________________
જ જાય છે, જેમના અંતઃકરણમાં કદાપિ શાન્તિ તા હતી જ નથી, જેમનાં અંતઃકરણમાં સદા ક્રોધાગ્નિ ભભૂકતા જ રહે છે, જે રાગદ્વેષથી સદા યુક્ત રહે છે, એવા જીવા મનુષ્યભવનું આયુષ્ય પૂરૂ કરીને નરકમાં જ જાય છે. નિર્દયતા પૂર્ણાંક જીહૈ'સા કરનારા પુરૂષોને અાદિશામાં રહેલા અધ કારમય નરકમાં ઉત્પન્ન થવું પડે છે-તેમને નીચી મુડીએ વિષમ યાતનાસ્થાન રૂપ નરકમાં ઉત્પન્ન થવું પડે છે. એવી કાઈ પણ તાકાત નથી કે જે તેમને ત્યાં ઉત્પન્ન થતાં અટકાવી શકે. ॥ પા
નારકામાં નારકી જીવાને કેવાં દુઃખો વેઠવા પડે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છેશબ્દો — મિયાળ-પરમાંધામિષ્ઠાળામૂ' પરમાધામિકાના ‘રળ-ત’ મારા ‘છિન્દ્-છિન્ત' છેદન કરે ‘મિત્ર-મિત્ત' ભેદન કરા વ્ કૃત્ત' ખાળો કૃત્તિ-કૃતિ' આ પ્રમાણેના ‘સદ્ શŞાન' શબ્દને ‘મુનિત્તા-શ્રુસ્વા' સાંભળીને મમિનલન્ના- પ્રમન્તસંજ્ઞા:' ભયથી જેએની સત્તા નાશ પામી છે, એવા ‘તે નાળાસો-તે નારા:’ એ નારક જીવા ‘જંëત્તિ જાંન્નિ’ ઈચ્છે છે કે-‘રું નામ મેિસં યામો-કા નામ ાિં વત્રામ' અમે કઇ દિશામાં ભાગી જઈએ દા સૂત્રા--મારા, કાપા, ભેદી નાખે, જલાવી દો,' ઇત્યાદિ પરમાધામિક દેવાના શબ્દોને સાંભળીને ભયને કારણે સંજ્ઞાહીન (ભાન ભૂલેલા-બેબાકળા) બનેલા નારક એવા વિચાર કરે છે કે કઈ દિશામાં ભાગવાથી પરમાધામિક દેવાના ત્રાસમાંથી આપણે ખચી શકશું!' ઘા
ટીકા નરકમાં ગયેલાં જીવે કેવાં દુ:ખ સહન કરે છે, તેનું હવે વર્ણન કરે છે-નરકમાં પરમાધાર્મિક દેવાના આ પ્રકારના ભયજનક શબ્દો વારવાર સરંભળાતા હાય છે-‘આ જીવ મહારભ અને મહાપરિગ્રહ દિકર કર્મો કરીને અહી આવ્યા છે, સુગદર વડે તેનું માથું ફાડી નાખે, ખડક વડે તેનુ' ગળું કાપી નાખો, ભાલા વડે તેનુ શરીર વીધી નાખા, તેને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૯