SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય. ત્રૈકાલિક અવસ્થાઓનુ' મનન કરે છે, એટલે કે જાણે છે, એવા કેવલીને અહી' મુનિ કહેવામાં આવેલ છે. એવાં મુનિમાં તીર્થંકર હાવાને કારણે, મહાવીર પ્રભુ શ્રેષ્ઠ છે. તાત્પય એ છે કે ભગવાન્ મહાવીર પોતાની ઘાર તપસ્યાને કારણે સ’પૂર્ણ લેાકની ઉપર પતાકાના સમાન સર્વોચ્ચ સ્થાન ધરાવે છે–તેમની ઘેાર તપસ્યાને કારણે સૌથી વધારે યશકીતિ ધરાવે છે. ારના ‘હસ્થીકુ’ ઈત્યાદિ શબ્દાર્થ –દુત્થીનુ-સ્તિપુ' હાથિયામાં ‘બા-જ્ઞાતં' જગપ્રસિદ્ધ એવા ‘યળ માકુ-પેરાવતમ્ માદુ:' અરાવત હાથીને પ્રધાન કહેવામાં આવે છે. મિત્તાન સીતો-મૂળાં લિ’:’મૃગેામાં સિંહ પ્રધાન છે. જિષ્ઠાî îા-સહિષાnt irr એજ પ્રમાણે જલમાં ગંગા પ્રધાન છે. અથવા ‘પવિણમુ વા છે. તેનુયો ક્ષિપુ થા મધ્યે ગયો. વેજીવ:' પક્ષિયામાં વેણુદેવ-ગરૂડ પ્રધાન છે. ‘નિન્વાળયાટ્રીબિદનિર્માળયારીનામિ' નિર્વાણુવાદિયામાં-એટલેકે મેક્ષ વાઢિયામાં ‘નાયપુત્તે-જ્ઞાાપુત્ર:' ભગવાન્ મહાવીર સ્વામી આજગમાં પ્રધાન છે. ।। ૨૧ ॥ જેમ સઘળા હાથીયામાં ઈન્દ્રના વાડન રૂપ અરાવત હાથી શ્રેષ્ઠ ગણાય છે, અથવા જેમ ભરતક્ષેત્રમાં સઘળાં પશુમાં સિંહ પ્રધાન (શ્રેષ્ડ) ગણાય છે, અથવા જેમ બધી નદીઓનાં પાણી કરતાં ગંગાનદીનું પાણી શ્રેષ્ઠ ગણાય છે, અથવા જેમ પક્ષીઓમાં વેણુદેવ અર્થાત્ ગરુડ સૌથી પ્રસિદ્ધ છે, એજ પ્રમાણે આ લેાકના સઘળા નિર્વાણ વાદીઓમાં જ્ઞાતપુત્ર (મહાવીર) સર્વોત્તમ છે. ૨૧૫ સુત્રા ટીકા શકેન્દ્રનું વાહન ઐરાવત નામના હાથી છે. તે અરાવત સઘળા હાથીઓમાં શ્રેષ્ડ કહેવાય છે—જેમ આ લોકના સઘળાં પશુએમાં સિંહ શ્રેષ્ઠ કહેવાય છે. જગતની બધી નદીઓનાં જળ કરતાં ગંગા મહાનદીનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૬
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy