દુઃખમાંથી મુકત થઈ જાય છે. જેમ ધૂરા તૂટી જાય તે ગાડી આગળ ચાલી શકતી નથી, એ જ પ્રમાણે કર્મોનો ક્ષય થઈ જવાને કારણે તે સાધુને પણ ભવભ્રમણ ચાલૂ રહેતું નથી. “તીર્થકરોએ આ પ્રમાણે જે ઉપદેશ આપે છે, તેનું જ હું આપની સમક્ષ અનુકથન કરી રહ્યો છું” એવું સુધર્મા સ્વામી પિતાના શિષ્યને કહે છે. ગાથા ૩૦ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબોધિની વ્યાખ્યાના કુશીલ પરિભાષા નામનું સાતમું અધ્યયન સમાપ્ત ૭- શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ વીય કે સ્વરૂપ કા નિરૂપણ આઠમા અધ્યયનના પ્રાર‘ભ સાતમું અધ્યયન સમાપ્ત થયું. હવે આઠમા અધ્યયનના પ્રાર'ભ કરવામાં આવે છે. આ અયયનનેસ બધ આ પ્રમાણે છે.—સાતમા અધ્યયનમાં કુશીલ અને સુશીલ સ્વભાવવાળા સાધુનુ` કથન કરવામાં આવેલ છે. સુશીલનુ' સુશીલ પણુ અને કુશીલનું કુશીલ પણું સયમના વીર્યાન્તરાયકના ક્ષયે।પશમ તથા તેના ઉદયથી થાય છે. તેથી વીનું પ્રતિપાદન કરવા માટે આ આઇમાં અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે.આ સબધથી આવેલ આઠમા અધ્યયનનું' પહેલું' સૂત્ર ‘ ુદ્દાયેય” ઈત્યાદિ છે. શબ્દાથ་—વયં ોચિત્તિ વ્રુવ-લેટ વીર્યમિતિ કોચ્યતે' હવે પછી સ્પષ્ટરૂપથી વીય નુ કથનકરવામાં આવશે. ‘ ુદ્દા સુચવાય-દ્વિધા સ્વાહ્યાતમ્' આને તીર્થંકરાએ બે પ્રકારતું કહેલ છે. વીસ વીä નુિ-વીચ વીરસમ્ ઈંદ્ર સુ' વીરપુરૂષની વીરતા એ શુ છે! હું ય વુન્નરૂ-થં ચેલું કોચને' ક્યા કારણથી તેએ વીર એ પ્રમાણે કહેવાય છે ? ૧૫ અન્નયા ——જેને વી` કહેવામાં આવે છે. એવું તે વીર્ય એ પ્રકારનું' કહેવાય છે. વીરનુ વીરપણુ શુ છે ? તે કયા પ્રકારથી વીર એ પ્રમાણે કહેવાય છે ? । ૧ ।। ટીકાય —વીય એ પ્રકારનુ કહેવામાં આવે છે. ધૈય” અહિયાં ‘વા શબ્દ વાકયના અલકાર અ`માં આવેલ છે. ઇમ્ શબ્દના પ્રયાગ પ્રત્યક્ષ વિષમાં થાય છે. કેમકે એવો નિયમ છે કે- મ્ !' શબ્દને સમીપ-નજીક વાચક અથમાં અને તાત્! શબ્દના પરોક્ષ અર્થમાં પ્રયાગ થાય છે. જેથી અહિયાં મ્' એ શબ્દના અ-બુદ્ધિની સમીપ અર્થાત્ પ્રત્યક્ષ એવા છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ આ વીર્ય તીર્થકર વિરોરે એ બે પ્રકારનું કહેલ છે. વીર્ય જીવની એક વિશેષ પ્રકારની શક્તિ છે. જે વિશેષ રૂપે પ્રેરણા કરે છે–અર્થાત્ અહિતને હટાવે છે. બે વિર્ય કહેવાય છે. “ગુ' શબ્દ જીજ્ઞાસાના અર્થમાં છે. અને વિતકને વાચક છે, અર્થાત્ અહિયાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વીરપુરૂષનું વીરપણું શું છે ? અર્થાત કઈ રીતે તે સુભટ અર્થાત્ વિર કહેવાય છે? વાય કે જે બે પ્રકારનું કહેલ છે, તે શું છે ? અને ક્યા કારણથી બે પ્રકારનું થાય છે ? તેનું સ્વરૂપ કેવું છે ? કહેવાનો હેતુ એ છે કે તીર્થકર અને ગણધરો વીર્યના બે ભેદે કહે છે, અહિયાં એવી જીજ્ઞાસા થાય છે વીરનું વીરપણું એ શું છે ? કયા કારણથી વીર પુરૂષ “વીર' એ પ્રમાણે કહેવાય છે ? હવે ભેદનું નિરૂપણ કરતાં વીર્યનું સ્વરૂપ કહે છે. જે પતિ” ઈત્યાદિ શબ્દાર્થ– પં વંતિ- ર્મ વેરચરિત' કઈ કર્મ ને વીર્ય એ પ્રમાણે કહે છે. યુવા ગમં વારિ-સુરત: અ વારિ’ અને તે સારા વ્રતવાળા “મુનિયો' કેઈ અકર્મને વીર્ય એ પ્રમાણે કહે છે. “મરિયા-મર્યા મૃત્યકના પ્રાણી “gufહેં–જાગ્યાં' આ “રોહિં હાર્દિ-દામ્રાજૂ થવાનું બે સ્થાનોથી “લીવંતિ-યન્ત દેખાય છે. મારા અવયાર્થ–હે સુરત (સારાવત વાળા ભવ્ય) કેઈ કર્મને જ વીર્ય કહે છે, કેઈ અકર્મને વીર્ય કહે છે ? એ બે ભેદેવાળા મનુષ્ય જોવામાં આવે છે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ટીકા”—કાઈ વિદ્વાન્ કને જ બ્રીય કહે છે, તેમનું કથન એવુ છે કે-પેાતાના પ્રયત્નથી જ સ`પાદ્યુિત કરવામાં આવે છે, તેને કમ કહેવાય છે. અને એ ક જ 'વી' કહેવાય છે. અથવા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવ નાર વીય આઠ પ્રકારનું કહેલ છે. ઔયિક ભાવથી યુક્ત ક્રમ છે. અને ઔયિક ભાવ કર્માંના ઉદયથી ઉત્પન્ન થાય છે. ના કાઈ સુત્રત કમથી રહિતને પણ ‘વીય’” કહે છે. વીર્યાન્તરાય ક્ષય થવાથી ઉત્પન્ન થવાવાળા જીવને સ્વાભાવિક ત્રીય હાય છે. અહિયાં અ’િ શબ્દથી ચારિત્ર માહનીયના ક્ષયાપશમથી ઉત્પન્ન થયેલ વીય પણ ગ્રહણ કરવામાં આવેલ છે આ બે ભેદેા જ વીયના છે. આમાંથી કમ વી' એ ખાલવીય કહેવાય છે, અને અકવીય' એ પૉંડિતવીય કહેવાય છે. આ બે ભેદો વાળા મનુષ્યા જોવામાં આવે છે. જે પ્રમાણે અનેક પ્રકારના કૃત્યેામાં પ્રયત્ન કરવાવાળા બળ વગેરેથી યુક્ત પુરૂષને જોઈને આ વીય વાળા છે' એ પ્રમાણે કહેવામાં આવે છે, અને કર્મોના ક્ષય થવાથી આ અનંત ખળ વાળા છે.’ એ પ્રમાણે કહેવામાં આવે છે. શિષ્યે પ્રશ્ન કર્યાં પછી સુધાં સ્વામી, જમ્મૂ સ્વામી વિગેરે શિષ્ય વને ઉદ્દેશીને કહે છે કે-હે સુત્રતા ! કોઈ કાઈ કર્મીને જ વી કહે છે. આ રીતે વીયના એ ભે। થઈ જાય છે. આ એ ભેદોમાં જ સઘળા મનુબ્યાના સમાવેશ થઈ જાય છે. પ્રા કારણમાં કાર્યોના ઉપચાર કરીને કમને જ ખાલવીય કહેવામાં આવેલ છે, હવે પ્રમાદને જ કેમ કહે છે. ! આમાં પણ કારણમાં કાર્ટીના ઉપચાર થવાથી પ્રમાદને કર્મ પણાથી સમજવા જોઇએ. સૂત્રકાર એજ કહે છે કે‘વમારું જન્મ માતુ' ઇત્યાદિ શબ્દા --માર્ચ મ માદંતુ-પ્રમાથું કર્મ આદુ:' તીર્થંકરાએ પ્રમાદનેકમ` કહેલ છે. 'તહા અઘ્યમાર્ચ અપર-તથા ગમાત્વમ્ બરમ્ તથા અપ્રમાદને આમ કહ્યુ છે. તમાાયેલો વાર્તાવ-તદ્વારેશતો વાવ' આ બન્નેની સત્તાથી જ ‘aï¿ ÷fèaña aï-aïd ġfsaña ar' wady' qui y'lßady' 214 §. 11311 વા અન્વયા ——તીર્થંકર વિગેરે મહાપુરૂષા મદ્ય વગેરે પ્રમાદને કર્મો કહે છે તથા અપ્રમાદને અક` કહે છે. પ્રમાદના સદ્ભાવથી ખાલવીય અને અપ્રમાદથી પડિતીય કહેવામાં આવે છે. ાણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ ટીકા—જેની સત્તાથી જીવ શુભ અનુષ્ઠાનથી રહિત થાય છે. તે મદ્ય વિગેરે પ્રમાદ કહેવાય છે. કહ્યું પણ છે કે-‘મગ વિથ સાથ' ઇત્યાદિ મદ્ય, વિષય, કષાય, નિદ્રા, અને પાંચમી વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ વીતરાગ દેવાએ કહેલ છે. આ મદ્ય વિગેરે પ્રમાદ કર્મોના જનક ઉત્પન્ન કરવાવાળા છે. તેજ કારણથી તિર્થંકરો વિગેરે તેને કમ એ પ્રમાણે કહે છે. અને પ્રમાદના પરિત્યાગને એકમ કહે છે. કહેવાના હેતુ એ છે કે—પ્રમાદવાળા જીવને કમનું ખધન થાય છે. અને કર્માંવાળા જીવના જે ક્રિયારૂપ વ્યાપાર છે, તે માલવીય કહેવાય છૅ, જે જીવ પ્રમાદથી રહિત હાય છે, તેને કર્માનેા અભાવ થઈ જાય છે. અને કના અભાવવાળા જીવના અનુષ્ઠાનને પંડિતીય' કહેવાય છે, અર્થાત્ પ્રમત્ત અને ક્રમ વાળા જીવનુ ખાલવીય અને અપ્રમત્ત અને અકર્મા-કમ વિનાના જીવનું પડિત' વીય છે. વીય ની સાથે 'ના' અથવા 'વ્રુિતા' એ વિશેષણા લગાડવામાં આવે છે. તે પ્રમાદ ’અને અપ્રમાદના કારણથી જ હાય છે. અભવ્ય જીવાતુ. માલવીય અનાદિ અને અનત છે. ભવ્ય જીવાતુ અનાદિ સાન્ત છે. અર્થાત્ તે સદા કાળથી ચાલ્યુ આવે છે, પરંતુ કાઈ વખત તેના અન્ત આવી જાય છે, પ`ડિતવીય સાદિ સાન્ત જ હાય છે, આના સાર એ છે કે-તીર્થંકર ભગવતએ પ્રમાદ ને ક્રમ અને અપ્રમાદ ને એકમ કહેલ છે. તેજ પ્રમાદના કારણે ખાલવીય અને અપ્રાદના કારણે પ'ડિતવીય હાય છે, ॥૩॥ ખાળવીય છે. અજ હવે સૂત્રકાર શબ્દાને વાળિળ અતિવાયાય- માળિનાં પ્રતિપાતા' કાઈ પ્રાણિચાના વધ કરવા માટે ‘શ્વસ્થ-રાષ્ટ્રમ્’તલવાર વિગેરે શસ્ર અથવા ધનુવેદ વિગેરે ‘મિત્રવંતા–વિસે' શીખે છે. ‘ì-' તથા કેઈ ‘વાળમૂચ વિષે દળો -ત્રાળમૂતવિષેટચાત્' પ્રાણી અને ભૂતાને મારવાવાળા' મà–મન્ત્રાર્' મત્રોને ‘અહિĒત્તિ-અપીયરે’ શીખે છે. કા પ્રમાદવાળા અને કમવાળા જીવન પ્રગટ કરે છે. થમેરો ૩' ઇત્યાદિ અન્વયા —કાઈ કાઈ વ્યક્તિ પ્રાણિયાની વિરાધના (હિસા) કરવા માટે ધનુર્વેદ વગેરે શસ્ત્રવિદ્યા શીખે છે, કાઈ વ્યક્તિ પ્રાણા અને ભૂતાને બાધા કારક મંત્રોના અભ્યાસ કરે છે. ઝા ટીકા-રાગ અને દ્વેષના કારણે જેનુ ચિત્ત પરાજીત થયેલ છે, એવા કાઇ પુરૂષો જીવાના નાશ કરવાવાળા સસ્થ' અર્થાત્ ખગ વિગેરે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રોની અથવા ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોની શિક્ષા ગ્રહણ કરે છે, અને ખૂબ ઉદ્યમ કરીને તે શીખે છે, અથવા તેવા પ્રકારના શસ્ત્ર અથવા શાસ્ત્રને તેઓ બીજાઓને શીખવાડે છે. આ પ્રકારથી શીખેલા કે શીખવાડેલા શસ્ત્ર અથવા શાસ્ત્ર પ્રાણિયેની હિંસાનું કારણ બને છે, કેમકે-એ શાસ્ત્રોમાં એજ કહે. વામાં આવે છે કે-બીજાની હિંસા કઈ રીતે કરી શકાય ? કહ્યું પણ છે કે પુષ્ટિના છાજી' ઇત્યાદિ ' અર્થાત્ પિતાની મુઠી વડે લક્ષ્યને આચ્છાદિત કરીલેય અને મુઠી પર નજર સ્થિર કરી લે. અથવા માથા પર કપન થાય તે લય વિધાયેલજ સમજવું. ૧ આ રીતે તે શાસ્ત્રમાં એ જ નિરૂપણ કરવામાં આવેલ છે કે-કેવી રીતે શત્રુઓનો ઘાત કરી શકાય ? કેવી રીતે બીજાને દશે દઈ શકાય ? અર્થાત ગફલતમાં નાખી શકાય ? કામાદિ અશુભ અનુષ્ઠાન જ એ શાસ્ત્રને વિષય છે. જેઓ આવા પ્રકારની શસ્ત્ર વિદ્યા અથવા શાસ્ત્રને અભ્યાસ કરે છે, તેઓની પ્રવૃત્તિ સાવધ કર્મોમાં જ હોય છે. આવા પ્રકારના શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થવાવાળા વીર્યને બાલવીર્ય કહેવામાં આવે છે. તથા કઈ કઈ લેકે પિતાના પાપ કર્મના ઉદયથી મંત્રીને મારા કાર્યમાં પ્રયુક્ત કરે છે, અને અશ્વમેઘ, નરમેઘ, ગોમેધ, અને ચેન યાગ વિગેરેમાં પ્રયુક્ત કરવા શીખે છે. અને શીખવાડે છે. એ મંત્રો કેવા છે ? તે બતાવતાં કહે છે-“જાજમહેફિલે બે ઇન્દ્રિય વગેરે પ્રાણ પૃથ્વી આદિ ભૂતોને મારવા વાળા હોય છે. તેવા મંત્રોને શીએશીખવાડે છે. પકા માળેિ ” ઈત્યાદિ | શબ્દાર્થ “માળિો માયા ચ દુ-માચિન ગાયા ગા’ માયા કરવાવાળા પુરૂષ માયા અથૉત્ છલ કપટ કરી ને “જમોને મા-ઝામમોસાન સમrમને કામોનું સેવન કરે છે. “આપણાતામિળો-આત્મરાજતાળામિના તથા પિતાના સુખની ઇચ્છા કરવા વાળા એ “તા- તારી પ્રાણિનું હનન કરવા વાળા છેત્તા-છેત્તાઃ” છેદન કરવાવાળા “મિતા-ઝરંચિત અને કર્તન કરવા વાળા હોય છે. પા અન્વયાર્થ–માયાવી લોક માયાચાર કરીને શબ્દાદિ વિષય રૂપ કામભેગોનું સેવન કરે છે. તેઓ પિતાના સુખની ઈચ્છા કરીને અન્ય જીવોની હિંસા કરે છે, છેદન કરે છે, અને વિદારણ-કન કરે છે. ૧ ટીકાથ–માયાનું સેવન કરવાવાળા માયી (કપટી) અથવા માયાવી કહેવાય છે. એવા માયાવી માણસે માયા કરીને પારકા ધન સ્ત્રી વિગેરેનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ હરણ કરે છે, અને કામોનું સેવન કરે છે, અર્થાત્ બીજાઓના ધન વિગેરેથી કામગ ભેગવે છે, અને પિતાના જ સુખ માટે પ્રયત્ન કરનારા તેઓ કષાયથી મલિન ચિત્ત વાળા થઈને બીજા પ્રાણિયેની વિરાધના-હિંસા કરે છે, કાન-નાક વિગેરેનું છેદન કરે છે, પીઠ (વાસ) પટ વિગેરે ચરે છે, તેઓ પિતાના જ સુખ માટે આવા પ્રકારની પાપક્રિયાઓ કરતા રહે છે. આપા તેઓ હનન અને છેદન કઈ રીતે કરે છે ? વિગેરે બતાવતાં સૂત્રકાર “મારા વવા જેવ' ગાથા કહે છે. શબ્દાર્થ—-“પતંકવા-અસંવત અસંયમી પુરૂષ “મા નરસા નિર ચણા-મના ઘરના ૨ વન” મન, વચન અને કાયથી “સંતો-અન્તરા અંતપર્યત અર્થાત કાયની શકતી ન હોવા છતાં મનથી જ “ગાર પળો - તરત રારિ' આલોક અને પરલોક એ બને કેક માટે “સુદાવિદાપિ કરવું અને કરાવવું એ બન્ને પ્રકારથી અને ઘાત કરાવે છે. દા અવયાર્થ—અસંયમી પુરૂષે મનથી, વચનથી અને કાયાથી તથા કૃત, કાસ્તિ અને અનુમોદનથી તથા કાયથી અસમર્થ –અશક્ત થાય ત્યારે મનથી જ પાપના અનુષ્ઠાનની અનુમોદના કરીને આલેક અને પરલેક બને માટે પિત કરવા અને કરાવવાથી અર્થાત્ બેઉ પ્રકારથી છની વિરાધના કરે છે. દા. ટકાર્ય–જે પુરૂષ મન, વચન, અને કાયાથી અસંયમી હોય છે. પરવાક-બીજાને ઠગવાવાળા હોય છે, તેઓ મન વચન અને કાયાથી અને શરીરથી અશક્ત થાય ત્યારે વિચાર માત્રથી બીજાઓના ઘાતની ઈચ્છા કરે છે. આ સંબંધમાં કાલશકરિનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તેઓ આ લેકના સુખ માટે અને પરલોકના સુખ માટે બને પ્રકારથી અર્થાત્ સ્વયં ઘાત કરીને તથા બીજાઓથી ઘાત કરાવીને પ્રાણિયોની હિંસા કરે કરાવે છે. કહેવાને હેતુ એ છે કે-રાગ અને દ્વેષથી આંધળા બનેલ પુરૂષ મન, વચન અને કાયા (શરીર) થી અને શારીરિક શક્તિ ન હોય તે કેવળ વચન માત્રથી અથવા કેવળ મનથી આ લોક અને પરલેક માટે રવયં જીવની હિંસા કરે છે, અને બીજાઓ પાસે પણ હિંસા કરાવે છે. ૬ હવે હિંસાથી થનારા પાપનુ ફળ બતાવે છે. તે મુખ્ય વૈ' ઈત્યાદિ શબ્દાર્થ-વેરો વેરા વિરી વૈરાળિ તિ’ જીવને ઘાત કરવાવાળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ અનેક જન્મ માટે કોની સાથે વેર કરે છે. તો વૈહિં રજ-તરઃ વિરઃ રચતે' તે પછી તે બીજું નવું વેર કરે છે. “મમાં પાવોવા-સામાં પાપોના જીવ હિંસા પાપ ઊત્પન્ન કરે છે. “યંતણો દુત્તાવા-બનતા સુવરવ:” અને છેવટે દુઃખ દે છે. છા અન્વયાર્થ–વેરી અર્થાત્ જીવોની હિંસા કરવાવાળાઓ સેંકડો જન્મ સુધી ચાલુ રહેનારૂં વેર બાંધે છે. અને નવું વેર ઉત્પન્ન કરે છે. આરંભ પાપરૂપ હોય છે, અને અન્ત દુ:ખ પ્રાપ્ત કરે છે. દા ટીકાર્થ–ષડૂજીવનિકાનું ઉપમર્દન હિંસા) કરવાવાળા અર્થાત્ છ કાની વિરાધના કરવાવાળા પુરૂષ, જેની હિંસા કરે છે, તેની સાથે વેરભાવ ઉત્પન્ન કરે છે. અર્થાત્ જે પ્રાણુને એકવાર ઘાત કરે છે, તેની સાથે સેંકડો જન્મ સુધી ચાલુ રહેનારો વિરોધ–વેર ભાવ બાંધે છે, અને પછી તે વેરની પર. પરાથી બંધાયેલું રહે છે, અને નવું નવું વેર બાંધતા જાય છે. જેની સાથે વેર બાંધ્યું છે, તે એક જન્મમાં તેને બદલે લેય છે, ત્યારે પાછું નવું વેર બંધાય છે. આ રીતે વેરનો પ્રવાહ (વેણ) જન્મ જન્માન્તર સુધી ચાલતે જ રહે છે. અને વધતી જ રહે છે. આ વેરની પરંપરા ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે-પાપને ઉત્પન્ન કરવાવાળે આરંભ પિતાના વિપાકના ઉદય વખતે દુખ કારક હોય છે. કહેવાનો અભિપ્રાય એ છે કે–જીવોની હિંસા કરવાવાળાએ તે જીવોની સાથે વેર બાંધે છે. આ જન્મમાં જે જેને મારે છે, તે જન્માન્તરમાં અર્થાત્ બીજા જન્મમાં મારવા વાળાને મારે છે. આ જ વધ્ય (મરનાર) કાલે વધક (મારવાવાળા) બની જાય છે. અર્થાત્ મારવાવાળા જે જીવને મારે છે, બીજા જન્મમાં તે જીવ મારનારને મારે છે. આ રીતની જે પરંપરા ચાલુ થાય છે તેને અંત સેંકડો ભવ સુધી આવતું નથી. હિંસા પાપને ઉત્પન્ન કરે છે, અને પાપ દુઃખકારક હોય છે. તેથી જે ઓ પિતાનું હિત ઈચ્છે છે. તેણે હિંસાને હંમેશાં ત્યાગ કરવો જોઈએ. કેળા “વા ઈત્યાદિ | શબ્દાર્થ –- અત્તશ૩%ાળિો-શાત્મકૃતારિખઃ પિતે જ પાપ કરવાવાળા જીવ રંજ નિયા-કાંવાથિ નિરિત' સાંપરાયિક કર્મ બાંધે છે “જોરિયા જે વાઢા- રાવામિનાર તે વાઢા રાગ અને દ્વેષના આશયથી તે અજ્ઞાનિયે “વાવં કુવંતિ-વંg Trí નિત' ઘણા જ પાપ કર્મો કરે છે. દા. અન્વયાર્થ–સ્વયં પાપ કરવા વાળ છવ સાંપરાયિક (સંસારના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨ ૩૦૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિભ્રમણ) કમ બંધ કરે છે, તેઓ અજ્ઞાની અને રાગદ્વેષથી મલીન થઈને ઘણું જ પાપનું ઉપાર્જન કરે છે. ૫૮ ટીકાર્થ–જેઓ સ્વયં પાપ કર્મનું આચરણ કરે છે, તેઓ સાંપરાયિક કર્મને બાંધે છે. કર્મબંધ બે પ્રકારના છે, ઈર્યાપથ અને સાંપરાયિક જે કમને બંધ બાદર કષાયથી થાય છે, તે સાંપરાયિક કહેવાય છે. જીવહિંસાથી સાંપરાયિક કર્મ બંધ થાય છે. જે જીવ રાગ દ્વેષથી યુક્ત હોય છે. અર્થાત્ જેઓને આત્મા કષાથી મલીન થયેલું છે, અને તે કારણથી જેએ હિંસા કરે છે, તેઓ નરક વિગેરે દુર્ગતિના કારણભૂત કર્મને બંધ કરે છે. એવા કર્મો અનેક પ્રકારની અશાતા (અશાંતિ) રૂપ દુઃખને ઉત્પન્ન કરવાવાળા હોય છે. સત અસતના વિવેક વિનાના અજ્ઞાની જીવોજ એવા કર્મોનું ઉપાર્જન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–પિત-પાપકર્મનું અનુષ્ઠાન કરવાવાળા અજ્ઞાની છ ચતુર્ગતિમાં ભ્રમણ કરવાને કારણે સાંપરાયિક કમને બંધ કરે છે તથા જેઓ રાગદ્વેષથી મલીન થયેલા છે. તેઓ અનેક પ્રકારના કર્મોનું ઉપાર્જન (પ્રાપ્તિ) કરે છે. એટલા આ રીતે બાલવીર્યને બતાવીને ઉપસંહાર કરતાં કહે છે કે“ચિં રમવારિ” ઈત્યાદિ | શબ્દાર્થ –-g-gaz’ આ “જાઢાi સુ-વાસાનાં સુ' અજ્ઞાનિ નું “જન વરિ જયં-સજર્મવીર્યમ્ વેવિતમ્' સ્વકર્મ વીર્ય કહેલ છે. “રૂત્તો-ગર' હવે અહિંથી “પંહિરા–વંદિતાનાનું ઉત્તમ સાધુઓનું “જન્મવરિચં–કર્મવીર્યન' અકર્મ વીર્ય “મે-છે મારી પાસેથી “કુળદુ-શુગુર” હે શિષ્યો! તમે સાંભળે છે અન્વયાર્થ – હે શિષ્ય! આ પહેલાં કહેલ પ્રકારથી અજ્ઞાની જવેનું સકમ વીર્ય કહેવામાં આવેલ છે. હવે પંડિત-જ્ઞાનીજનું અકર્મવીર્ય કહું છું તે તમે સર્વે મારી પાસેથી સાંભળો. લા ટીકા –આનાથી પહેલાં કહેવામાં આવેલ છે કે-કોઈ કોઈ ખાલઅજ્ઞાની જીવ જીવોની હિંસા કરવા માટે શાસ્ત્ર અને શાસ્ત્રને અભ્યાસ કરે છે. કેઈ કોઈ પ્રાણોની વિરાધના કરવાવાળા મંત્રોનું અધ્યયન કરે છે. કઈ કોઈ કામભેગની ઈચછા વાળા માયાવી માયાચાર કરીને આરંભ સમાં રંભ કરે છે. કોઈ પિતાના શત્રુને ઉદ્દેશીને એવા પાપ કૃત્ય કરે છે. જેથી વંશ પરંપરાગત વેર બંધાઈ જાય છે. આ બધું સત્ અસના વિવેક રહિત બાલાજીનું સકર્મવી કહેલ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ મૂળમાં આવેલ 'વાળાં તુ” આ પદમાં ‘તુ’ પદથી પ્રમાદવાન, જીવાના વીના પણ સંગ્રહ થયેલ છે. બલવી નું નિરૂપણ કરીને હવે હુ પડિતાના અકમ વીય વિશે કહીશ તે તમે સાંભળે ! હા હવે ‘વૃ—િ' ઇત્યાદિ ગાથા દ્વારા પંડિતવી નું કથન કરવામાં આવે છે. શબ્દા — વિદ્-દ્રયઃ' મુક્તિ ગમન કરવાને ચાગ્ય પુરૂષ બંધળુમુ વંઘનોન્મુ:’ખંધનથી મુક્ત ‘સઘ્ધઓ છિન્નવંયળે-ત્રર્વચ્છિન્નવંધનઃ' તથા અધીરીતે ખધનનાનાશ કરીને વાવ મંગળો-વાવ મેં જીવ' પાપકુને છોડીને અંતરો સર્જી પત્તિ-અન્તાઃ શસ્ત્ય ઋન્વતિ' પાંતાના સઘળા કોના નાશ કરી દે છે. ૧૦ના મ અન્વયા—મુક્તિમાં જવાને ચાગ્ય, કષાયરૂપ બંધનથી રહિત, દરેક પ્રકારના સશયેા વિનાના ભવ્ય જીવો પાપ કર્મીને હટાવીને અન્તતઃ રાજ્યને અર્થાત્ ખાકી રહેલા કમેને છેદી નાખે છે. ૫૧૦ના ટીકા—જે મુક્તિમાં જવાને ચાગ્ય થયેલા હાય તે‘દ્રવ્ય' કહે. વાય છે. કેમ કે-‘કૂચ ૨ મધ્યે' આ પ્રમાણે કહેલ છે. અહિયાં દ્રવ્ય પદને અથ મેક્ષમાં જવાને ચૈાગ્ય મહાત્મા આ પ્રમાણે થાય છે, અથવા રાગદ્વેષ વિનાના હાવાના કારણે જેએ દ્રવ્યના સ્વરૂપને પ્રાપ્ત કર્યું અર્થાત્ સર્વથા કષાય વિનાના હોય તે પણ ‘દ્રવ્ય' કહેવાય છે, અથવા જે વીતરાગની સરખા વીતરાગ અર્થાત્ અલ્પ કષાયવાળા હોય તેને પણ દ્રવ્ય કહે છે. કહ્યુ પણ છે કે-દિ` ના યોનું ને' ઇત્યાદિ જે સરાગ ધ માં અર્થાત્ રાગયુક્ત અવસ્થામાં (છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં) વત માન છે, તેને પણ શુ અકષાયી કહેવાય છે ? આ પ્રશ્નને ઉત્તર એવો છે કે-જેએ સત્તામાં રહેલ કષાયાના પણ નિગ્રહ કરે છે, તે પણ વીતરાગ અથવા અકષાયી કહી શકાય છે. આ પ્રકારના ‘દ્રવ્ય' મહાત્મા કેવા પ્રકારના હાય છે? આ પ્રશ્નના ઉત્તર આપે છે-તે બંધનોથી વિમુક્ત (છૂટેલા) હોય છે. કષાય–ક સ્થિતિના ઉત્પત્તિ રૂપ છે. એટલા જ માટે કમ` ખધન કહેવાય છે. કહ્યું પણ છે કેકમાંમાં જે સ્થિતિ આવે છે, તે કષાયના કારણે જ આવે છે, તે સિવાય તે છિન્નખ ધન' હોય છે. અર્થાત્ તેના ખ ધન-કષાયા સર્વથા નાશ પામે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ છે. તે જ્ઞાનાવરણીય વિગેરે પાપ કર્મને દૂર કરીને છેવટે શરીરની અંદર તૂટેલા બાણની અણીની જેમ પડા પહોંચાડનારા બાકી રહેલા કને પણ નાશ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-મુક્તિમાં જવાને ગ્ય ભવ્ય જીવો સર્વ બંધનનો નાશ કરીને તથા પાપ કમને દૂર કરીને સંસારમાં સ્થિતિના કારણ રૂપ આઠ પ્રકારના કર્મોને હટાવી દે છે. ૧૧ જેનો આશ્રય લઈને મહાપુરૂષો કમરૂપ શલ્યને નાશ કરે છે, તે વિષય બતાવતાં સૂત્રકાર કહે છે કે-બનેવાડ યુવા ' ઇત્યાદિ શબ્દાર્થ-બનેવાર્થે મુલ્લાચં-ન્યાયોવેતં વાચારમુ’ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને તીર્થકરેએ મેક્ષમાં લઈ જવાવાળા કહ્યા છે. “જાવાયા સમી-૩૫ારા સમીર” વિદ્વાન પુરૂષ જેને ગ્રહણ કરીને મોક્ષને માટે ઉદ્યોગ કરે છે. “મુળ મુગો સુવાસં-સૂચી મૂવો ટુવાવાર્ત' બાલવીય વારંવાર દુઃખ દે છે. “તણા તા બસુ-તથા–તથા વસુમ બાલવીર્યવાળે પુરૂષ જેમ જેમ દુઃખ ભોગવે છે તેમ તેમ તેને અશુભ જ વધે છે. ૧૫ અન્વયાર્થ–સમ્યગ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર તપને તીર્થકરોએ મોક્ષ માર્ગ કહેલ છે. વિવેકી પુરૂષ તે માર્ગનું અવલંબન કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે છે. બાલવીર્ય વારંવાર દુઃખ દેનાર હોય છે બાલ જી જેમ જેમ દુઃખ ભોગવે છે, તેમ તેમ તેના અશુભ વિચારે વધતાજ જાય છે. ૧૧ ટીકાર્ય–ન્યાયપિત જ્ઞાન દર્શન, ચારિત્ર અને તપ વિગેરે જે મોક્ષના માગે છે, તેનાથી યુક્ત હોય તે જ “નેતા’ છે. અથવા મૃત-ચારિત્રરૂપ ધર્મ કતા છે. કેમકે તે મોક્ષમાં કારણ છે, તે નેતા અથવા મક્ષ માર્ગનું તીર્થકર વિગેરે એ સારી રીતે કથન કરેલ છે. તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દર્શન ચારિત્ર અને તપ અથવા શ્રત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મેક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થંકર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ મેક્ષ માર્ગને શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મોક્ષની ઈચ્છાવાળા પુરૂષો જ્ઞાન, ધ્યાન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉદટા બાલ વીર્ય–અજ્ઞાની વારંવાર દુખના કારણ રૂપ થાય છે. બાલવીર્યવાળા પુરૂષ નરક–નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુખે ભગવે છે, તેમ તેમ તેનું અશુભપણુ અર્થાત્ પરિણામેનું મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના સ્વરૂપને વિચાર કરવાવાળા મુનિ ધમ-ધ્યાનના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે. કહેવાને આશય એ છે કે-સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષના માગે છે. આ પ્રમાણે તીર્થકરેએ ઉપદેશ આપેલ છે, તેથી જ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ મેક્ષની કામનાવાળા મેક્ષ માગને જ સ્વીકાર કરીને વિચરે છે. તેઓ મિક્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. આનાથી વિપરીત જેઓ બાલવીર્ય છે, તે દુઃખ આપવાવાળા હોય છે, દુઃખ ભેગવનાર બાલવીર્યવાળા પુરૂષ નારક વિગેરે ગતિનેજ વધારે છે. ૧૧ કાળી” ઈત્યાદિ શબ્દાર્થ–ાળી-પથારી! ઉચ્ચ પદ પર રહેલા બધાજ વિરાળા વરતિ ન સંમો-રવિવાર ક્ષતિ ન સંસાઃ પિત પિતાના સ્થાને છેડી દેશે તેમાં સંશય નથી. “જરૂદિ ક મુરહિશાતિમિર સુદત્રણ તથા જ્ઞાતિઓ અને મિત્રોની સાથે “શચં વારે-રા' જે સં વાસ છે તે પણ ગણિતૈ–ાતચતા અનિયત છે. ૧૨ા અન્વયાર્થ-ઉત્તમ સ્થાનવાળા ઈન્દ્ર, ચક્રવર્તતી વિગેરે અનેક પ્રકારના ઉત્તમ, મધ્યમ, અને અધમ સ્થાને ત્યાગ કરશે તેમાં સંશય નથી, જ્ઞાતિ જને, અને મિત્રોની સાથે જે સહવાસ હોય છે, તે પણ અનિત્ય જ હોય છે. ૧૨ ટીકાર્થ–સ્થાનીને અર્થ સ્થાનના અધિપતિ એ પ્રમાણે થાય છે. જેમ દેવલોકમાં ઈન્દ્ર વિગેરે તથા મનુષ્ય લેકમાં ચકવતી વિગેરે ઉત્તમ સ્થાનના સ્વામી છે, એ જ પ્રમાણે જુદા જુદા સ્થાનમાં બીજા બીજા જી સ્થાની છે, તેઓ બધા પિત પિતાના સ્થાનેને ત્યાગ કરશે, તે સ્થાને પર હમેશાં તેઓનું અધિપતિપણું રહેવાનું નથી. પુણ્યના બળથી જે પ્રાણીઓ જે સ્થાન પ્રાપ્ત કરેલ છે. તે સ્થાન ભોગવ્યા પછી પુણ્ય ક્ષય થયા પછી તે સ્થાનનો ત્યાગ કરવો પડે છે, કેમકે જ્યારે નિમિત્ત રહેતું ન હોય તો નૈમિત્તિક નિમિત્તવાળ પણ રહેતો નથી. જે પુણ્યના કારણે જે રથાન પ્રાપ્ત થયું છે, તે પુણ્યના અભાવમાં તે સ્થાન ટકી શકતું નથી. આ સંબંધમાં લેશમાત્ર પણ સંશયને અવકાશ રહેતું નથી. જ્ઞાતિજને અને મિત્રજનેને જે સહવાસ છે, તે પણ અનિત્ય જ છે. તે હંમેશાં રહેવાવાળે હોતે નથી. કહ્યું પણ છે કે- સાધુતાનિ થાનાનિ' ઈત્યાદિ સઘળા સ્થાને અશાશ્વત છે. ચાહે તે દેવલોકમાં હોય અથવા ચાહે તે મનુષ્ય લેકમાં હેય દે, અસુરો, અને મનુષ્યની સઘળી ઋદ્ધિ અને સઘળું સુખ પણ અશાશ્વત છે. બીજું પણ કહ્યું છે કે-“કુરિતમુષિા' ઈ. બંધુવર્ગની સાથે લાંબા કાળ સુધી નિવાસ કરવા છતાં પણ આખરે વિયેગજ થાય છે, ચિરકાળ (લાંબા કાળ) સુધી ભેગ ભેગવવા છતાં પણ ભેગથી તૃપ્તિ થતી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ નથી. લાંબાકાળ સુધી સારી રીતે પુષ્ટ કરેલ શરીર પણ નાશ ને પ્રાપ્ત કરે છે. અને ઘણા સમય સુધી વિચારવામાં આવેલ ધર્મજ એક માત્ર પરલોકમાં સહાય કરનાર બને છે. જે મનુષ્યને સવારે સંપૂર્ણ વૈભવથી શેભાયમાન જે હોય તે મનુષ્ય સંધ્યાકાળે બળ બળતી ચિંતા પર સૂતેલો જોવામાં આવે છે, આ રીતે આ સંસારવાસ અનિત્ય છે ગાથામાં આવેલ “” પદથી બે પગવાળા, ચાર પગવાળા, ધન, ધાન્ય વિગેરે વિષય તથા તેને સંગ પણ અનિત્ય જ માનવો જોઈએ, શાસ્ત્રકારનો હેતુ એ છે કે-સંસારના સઘળા પદાર્થોમાં વિરાગ્યભાવ ઉત્પન્ન કરવો જોઈએ. વૈરાગ્ય દ્વારા અનિત્ય ભોગોની તરફથી પિતાની બુદ્ધિ હટાવીને મોક્ષમાર્ગ તરફ જ પ્રેરવી જોઈએ. સંસારી જીએ સંસારના સર્વોત્કૃષ્ટ સ્થાનને પ્રાપ્ત કરીને પણ આજ અથવા કાલ કે પછી પલ્યોપમ સાગરોપમ પછી આયુને ક્ષય થાય ત્યારે તે સ્થાનને ત્યાગ કરવો જ પડે છે. તે સિવાય અંધજન કે જ્ઞાતિજન સાથે સંવાસ છે, તે પણ સદાકાળ બ રહેતો નથી. તેનો પણ કોઈ સમયે ત્યાગ કરે જ પડે છે. આ પ્રમાણેનો વિચાર કરીને બુદ્ધિશાળી પુરૂષે અનિત્ય પદાર્થોમાં પિતાની બુદ્ધિ જોડવી ન જોઈએ. પરંતુ મેક્ષ માટે જ પ્રયત્ન કરતા રહે ૧૨ gવમાવાય તેવી ઈત્યાદિ શબ્દાર્થમાવી-બેધાવી' બુદ્ધિમાન પુરૂષ “ઘરમાતા-ઘવાય' બધા સ્થાન અનિત્ય છે તેમ વિચાર કરીને “acવળે નિદિમુદ્ધરે-ગામના બ્રિમ્ રૂદ્ધતિ પોતાની મમત્વબુદ્ધિને હટાવી દે “દવઘમમવયં-સર્વધર્મ • પિત્તજૂ બધાજ કુતીર્થિક ધર્મોથી દૂષિત નહીં કરેલા “આર ૩ivજેમા વસંત' આ આય ધમને સ્વીકાર કરે ૧૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ અન્નયા —જ્ઞાની પુરૂષો એવુ' માનીને અર્થાત્ સઘળા સ્થાને અને સચેાગેને અનિત્ય માનીને પેાતાનુ મમત્વ હટાવીલે અને સઘળા ધર્મોમાં નિર્દોષ આ માગ (તીથ કરે પ્રતિપાદિત કરેલ માગ)ના સ્વીકાર કરવા ॥૧ા ટીકા મેધાવી અર્થાત્ મર્યાદામાં રહેલા અથવા સત્ અસત્ રૂપ વિવેકથી ભાયમાન સુનિ પૂર્વોક્ત પ્રકારથી સઘળા સ્થાનાને અનિત્ય માનીને પેાતાની ગૃદ્ધિ (આસક્તિ) તેમાંથી હટાવીલે આ પુત્ર કલત્ર-સ્ત્રી વગેરે સૌ મારાં છે, અને હૂ' તેને છુ, આવા પ્રકારનું મમત્વ-મારા પાંના ત્યાગ કરે કાઈ પણ પદાર્થ માં કાઈ પણ પ્રકારના મારા પણાની બુદ્ધિ ન રાખે અને આય માગ ના સ્વીકાર કરે. જેએ સઘળા હેય (ત્યાગ કરવા લાયક) ધર્મોથી દૂર હટિ ગયા હોય છે, તે આય કહેવાય છે. ય ધમ (હિંસાદિ લક્ષણાવાળા ત્યાગ કરવા ચેાગ્ય ધર્મી) દુ:ખ દેનાર હેાય છે. તેથી તે તેમાં હાતા નથી. અથવા ‘ગાર્’ને અ અત્યંત નજદીક એ પ્રમાણે થાય છે. તેને જે પ્રાપ્ત કરે તે આય, જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ રૂપ ધમ આય ધર્મ કહેથાય છે. કેમકે તે પોતાના આત્મામાં જ રહે છે. આત્માથી અર્થાત્ સ્વરૂપથી વધારે નજીકમાં રહેનાર ખીજુ કાઇ પણ હાતુ નથી. આ વ્યાખ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ નેક્ષપ્રાગ આ માગ કહેવાય છે. અથવા આ અર્થાત્ તીકરાને માર્ગ આ માર્ગ કહેવાય છે. આ મા સઘળા કુતિ-ખાટાત વાળા ધર્મોથી નિર્દોષ છે. પેાતાના પ્રભાવના કારણથીજ તે કેાઈનાથી પણ કૃષિત-દોષવાળા કરી શકાતા નથી. અથવા બૌદ્ધ વિગેરે સઘળા ધર્માં દ્વારા કોષિત છે, અર્થાત્ તેના પર કોઈ ક્રોધયુક્ત થઈ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી, કારણ કે-અતિ ભગવાનનું પ્રવચન જુદા જુદા પ્રકારના નય દષ્ટિના સમન્વય કરીને તેને યથાયોગ્ય રીતે સ્વીકાર કરે છે. જેમકે-નૈગમનયથી તૈયાયિક, વૈશેષિક મતને, જજુ સૂત્રનયથી બૌદ્ધોના ક્ષણિકવાદને અને સંગ્રહાયથી વેદાતિને અદ્વૈતવાદને સંગ્રહ કરે છે. તેથી જ જે પ્રવચનમાં દરેક પિત પિતાના મનને તેજ રીતે જોઈ શકે છે. પછી કઈ પણ આના પર કેમ કુપિત થાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે-જગના સઘળા પદાર્થો અનિય છે, એવું સમજીને વિકશીલ પુરૂષ તે બધા પરથી પિતાની બુદ્ધિ હટાવલેય અને દરેક ધર્મોમાં નિર્દોષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તરૂપ ધર્મને સ્વીકાર કરે. આ ધર્મ દુર્લભ અર્થાત્ અપ્રાપ્ય એવા મોક્ષને પણ જલદીથી પ્રાપ્ત કરાવી દે છે. ૧૩ सहस मईए' શબ્દાર્થ–“સંમત્ત-સન્મચા” સારી બુદ્ધિ દ્વારા “મુળા વાશ્રા વા' અથવા સાંભળીને “ધના–ધર્મનામ્ ધર્મના સાચા સ્વરૂપને Tષા-જ્ઞાત્યા? જાણીને “સમુદ્રિ ગળારે-સમુપસ્થિતપવનનારા આત્માની ઉન્નતી કરવામાં તત્પર એવા સાધુ “પપાવાવ-પ્રત્યાઘાતજાપર પાપનું પ્રત્યાખ્યાન કરીને નિર્મળ આમાવાળા થાય છે. ૧૪ અન્વયાર્થ–પિતાની સ્વાભાવિક નિર્મલ બુદ્ધિથી છલા પુત્રની જેમ ધવને જાણીને અથવા ધર્મસાર-મૃતચારિત્રરૂપસારને ચિલાતીપુત્ર પ્રમાણે શ્રવણું કરીને જ્ઞાન અને ક્રિયાની ઉત્તરેત્તર પ્રાપ્તિ માટે પ્રયત્નવાળા અનગારે સાવધ અનુષ્ઠાનને ત્યાગ કરવો. ૧૪ ટીકાઈ–-નિર્દોષ ધર્મનું જ્ઞાન જે ઉપાયથી થાય છે, તેનું કથન હવે સૂત્રકાર કરે છે.-જે મતિ પરેપદેશ વિના સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે, તેને અહિયાં “દુ પરમતિ કહે છે. અથવા વિશેષ પ્રકારનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાન” “દસન્મતિકહેવાય છે. તેનાથી ઘર્મને સાર સઘળા પ્રાણિની રક્ષા રૂપ તત્વ જાણી શકાય છે. જેવી રીતે ઈલાપુત્રે બીજાઓની પાસેથી ધર્મ જાર્યો હતો કેમકે જ્ઞાન રવ અને પર બન્નેને બંધ કરાવવા વાળું હોય છે, અથવા થિલાતીપુત્ર પ્રમાણે કઈ કઈ શ્રવણ કરીને પણ થમ તત્વને જાણી લે છે, આમાંથી કઈ પણ ઉપાયથી ધર્મના સારને જાણને પૂર્વ ભમાં ઉપાર્જન કરેલા કર્મો ક્ષય કરવા માટે પડિતવીર્યથી યુક્ત, બધા જ પ્રકારના કષાય બનથી રહિત અને બાલવીર્યથી છૂટી જઈને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ માટે વધતા એવા પરિણામેથી મુનિ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે. તે સઘળા પ્રાણાતિપાત વિગેરે પાપને ત્યાગ કરનારા થાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે સાધુ પિતાની જ નિમલ બુદ્ધિ વડે અથવા ગુરૂ વિગેરેના ઉપદેશથી સત્ય ઘર્મના સ્વરૂપને જાણીને જ્ઞાન વિગેરે ગુણેના ઉપાર્જનમાં તત્પર રહીને તથા પાપને ત્યાગ કરીને નિર્મળ બની જાય છે. ૧૪ નં જીવા વાળ” ઈત્યાદિ શબ્દાર્થ-જcq ansata-ગરમઃ ગયુચ’ વિદ્વાન પુરૂષ પિતાના આયુષ્યને “ક વિંઝુવામં ગાળે -ત્ત મેં બાનીયાર' ક્ષયકાલ જે જાણે તે “તણેવ સંતરા-ચૈવ નર’ તેની અંદર જ “faq-ક્ષિ' જલદીથી જડિર-વણિત પંડિત મુનિ રિજર્વ શિક્ષા સલેખના રૂપ શિક્ષાને “સિરાના-શિક્ષા ગ્રહણ કરે. ૧ અન્વયાર્થ-જ્ઞાનવાન પુરૂષ પિતાના આયુષ્યને કેઈ ઉપક્રમ એટલે કે આયુષ્યને ઓછું કરવાવાળું કારણ જાણે છે તે જ વખતે જલદીથી સંલેખના રૂપ શિક્ષાનું સેવન કરે. અર્થાત્ સમાધિમરણ ધારણ કરી લે. ૧૫ ટીકાઈ—–જે કારણથી આયુનું સંવર્તન થઈ જાય છે,અર્થાત્ લાંબા કાળ સુધી ભેગવવાના આયુષ્યને જલદીથી ભોગવી લેવાય છે, તે વિષ, શસ્ત્ર, અગ્નિ, જળ, વિગેરે કારણેને ઉપકમ કહે છે. સાધુ જ્યારે પોતાના આયુધ્યને કોઈ ઉપક્રમ જાણે તે તેની વચમાં એટલે કે મૃત્યુની પહેલાંજ વગર વિલમ્બ સંલેખનાને સ્વીકાર કરી લે અર્થાત્ ભક્તપરિજ્ઞા, ઇગિત મરણ, અથવા પાદપે પગમન વિગેરે સંથારો ધારણ કરી લે. જ્ઞપરિજ્ઞાથી મૃત્યુના વિધીને સારી રીતે જાણીને આસેવન પરિજ્ઞાથી તેનું સેવન કરે. કહેવાને આશય એ છે કે જ્ઞાની પુરૂષ કઈ પણ પ્રકારે પિતાના આયુષ્યનો અંત આવેલે જાણે તે આયુના ક્ષયની પહેલાંજ સંલેખના કરીલે અને પંડિત મરણ સ્વીકારી લે ૧૫ 'जहा कुंमे स अंगाई' શબ્દાર્થ “નાથા’ જેમ “મે-જૂર્મ” કાચબો “સારું-સ્વા”િ પિતાના અંગેને “સા રે સમાસ્વ સે તમારા પિતાના જ શરીરમાં સમાવી લે છે, “g મેદાવી-pવં મેધાવી' એજ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ “પાવાદુંFrifન પાપને માન-અકરામના’ ધર્મ ધ્યાન વગેરે ભાવનાથી બસમાં-સમાત સંચિત કરી દે ૧૬ અવયાર્થ-જેવી રીતે કાચબા પિતાના અને પિતાના દેહમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ સ¥ાચી લે છે, એજ પ્રમાણે બુદ્ધિશાળી (ધારણા બુદ્ધિવાળા અથવા વિવેકી) ઘમ ધ્યાન વગેરે ભાવનાથી પાપેાને સકુચિત કરીલે. ॥૧૬॥ ટીકા”—અહિયાં ‘નફા'એ પદ દેાન્તના અર્થમાં વપરાયેલ છે. જે રીતે કાચમે પેાતાના માથુ, પગ વગેરે અંગોને પેાતાના જ શરીરમાં સમાવી લે છે. અર્થાત્ કોઇ પણ પ્રકારના ભય ઉપસ્થિત થાય ત્યારે પેાતાના અવયવાને શરીરમાં સમાવી લે છે, એજ પ્રમાણે મેધાવી અર્થાત્ મર્યાદાવાન્ અથવા સત્ અસના વિવેકને જાણનાર પુરૂષ પોતાના પાપાને ધર્મભાવનાથી સફ્ાચી લે અર્થાત મૃત્યુને સમય આવે ત્યારે સમ્યક્ પ્રકારથી પેાતાના શરીરનું સ ́લેખન કરીને પતિ મરણુથી પેાતાના શરીરને પરિત્યાગ કરે. કહેવાના અભિપ્રાય એ છે કે—જેમ ભય ઉપસ્થિત થાય ત્યારે કાચ પેાતાના અંગોને પેાતાના શરીરમાં સમાવી લે છે. સ`કાચી લે છે, (ઉણુ ના મના કીડાની જેમ) એજ પ્રમાણે વિદ્વાન પુરૂષ અનિવાય મરના સમય આવેલા જાણીને ધર્મધ્યાનની ભાવનાથી અસત્ એવા અનુષ્ઠાનને ત્યાગ કરે, ॥૧૬॥ ‘તારે થાર્ ચ’ઇત્યાદિ શબ્દા’--સ્થાવું સાદર-સ્તો વ ચ સંસ્! સાધુ પોતાના હાથ પગને સ’કુચિત (સ્થિર) રાખે મળ પંÀવિયાનિ ચ-મનઃ નરેન્દ્રિનિ 7' તથા મન અને પાંચ ઇન્દ્રિયેાને પણ તેમના વિષયેાથી નિવૃત્ત રાખે ‘વાવ વ્ ગામ-પાવ ળામ' તથા પાપરૂપ પરિણામ અને ‘afé મામાદેાસ અ-ત."દશમાત્ર ૨ાષ ૨' તથા પાપરૂપ પરિણામ અને પાપ મય ભાષાદોષના પણ ત્યાગ કરે ॥૧૭ણા અન્નયા —ડાચાને, પગોને, મનને પાંચ ઇન્દ્રિયાને પાપમય અય્યવ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ સાયને અને પાપમય ભાષા દોષને સંહરણ કરે અર્થાત્ તેઓની પ્રવૃત્તિને રોકી દે. ટીકાર્થ–પહેલાના સૂત્રમાં કહેલ અર્થનું અહિયાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવેલ છે જેનું મૂળ કાપી નાખવામાં આવેલ છે, એવું વૃક્ષ હલન ચલન વિનાનું થઈને પૃથ્વી ઉપર સ્થિર પડ્યું રહે છે, એ જ પ્રમાણે મરણકાળ પ્રાપ્ત થાય ત્યારે વિદ્વાન પુરૂષો મૃત્યુને નજીક આવેલું જોઈને પિતાના હાથ અને પગની પ્રવૃત્તિ રેકી દે છે. હાથ અને પગોથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, છિન્નમૂળ (કપાયેલ) ઝાડની માફક શરીરને પૃથ્વી પર સ્થિર રાખવું, એજ પ્રમાણે મનને તથા કાન વિગેરે પાંચે ઇન્દ્રિયોને અશુભ પ્રવૃત્તિથી રોકી દે. અર્થાત ઇંદ્રિયોના કેઈ પણ વિષયમાં રાગદ્વેગ કર નહિં કેવળ ઇન્દ્રિયની બાહ્ય (બહાર)ની પ્રવૃત્તિથી જ રોકાવું તેમ નહીં પણ અતકરણ અને મનને પણ બેટા અનુષ્ઠાન થી રેકી દે મનથી કેઈન પણ પારકા પદાર્થનું સેન્ન ન કરવું. અપ્રશસ્ત સંક૯પ વિકલ્પ કરવા નહીં જીવન મરણની ઈચ્છા ન કરે. રાગદ્વેષ ન કરે. પાપરૂપ પરિણામને અથવા ભાષા સંબંધી દેને પણ ત્યાગ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનવચન, અને કાયનું ગોપન (છૂપાવું) કરી ને દુર્લભ એવા સંયમને પ્રાપ્ત કરીને સઘળા કર્મોને ક્ષય કરવા માટે પંડિત મરણનું સારી રીતે પાલન કરવું. ૧છા ગળું મri 1 માર્ચ ૨” ઈત્યાદિ શબ્દાર્થ– “ગમા ઘ-માને માથાં ર” સાધુ થોડું પણ માન અને માયાચાર ન રાખે “તં પરિણાય-તરવરિજ્ઞાચ માન અને માયાનું ખરાબ ફળ જાણીને “પંuિ-: વિદ્વાન પુરૂષ “સારાવળિgu-વાતારવનિમ્રતઃ' સુખ અને શીલ વિનાના થઈને “sai- aa?' શાંત અર્થાત્ રાગદ્વેષ વિનાના થઈને ‘ાળિો-લની માયા રહિત થઈને “ઘરે-ઘરેલૂ’ વિચરણ કરે ૧૮ અન્વયાર્થ–જ્ઞાની પુરૂષે લેશમાત્ર પણ માન અને માયા ન કરવી, તથા માન અને માયાના કડવા ફળને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. સુખપણામાં પ્રવૃત્તિવાળા થવું નહિં તથા ઉપશાંત અર્થાત રાગઋષથી નિવૃત્ત તથા માયા અને પ્રપંચથી દૂર રહીને વિચરવું. ૧૮ ટીકાર્થ– સંયમમાં ઉત્તમ પરાક્રમ કરવાવાળા સંયમીની સમીપ આવીને જે કંઈ સત્કાર પૂર્વક નિમંત્રણ કરે છે તેવા અવસરે તેણે અભિમાન કરવું નહિ આ વાત બતાવવા માટે સૂત્રકારે કહ્યુ છે કે-મોટામાં મેટા ચકવી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ વિગેરે દ્વારા સત્કાર કરવામાં આવે તે પણ સાધુએ જરા પણ અભિમાન ન કરવું. માન-સંચમરૂપ પ્રમાદના શિખરથી પાડવામાં વજી સરખું છે– અર્થાત પતનનું કારણ છે. અથવા સાધુએ એ અહંકાર કરવો ન જોઈએ કે-હું જ પંડિતમરણમાં શક્તિમાન છું. એજ પ્રમાણે સાધુએ માયા પણ કરવી ન જોઈએ. મોટી માયાની તો વાત જ શી ? જરા સરખી માયાનું આચરણ કરવું તે પણ ચગ્ય નથી. માયા પણ પતનનું જ કારણ છે. ક્રોધ અને લેભ પણ ત્યાગ કરવા લાગ્યા છે. જ્યાં માન હોય છે, ત્યાં ક્રોધ પશુ અવશ્ય હોય છે. જે તેથી આ ચારે કષાયને તાલપુટ નામના વિષની જેમ પરાભવકારી જ્ઞપરિણાથી જાણીને તથા કક્ષાના પરિણામને પણ સમજીને પંડિત પુરૂષ-પ્રત્યાખ્યાન પરિણાથી વિષ જેવા માનીને તેને ત્યાગ કરે તેજ હિતાવહ છે. કહેવાનો આશય એ છે કે-જ્યાં માન હોય છે, ત્યાં કોઇ અવશ્ય હોય છે, અને જ્યાં માયા હોય છે, ત્યાં લોભ પણ હોય છે. જ્ઞપરિજ્ઞાથી આ તથ્ય-સત્ય સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સઘળા કષાયને ત્યાગ કરે. આ સિવાય સાતગૌરવ અર્થાત્ આરામપણાનો પણ ત્યાગ કરી દે. સુખ માટે કઈ પણ પ્રકારને ઉપાય ન કરે, તે ઉપશાંત હોય અર્થાત્ કષાયેના અગ્નિને જીતી લેય, શીતલીભૂત હોય અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ વિગેરે વિષયમાં રાગ અથવા શ્વેષ ન કરે. અર્થાત્ જીતેન્દ્રિય થઈને તેનાથી નિવૃત્ત થઈ જાય તે અનીહ થાય અથત્ ઈહ (માયા)થી રહિત થાય દરેઠ પ્રકારના માયા પ્રપંચથી દૂર રહે. આ બધા ગુણોથી યુક્ત થઈને સાધુએ સંયમનું અનુષ્ઠાન કરવું. મરણના સમયે અથવા અન્તિમ સમયે પંડિત પુરૂષ પાંચ મહાવતેમાં વિશેષ પ્રકારથી ઉક્ત બને, જે કે સઘળા વ્રત મહાન છે, તે પણ પ્રાણુતિપાત વિરતિ બધામાં સર્વોત્તમ છે કેમકે-તે સઘળા જેને અનુકૂળ છે. તે કારણથી શાસ્ત્રમાં તેના ગુરૂપણનું અથવા મોટા પણાનું પ્રતિપાદન કરે છે. “ મધે તિથિ વા’ ઈત્યાદિ ઉર્વ દિશામાં, અધે દિશામાં અથવા તિછદિશામાં જે પ્રાણીઓ છે, તે પ્રાણિયાના પ્રિય પ્રાણેને અતિપાત (નાશ)ન કરે જોઈએ. તેમ કરવાથી શાંતી સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તીર્થંકર વિગેરેએ કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સાધુએ સ્વ૯૫ પણ માન અને માયાચાર ન કરવા જોઈએ. માન અને માયાનું ફળ સારું હોતું નથી. આ પ્રમાણે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૧૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરીને જ્ઞાની પુરૂષે સુખ લેગ વિગેરેની ઈચ્છા કરવી નહીં. તથા ક્રોધ, માન માયા અને લેભને ત્યાગ કરીને હરહંમેશા સમભાવના અનષ્ઠાનમાં તત્પર રહેવું જોઈએ. ૧૮ “જાને ખાવાણા’ ઈત્યાદિ શબ્દાર્થ છે જ નાફવાગા-ગાળાનું નાતિકાર” પ્રાણીને ઘાત ન કરે “ઇનિં હિ વ ા-બત્તમ િ૨ નાSSવવી” આપ્યા વિનાની ચીજ ન લે નાવિયં મુરૂં જ વ્યા-પાકિ કૃપા = કૂચ –' માયા કરીને જુઠું ન બેલે “ગુણો પણ -વાર ઘાઘર્મ” જીતેન્દ્રિય પુરૂષનો એજ ધર્મ છે. લાલા અન્વયાર્થ–પ્રાણીની હિંસા કરવી ન જોઈએ. અદત્તાદાન–અર્થાત અન્ય દ્વારા આપ્યા વિના એક તૃણમાત્ર પણ લેવું ન જોઈએ. માયા કરીને જ વચન બેલવું ન જોઈએ આજ તીર્થકર ભગવાને ઉપદેશેલ ધર્મનું રહસ્ય છે. ૧ાા ટીકાઈ—કોઈ પણ પ્રાણિયેના પ્રાણોને ઘાત કરે યોગ્ય નથી. કેમકે પ્રાણે અમૂલ્ય છે કેઈ પણ પ્રાણિના પ્રાણે કોઈ પણ કી મતથી પ્રાપ્ત થઈ શકતા નથી. આવા અદૂભૂત અને દરેકને અત્યંત વહાલા એવા પ્રાણેનિ વિરાધના (હિંસા) કરવી નહિં તથા ગમે તેવું મહત્વનું કાર્ય હોય તે પણ અન્યની વસ્તુ તેના સ્વામીની રજા સિવાય લેવી ન જોઈએ. એક તણખલું પણ વિના આજ્ઞા લેવું નહિં. સાદિક અર્થાત સકારણ પણ જૂઠું બોલવું નહી. મૃષાવાદનું કારણ માયા છે કેમકે માયા વિના કેઈ અસત્ય બોલતા નથી. જુઠ બોલનારા જડું બોલતાં પહેલાં માયાનું જ અવલંબન કરે છે કહેવાને આશય એ છે કે-માયા યુક્ત અસત્ય ભાષણ કરવું ન જોઈએ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ પહેલાં કહેલ શ્રત ચરિત્ર રૂપ ધર્મ વશ્ય અર્થાત્ પિતાના આત્માને વશ કરવાવાળા પુરૂષ શ્રેષ્ઠ એવા તીર્થકરને છે. અથવા તે આ જીતેન્દ્રિ યને ધર્મ છે. કહેવાને ભાવ એ છે કે પ્રાણિયેની હિંસા કરવી નહિં, વિના આપેલ વસ્તુને લેવી નહીં અને કપટવાળું મિથ્યા ભાષણ (અસત્ય)બેલે આ જીનેન્દ્ર દેવે બતાવેલ છેષ્ઠ ધર્મ છે. ૧૯ હામં તુ વાઘાણ' ઈત્યાદિ શબ્દાર્થ શમં તુ-શનિ-તુ કેઈ જીવને પીડા પહોંચાડવાનું વચાર-વાવા” વાણી દ્વાળા 'માસા વિ-માણાવ' મનથી પણ “પરથg-વાર્થજે ઈચ્છા ન કરે “ઇકો કંકુ-સર્વતઃ સંકૃતા પરંતુ બહાર અને અંદર બને તરફથી ગુપ્ત રહે “સે-રાતઃ' તથા ઈન્દ્રિયાનું દમન કરતે એ સાધુ “માયા–આવા’ સમ્યક્ જ્ઞાન વિગેરે મોક્ષના કારણને “કુલનાસુસમાજૂ ગ્રહણ કરે ૨૦ અન્વયાર્થ– સાધુએ મન અથવા વચનથી પણ અતિક્રમની અર્થાત્ કેઈને પીડા પહોંચાડવાની ઈચ્છા કરવી નહીં તથા મહાવતેના ઉ૯લંઘન કરવાની પણ ઈચ્છા ન કરવી. તેણે પૂર્ણરૂપથી સંવરયુક્ત થઈને, તથા ઇંદ્રિય અને મનનું દમન કરવાવાળા થઈને આદાન–અર્થાત્ મોક્ષના કારણ રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને ગ્રહણ કરવા ૨૦ ટીકાર્થઅતિક્રમ એટલે પ્રાણિયોને પીડા પહોંચાડવી. તથા મહાવ્રતનું ઉલંઘન કરવું અથવા અહંકાર યુક્ત મનથી બીજાઓને તિરસ્કાર કરે. આવા પ્રકારના અતિક્રમ કરવાની મનથી કે વચનથી પણ સાધુએ ઈચ્છા ન કરવી માણાતિપાત વિગેરે અન્યને પીડા પોંચાડનાર કાર્ય મન અથવા વચનથી ન કરવા. જ્યારે મન અને વચનથી પણ અતિક્રમ કરવાનો નિષેધ કરવામાં આવ્યું. તે કાયિક (શરીરથી) અતિક્રમને ત્યાગ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ છે. અર્થાત્ શરીરથી હિ'સા ન કરવી તેમ કહેવાની આવશ્યકતાજ ઉપસ્થિત થતી નથી. કહેવાના આશય એ છે કે-મન, વચન, અને કાયાથી તથા કૃતકારિત અને અનુમેદનાથી નવ પ્રકારને અતિક્રમ કરવા નહી' તથા બાહ્ય અને અભ્યતર રૂપથી 'વ્રત રહેવુ. ઇંદ્રિયા અને મનનુ દમન કરવું. આ વિશેષઘેથી યુક્ત થઇને સાધુએ મેાક્ષના કારણુ સમ્યગ્ દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ વિના શકાએ ગ્રહણ કરવા. આ કથનના ભાવાર્થ એ છે કે સાધુએ કાઇ પણ પ્રાણીને પીડા પહોં. ચાડવાનીઇચ્છા ન કરવી. બહાર અને અંદરથી ગુપ્ત રહેવુ. દાન્તેન્દ્રિય થઈને સમિતિગુપ્તિ વિગેરેનું પાલન કરવું. ા૨ા જવું. આ જ માળે રૢ ઇત્યાદિ શબ્દા —‘યમુન્ના બિરંચિા-ગામનુr fત્તેન્દ્રિયા:' ગુપ્તાત્મા જીતે. ન્દ્રિય પુરૂષ ‘ૐ ચ-દૂતં પ’રેલ‘માાં-ચિમાળમ્' કરવામાં આવતું અથવા ‘આશામિŔ- મિત્' કરવામાં આવનારૂ વાય-પાપ જે પાપ છે, સવં તે નાગુન ખંતિ-સર્વ' તન્નાનુંઝાન્તિ' એ બધાનું અનુમાદન કરતા નથી. ।।૨૧। અન્વયા — જે મહાપુરૂષ આત્મ ગુપ્ત અર્થાત્ અશુભ મન, વચન અને ક્રાયને નિરોધ કરીને અર્થાત્ રોકીને આત્માનુ' ગેાપન કરવાવાળા તથા જીતેન્દ્રિય છે, તેઓ ભૂતકાળમાં કરેલા, અને વર્તમાનમાં કરાતા તથા વિષ્યમાં કરવામાં આવનારા સમગ્ર પાપેાની અનુમૈાદના કરતા નથી. ૫૨૧૫ ટીકા—જેઓએ અપ્રશસ્ત એવા કાયના વ્યાપારના નિરોધ કરીને અર્થાત રોકીને પેાતાના આત્માનું ગેપન રક્ષણ કરેલ છે, તેએ આત્મગુપ્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જેઓ શ્રોત્ર-કાન-આંખ-નાક રસના, છમ અને સ્પર્શન ઈન્દ્રિ યને તથા મનને પિતાને આધિન કરેલ છે, તેઓ જીતેન્દ્રિય કહેવાય છે. આવા પ્રકારના આત્મગેપન કરવાવાળા તથા જીતેન્દ્રિય પુરૂષ સાધુને ઉદ્દે શીને અનાર્યોની સમાન લેકે દ્વારા કરાયેલ આહાર વસ્ત્ર, પાત્ર, વસતિ, આદિને વર્તમાનકાળમાં સાધુને નિમિત્તે કરવામાં આવતા, તથા ભવિષ્યકા ળમાં કરવામાં આવનારા પાપકર્મોનું અનુમોદન કરતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-અનાર્ય જનો ને કે પિતાના માટે પાપ કર્મ કરે છે. ભવિષ્યમાં કરશે અથવા ભૂતકાળમાં પાપકર્મ કર્યું છે, જેમ કેકોઈ એ કેઈ ને માથું મારતા હોય અને મારશે. તે પણ જ્ઞાની પુરૂ તેનું અનુમોદન કરતા નથી. ૨૧ ને વાડકુદ્ધ ઈત્યાદિ શબ્દાર્થ– વાડકુદ્ધા-રે વાયુદ્ધ' જે પુરૂષ ધર્મના રહસ્યને જાણતા નથી “મામા-મામા.' પરંતુ જગતમાં પૂજનીય માનવામાં આવે છે. અસંમત્તડુંfiળા-વારા સ્થાનિ” તથા શત્રુની સેનાને જીતવાવાળા વીર છે, “અદ્ધ- દેવાં પાત્રમત્ત શુદ્ધY' તેમને તપ, દાન વિગેરેમાં ઉઘોગ અશુદ્ધ છે. “પવરો રૂ-સર્વશઃ ૩૪૪ મતિ” અને તે કર્મબંધના કારણરૂપ થાય છે પરરા અન્વયાર્થ– જે પુરૂષ જગપૂજનીય છે, વીર છે, પરંતુ ધર્મના પર માર્થને જાણતા નથી. અને મિથ્યા દૃષ્ટિવાળા હોય તેઓનું તપ, દાન, વિગેરે અશુદ્ધ કહેવાય છે, અને તે કર્મ બન્યરૂપ ફળ આપનારું છે. મારા ટીકાર્યું–શુષ્ક એવા વ્યાકરણ, તર્ક તથા એવા પ્રકારના અન્ય શાસ્ત્રોના જ્ઞાનથી જેઓને અભિમાન ઉત્પન્ન થયેલ હોય, જેઓ પિતાને પંડિત માનતા હોય પરંતુ પરમાર્થિક વસ્તુના જ્ઞાનથી રહિત હોય તેઓ વાસ્તવિક રૂપે અબુદ્ધજ છે કારણ કે-સમ્યકત્વના જ્ઞાન વિના શુષ્ક એવા તકમાત્રથી તત્વનો બોધ પ્રાપ્ત થતા નથી. કહ્યું પણ છે કે-“ફાસ્ત્રાવરિઘટ્ટનરોડા ઇત્યાદિ જેમ અનેક પ્રકારના રસમાં ડૂબી રહેનાર ચાટુ (ડો) લાંબા કાળ સુધી તેમાં પડી રહેવા છતાં પણ રસેના સંવાદને જાણી શકતી નથી. તે રીતે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં પણ અબુધ પુરૂષ તત્વના સાચા જ્ઞાનથી વંચિત (વિનાને) જ રહે છે. આવા પ્રકારના જે અબુધે છે, અર્થાત્ બાલવીયવાનું છે, તે મહાભાગ અર્થાત. અત્યન્ત સત્કાર કરવાને ચગ્ય હોય અથવા મહાભાગ્યવાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ હિય, પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા સુકતના બળથી આ ભવમાં સુખને અનુભવ કરી રહ્યા હોય તથા વર અર્થાત શત્રુના સૈન્યનું મન કરવામાં સમર્થ હોય પરંતુ મિથ્યાદિષ્ટિવાળા હોય તે તેનું પરાક્રમ અર્થાત તપ, દાન, અધ્યયન વિગેરેમાં કરેલા પ્રયત્ન અશુદ્ધ છે. તે તપ વિગેરે શુભ અનુષ્ઠાન પણ કમ બન્ધના કારણ રૂપજ થાય છે. જેમ કુવેદ્ય દ્વારા કરવામાં આવેલ ચિકિત્સા ઉલટા ફલને આપવા વાળી થાય છે, જો કે તપ વિગેરેનું વિશેષ પ્રકારની નિર્જરા રૂપફલ હોય છે. તો પણ મિથ્યાદષ્ટિવાળાને માટે તેઓ પણ કમ બંધના કારણે રૂપજ હોય છે. કેમ કે તેઓ ભાવનાથી દૂષિત (અર્થાત સત્ વિવેક વિનાના) હોય છે, અથવા નિદાનવાળા હોય છે. જલમાં એકજ પ્રકારના સ્વભાવિક રસ જ સર્વત્ર હોય છે. પરંતુ અલગ અલગ પ્રકારના ભૂ ભાગના સંસર્ગથી તે ક્યાંક મીઠું અને ક્યાંક ખારૂં થઈ જાય છે. એજ રીતે તપ પણ જુદા જુદા સ્થાનેમાં જુદા જુદા પ્રકારનું ફળ આપે છે. એજ કારણ છે કે મિથ્યા દષ્ટિવાળાઓનું પરાક્રમ અર્થાત્ મિથ્યા દૃષ્ટિઓની બધી જ ક્રિયા કર્મબન્ધ રૂ૫ ફળને જ ઉત્પન્ન કરે છે. મારા બાલવીર્યવાનના પરાક્રમને બતાવીને શાસ્ત્રકાર હવે પંડિત વીર્યવાનના સંબંધમાં કથન કરે છે ને જ કુદ્રા ઈત્યાદિ શબ્દાર્થ– – ૪” જે લોકો વૃદ્ધા-ઉદ્ધા પદાર્થના સાચા સ્વરૂપને જાણવાવાળા “મહામા-મામાના ઘણજ પૂજનીય “વા-વીરા!' કર્મનું વિદારણ કરવામાં કુશળ “સંપત્તહૃત્તિ-વ્યવનિ તથા સમ્યક દષ્ટિ. વાળા છે, “રેસિં -તેવાં નાનત્તમ” તેઓને ઉદ્યોગ “યુદ્ધ-સુદ્ધ' નિર્મળ “ક્ષરનો મારું સર્વશઃ આજે મવતિ” અને બધી રીતે અફળ અર્થાત કર્મના નાશરૂપ મેક્ષને માટે થાય છે. મારવા અન્વયાર્થ – જેઓ સ્વયં બુદ્ધ છે. અથવા બુદ્ધિ બધિત છે. મહાભાગ પ્રજનીય છે, વીર અર્થાત્ કર્મના વિદ્યારણમાં સમર્થ છે. અને સમ્યક્ત્વદર્શ પરમાર્થને જાણવાવાળા છે, તેઓનું પરાક્રમ સર્વથા કર્મબંધ રૂ૫ ફળ વિનાનું હોય છે.–અર્થાત નિર્જરાના કારણ રૂપ જ હોય છે. માથા ટીકાથ-જે મહા પુરૂષો બીજાના ઉપદેશ વિના પોતેજ બેધ પ્રાપ્ત કરીને પરમાર્થને જાણવાવાળા છે, જેમકે તીર્થકર, અથવા જેઓએ બીજા નાનીયો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, જેમકે ગણધર, વિગેરે તથા જેએ મહાન સત્કાર કરવાને યોગ્ય હોય છે, જે કર્મોને નાશ કરવાવાળા સામÁથી યુક્ત છે, અથવા જ્ઞાન વિગેરે ગુણોથી યુક્ત હોય છે, જે પદાર્થના યથાર્થ (વાસ્તવિક) રવરૂપને જાણે છે, તેઓનું પરાક્રમ અર્થાત્ તપ, અધ્ય. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ યન, યમ, નિયમ વિગેરે અનુષ્ઠાન શુદ્ધ એટલે કે કષાય વિગેરે દેથી રહિત અને નિર્જરા આપવાવાળા જ હોય છે. સમ્યકત્વવાળા પુરૂષના સઘળા અનુષ્ઠાન સંયમ અને તપ પ્રધાન જ હોય છે. ભગવતીસૂત્રમાં ભગવાને કહ્યું છે કે-સંયમનું ફળ આસવને રોકવું તે છે. અને તપનું ફળ કમની નિર્જરા થવી તે છે. રક્ષા તેત્તિ વિ જ યુદ્ધો ઈત્યાદિ શબ્દાર્થ–બતેfi વિ ર જ સુદ્ધો-શામણિ તો ન શુદ્ધ તેમનું તપ પણ શુદ્ધ નથી. અને મહાપુ નિરવતા-જે માસ્ટર નિત્તા; જે મહાકુળ વાળા પ્રવૃજ્યા લઈને પૂજાસત્કારને માટે તપ કરે છે, “નૈવને વિપત્તિ નૈવ વિજ્ઞાનેરિત' તેથી દાનમાં શ્રદ્ધા રાખવાવાળા ખીજા લેકે જેણે નહીં તે પ્રમાણે આત્માર્થિ એ તપ કરવું જોઈએ. “ન શિi' nagg-૧ જન્મ ઘર' તથા તપસ્વિએ પિતાની પ્રશંસા પણ કરવી ન જોઈએ ૨૪ અન્વયાર્થ –જેઓ ઈશ્ર્વાકુ વિગેરે પ્રસિદ્ધ વંશમાં જન્મ લઈને દીક્ષિત થઈને નીકળ્યા છે, પરંતુ લેકના સરકાર માટે તપ કરે છે, તેઓનું તપ શુદ્ધ નથી. જેથી કરીને સાધુએ એવું તપ કરવું જોઈએ કે બીજાઓને તેની જાણ જ ન થાય, અર્થાત જેમાં આ લેક અને પરલેકની આશંસા (ઈરછા) ન હોય, તેણે પોતાની પ્રશંસા પણ કરવી ન જોઈએ. ૨૪ ટીકાર્યું–જેઓ લેક પ્રસિદ્ધ ઈક્વાકુ વિગેરે મહાકુળમાં ઉત્પન્ન થયા હોય છે, અને પ્રવજ્યા સ્વીકારીને ગૃહનો ત્યાગ કરવાવાળા બન્યા હોય છે, પરંતુ લૌકિક સત્કાર અને સન્માન મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને તપ કરે છે, તેનું તપ પણ શુદ્ધ હેતું નથી. આત્મકલ્યાણને ઈચ્છનારાઓએ એવું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ તપ કરવું જોઈએ કે જેથી ગૃહસ્થ વિગેરે જાણી પણ ન શકે, તથા પિતાના સુખેથી પિતાની પ્રશંસા કઈ પણ સમયે કરવી ન જોઈએ કે-હું આવા પ્રકારને હતા, અને હાલમાં આવું ઉગ્ર તપ કરી રહ્યો છું. ઈત્યાદિ કેમ કે સ્વયં પ્રશંસા કરવાથી તપનો ભંગ થઈ જાય છે. અર્થાત્ તપનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય છે. કહેવાને આશય એ છે કે જેઓએ શ્રેષ્ઠ કુલેમાં જન્મ ધારણ કરેલ છે, અને જેઓ દીક્ષા ધારણ કરીને તપ કરે છે, પરંતુ પિતે કરેલા તપની પ્રશંસા (વખાણ) કરે છે, અથવા સત્કાર-પૂજાને માટે જ તપનું આચરણ કરે છે, તેનું તપ ક્ષીણ થઈ જાય છે તેથી જ મોક્ષની કામના વાળા સાધુઓએ પોતાનું તપ ગુપ્ત જ રાખવું જોઈએ ચોરની સામે પિતાને ધન બતાવવાની જેમ પોતાના મુખેથી પોતાના તપની પ્રશંસા કરવી ન જોઈએ. ૨૪ “અજિંક્રાષિ” ઈત્યાદિ શબ્દાર્થ રાસ-ગરાવિકાશી” સાધુ ઉદર નિર્વાહ માટે અલ્પ આહાર કરે ‘ાળા-વાનારી' અને જલપાન પણ થોડું કરે ‘સુવા-યુવ્રતા સાધુ પુરૂષ “સર્વ માણેકપં માત” થોડું બેલે અર્થાત્ પ્રોજન વગર બેલે નહી “વંતે ગમિનિદવુડે-ક્ષાત્તઃ મિનિચ્છું:” ક્ષમાશીલ લોભાદિથી રહિત હિંૉ વીતઢિી-રાતઃ વીતશુદ્ધિઃ” જીતેન્દ્રિય તથા વિષયભોગોમાં આસક્તિ વિનાના થઈને સદા સંયમનું અનુષ્ઠાન કરે રપા અન્વયાર્થ–સાધુએ અલ્પાહારી લેવું જોઈએ. અલ્પજલનું પાન કરવું જોઈએ અલ્પ બલવું જોઈએ. લેભ વિગેરેને જીતીને આતુર પણ વિના રહેવું. જીતેન્દ્રિય થવું અને ગૃદ્ધિ-આસક્તિ વિના રહેવું. તથા હમેશાં સંય. મના અનુષ્ઠાનમાં ઉદ્યોગ પરાયણ રહેવું જોઇએ. ૨ પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–સાધુએ અલ્પ એટલે કે સૂક્ષ્મ પ્રમાણમાં આહાર કરવો જોઈએ. અંતમાનત આહાર પણ વિશેષ પ્રમાણમાં લેવો ન જોઈએ. આહાર પ્રમાણે જળ પણ અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. આહારના પ્રમાણુના સંબંધમાં આગમમાં કહ્યું છે કે- જે કાંઈ પ્રાપ્ત થયેલ આહાર હોય તેને લઈને નિર્વાહ કરી લેવો. જ્યાં ત્યાં કોઈ પણ સ્થળે સુખ પૂર્વકની નિદ્રાથી સુઈ જવું. અને જે કાંઈ પ્રાપ્ત થઈ આવે તેનાથી સંતોષ માની લે. હે વીર તે આત્માને ઓળખે છે. ૧૫ મરઘાના ઇંડાની બરાબર આઠ કોળિયાના પ્રમાણવાળા આહારને ગ્રહણ કરવાવાળાને અ૯૫ આહારી કહેવામાં આવે છે. બાર કેળિયાના પ્રમાણવાળા આહાર કરવાવાળાને અપાદ્ધ અવમદરિક કહેવામાં આવે છે. સોળ કળિયા પ્રમાણે આહાર કરવાવાળાને બે ભાગ પ્રાપ્ત આહાર લેવાવાળે કહેવામાં આવે છે. વીસ કેળીયાના પ્રમાણવાળા આહાર લેનારને અમેદરિક કહે. વાય છે, ત્રીસ કેળીયાના પ્રમાણવાળો આહાર લેવા વાળાને પ્રમાણમાતાહારી કહેવાય છે. અને બત્રીસ કોળિયાના આહારવાળાને સંપૂર્ણાહારી કહેવાય છે. વ્ય. સૂ. ૩૮ અરસ વિરસ વિગેરેને ભેદ કર્યા વિના નિર્દોષ રીતે જે કાંઈ આહાર પ્રાપ્ત થઈ જાય, તેને જ ગ્રહણ કરી લેવો. પ્રશસ્ત અથવા અપ્રશસ્ત ભૂમિને વિકલ્પ ન કરતાં જ્યાં સુખ પૂર્વકની નિદ્રા આવે ત્યાં સુઈ જવું. અને જે કંઈ મલે તેનાથી સંતેષી રહેવું. આવી ઉદાસીન વૃત્તિવાળા મહાપુરૂષ જ આત્મતત્વને જાણવાવાળા થાય છે. એક એક કેળીયાને કેમ-એ છે કરીને ઉનેદરતા કરવી જોઈએ. આજ પ્રમાણે પાણી તથા સંયમના ઉપકરણ પાત્ર વિગેરેમાં ઉનેદરણું કરવું જોઈએ. કહ્યું પણ છે કે “જોવાહા થવમળ” ઈત્યાદિ જે અહ૫ આહાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ વાળ, અ૫ બોલનાર, અ૫ નિદ્રા લેનાર અલ્પ ઉપધિવાળે તથા અપ ઉપકરણવાળે હોય છે, તેવા પુરૂષને દેવે પણ નમસ્કાર કરે છે. હે સુવત! (સુંદર વ્રતવાળા શિષ્ય) અ૫, હિતકર અને સત્યજ બોલો વધારે પડતું નહીં. ક્રોધ વિગેરે કષાયને ઉપશાંત કરીને ક્ષમાશીલ બનો ક્રોધ, માન, માયા, લેભ વિગેરે આંતરિક શત્રુઓને જીતીને ઉપશાન્ત બને, જીતેન્દ્રિય બને જેઓના કષાયોને ઉચ્છેદ (નાશ) થયેલ નથી જેઓનું મન વશ થયેલ નથી. અને ઇન્દ્રિયોનું ગેપન થયેલ નથી તેઓની દીક્ષા કેવળ આજીવિકાના સાધન માત્ર જ છે. ૧૫ આજ પ્રમાણે ગૃદ્ધિ (આસક્તિ)થી રહિત થવું. તથા કામવાસનાથી રહિત બનવું. અને એ જ પ્રમાણે હમેશાં જ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત શીલ બનવું. કહેવાનો આશય એ છે કે-સાધુએ ઉદર પૂર્તિ માટે અલ્પ આહાર તથા પરિમિત આહાર પાણીનું સેવન કરવું જોઈએ. પરિમિત સત્ય વચન જ બલવા જોઈએ. શાન્ત દાન્ત અને વિષયથી વિરકત બનવું જોઈએ. સર્વદા સંયમ પરાયણ રહેવું જોઈએ. રપા “રાજા સમા’ ઈત્યાદિ શબ્દાર્થ–“જ્ઞાળા –ાના' સાધુ ચિત્ત નિરોધ લક્ષણવાળ ઘમ દયાન વિગેરેને “માઇ-સમર્દિ” ગ્રહણ કરીને સાવ સાથે વિદેશ-પર્યાઃ વાર્થ દગુબેન' બધા પ્રકારથી શરીરને ખરાબ વ્યાપારથી રોકે રિતિક પર બરા-રિરિક્ષાં ઘરમાં જ્ઞારવા? પરીષહ અને ઉપસર્ગના સહન ને બધા થી ઉત્તમ સમજીને “મામેજવા–સાક્ષાચ” મોક્ષની પ્રાપ્તિ પર્યન્ત સંયમનું અનુષ્ઠાન કરે. “નિમિ-તિ દ્રવીવિ' એ પ્રમાણે હું કહું છું. પારદા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ– સારી રીતે ધ્યાનયોગને ગ્રહણ કરીને પૂર્ણ રૂપથી કાયનો ત્યાગ કરે. અર્થાત્ શરીરને અકુશલ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બનવા ન દે. તિતિક્ષા અર્થાત અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગ સંબંધી સહિણુ પણાને ઉત્તમ સમજીને સમસ્ત કર્મોનો ક્ષય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું 'ત્તિ સેમિ' આ પ્રમાણે કહું છું. પારદા ટીકાર્ય–અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં કહે છે કે-ધ્યાન અથવા ચિત્તના વ્યાપારને નિરોધ (રોકવું) અથવા ધર્મધ્યાન વિગેરેમાં ચેગને ધારણ કરીને, અકુશળ વ્યાપારમાં પ્રવૃત્ત શરીરનો ત્યાગ કરવો. પિતાના હાથ પગ વિગેરે અવયવોને એ પ્રગ કરે કે કોઈ પણ પ્રાણિને જરા પણ પીડા ન થાય, તથા સહનશીલ પણાને સર્વોત્તમ માનીને જ્યાં સુધી સમસ્ત કર્મોને ક્ષય ન થઈ જાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું. કરવાનો આશય એ છે કે-સાધુએ ધ્યાન કેગનું અવલમ્બન કરીને મન, વચન અને કાયની પ્રવૃત્તિને રોકી દેવી તેમજ ઉપસર્ગ વિગેરેને સહન કરતા થકા કર્મ ક્ષય સુધી સંયમ પાલનમાં તત્પર રહેવું. સુધમાં સ્વામી જંબુસ્વામીને કહે છે કે- જંબૂ જે રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે તે જ પ્રમાણે મેં તમને કહેલ છે. 26 જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબોધિની વ્યાખ્યાનું આઠમું અધ્યયન સમાપ્ત 8-1 શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ 2 323