SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિમાં બાળી દો મનુષ્ય અથવા તિર્યંચ ભવનો ત્યાગ કરીને ત્યાં ઉત્પન્ન થયેલાં જ તેમના આ શબ્દો સાંભળીને ખૂબ જ ભયભીત થઈ જાય છે. તેમની સંજ્ઞા (જ્ઞાન) જ નષ્ટ થઈ જાય છે. તેઓ અત્યંત ભયભીત અને કિંકર્તવ્યમૂઢ થઈ જઈને એવી વિમાસણનો અનુભવ કરે છે કે કયાં લાગી જવાથી આ પ્રકારના દારુણ દુઃખમાંથી અમારી રક્ષા થઈ શકે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારે તે દુઃખથી બચી શકતા નથી. દા શબ્દાર્થ – જિયં-જિતમ્ બળતી એવી “રાણ-માતાપિ' અંગારાને ઢગલે તથા “નોfi-asળ્યોતિ તિવાળી ‘સરોવનં-તદુપમા ભૂમીના જેવી “જિ-ભૂમિ' પૃથ્વી પર “ગgધામંતા-અનુશામતઃ ચાલતા એવા અતએ “ગાળા-માના” બળતા એવા “તે-તે એ નારક છે ‘સુન્ન જતિ- રતનત્તિ દીનતાવાળા શબ્દોનો ઉપકાર કરે છે. “ગરબાહદાર પ્રગટ થતા શબ્દવાળા તેઓ “તથ-રત્ર' તે નરકાવાસમાં “જિરિતીવા–નિવરિથતિ લાંબા સમય પર્યન્ત તે નરકાવાસમાં નિવાસ કરે છે. આ સૂત્રાર્થ –-જવાલાએથી યુક્ત અંગારાના ઢગલાં તથા અગ્નિ વડે તપેલી ભૂમિના જેવી નરકભૂમિ પર ચાલતાં નારકો આર્તનાદ કરુણ વિલાપ આદિ કરે છે. તેમના રુદનના કરુણ સૂરે ત્યાં સ્પષ્ટ રૂપે સંભળાયા કરે છે. નારકને દીર્ઘ કાળ સુધી ત્યાં જ રહેવું પડે છે. જે ૭ ટીકાથે–ભયથી ત્રાસી ગયેલા તે નાકે જુદી જુદી દિશાઓમાં નાસભાગ કરતાં કરતાં કેવી યાતનાઓને અનુભવ કરે છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે–ખેરના પ્રજ્વલિત અંગારાઓ જેવી તથા તીવ્ર જવાળાઓવાળી અગ્નિના જેવી તપ્ત ત્યાંની ભૂમિ હોય છે. એ ભૂમિ પર નારક જીને ચાલવું પડે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૦
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy