SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો જોઈએ નહીં, કારણ કે આ કામગનું મૂળ સ્ત્રીઓ જ છે. આ કામ નરક, નિગદ આદિ દુર્ગતિઓમાં લઈ જનારાં પાપકર્મોના જનક છે, એવું તીર્થકરેએ કહ્યું છે મહા આગલાં સૂત્રમાં સ્ત્રી પરિચય અને સ્ત્રી સંવાસના પરિણામોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ લેક અને પરકમાં જવાનું અનેક રીતે અકલ્યાણ કરનારા તે સ્ત્રીસંપર્ક સાધુએ પરિયાગ કર જોઈએ. આ ઉદ્દેશકમાં તમે મારી સાથે રમણ નહીં કરી, તે હું પણ મારા આ સુંદર દેશનું સુચન કરી નાખીશ' આ સૂત્રથી શરૂ કરીને ૧૮ માં સૂત્રપર્યન્તના સૂત્રોમાં સહવાસના જે દુઃખદ પરિણામ બતાવવામાં આવ્યાં છે, તે પરિણામોનો વિચાર કરીને આત્મહિત સાધવાની અભિલાષાવાળા સાધુએ સ્ત્રીઓના પરિચઅને અથવા સ્ત્રીસહવાસને સંપૂર્ણપણે ત્યાગ કર જોઈએ. શા માટે સ્ત્રી પરિ અને ત્યાગ કરવાનું કહ્યું છે? સ્ત્રીના સંપર્કથી માણસ કામોમાં આસક્ત થાય છે. કામગોમાં આસક્ત થયેલા પુરુષ એવાં પાપકર્મોનું સેવન કરે છે કે તે પાપકર્મોને કારણે તેને નરક, નિગોદ આદિ દુતિઓમાં જવું પડે છે. આ રીતે “નારી જ નરકની ખાણ છે.” તેથી જ સ્ત્રીસહવાસને હેય ગણીને તેને ત્યાગ કરવાને તીર્થંકરાદિએ ઉપદેશ આપે છે તેથી આત્મહિત ચાહતા સાધુએ પાપજનક સ્ત્રી પરિચયને સર્વથા ત્યાગ કરવો જોઈએ આ સમસ્ત કથનને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે“pf અચં' ઈત્યાદિ– શબ્દાર્થ– મિરહૂ-મિક્ષુ” સાધુ “પૂર્વ મર્ચ ન વેચાય-મ શ્રેય સિઓની સાથે સંસર્ગ રાખવાથી પૂર્વોક્ત ભય થાય છે, તથા તે કલ્યાણપ્રદ હોતું નથી. “ગg સિસ્ટંમિત્તા-રૂરિ : ગારકાનં નિરા’ તેથી સાધુ પિતાને સ્ત્રી સંસર્ગથી રેકીને “જો રૂ૮િ-નો શ્રિયમ્' ન સ્ત્રીને “નો ઘણું– વE' ન સ્ત્રી જાતિ ના પશુને “યં નિા બિસિત્તેરા-રાજmળના નિમીત' પિતાના હાથથી સ્પર્શ કરે અથત સ્ત્રી અને પશુને હાથથી સ્પર્શ ન કરે મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૪૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy