SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગળાનું છેદન સહન કરી લે છે, પરંતુ “ફરી એવાં પાપકર્મો હું નહીં કરું,” એવું કહેતા નથી. મારા ટીકર્થ–પાપી લોકે (કામાગ્નિથી તપ્ત કામાન્ય પુરુષો) આ લેકમાં ગમે તેવાં કણો સહન કરી લે છે–તેમના કાન, નાક આદિ છેરવામાં આવે અથવા તેમનું ગળું કાપી નાખવામાં આવે, તે પણ સહન કરી લે છે, પરંતુ હું હવે કદી પણ આવું પાપકર્મ નહીં કરું,' એવું વચન ઉચ્ચારતા નથી આ લેક અને પરલોક સંબંધી યાતનાઓને અનુભવ કરવા છતાં પણ કામા માણસે અબ્રહ્મના સેવનરૂપ દુકૃત્યથી નિવૃત્ત થતા નથી. પાપી પુરુષો કાન, નાક આદિ અંગેના છેદનથી સહવી પડતી વેદના સહન કરવાનું પસન્દ કરે છે, પણ પાપકર્મોથી નિવૃત્ત થવાનું પસન્દ કરતા નથી. આ વાત કેવી આશ્ચર્યજનક છે! મહામહનું કેવું સામ્રાજ્ય વ્યાપેલું છે ! પરરા શબ્દાર્થ‘વં-gવ’ આ રીતે “કુસં-શુતમ સાંભળ્યું છે. અર્થાત સ્ટિને સંપર્ક મહાદેષાવહ છે, તેમ મેં સાંભળ્યું છે. તથા “gri-ગાં કંઈ કેઈનું “ સુણાચ-ગાથાત” સમ્યક્ કથન છે. કે “તા–તાર સ્ત્રીઓ બgi દત્તા વિ-gવમુવા નિ’ હવે પછી આમ કરીશ નહીં એવું કહે છે. “ગાઅથવા તે “ળા વરિ-ર્મળા સાર્વત્તિ” એ કથનથી જદી જ રીતનું આચરણ કરે છે. રક્ષા સૂત્રાર્થ—અમે એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓને સંપર્ક મહાન દેષના કારણ રૂપ બને છે. કેઈ કઈ સ્ત્રિઓ એવું કહે છે કે “હવેથી હું એવું દુકૃત્ય નહીં કરું, પરંતુ એવું વચન આપ્યા બાદ પણ તેઓ વિપરીત આચરણ જ કરતી રહે છે. ૨૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૦
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy