SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જળ શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરુડ નામનું પક્ષી, કે જેનું બીજું નામ વેણદેવ છે, તે શ્રેષ્ઠ ગણાય છે. એ જ પ્રમાણે જગતના સમસ્ત નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં નિર્વાણ એટલે મેક્ષ અથવા સિદ્ધક્ષેત્ર અથવા સમસ્ત કર્મોનો ક્ષય અથવા નિર્વાણના ઉપાય રૂ૫ સમ્યગ્દર્શન આદિ અર્થ ગ્રહણ : જોઈ એ ભગવાન મહાવીર જ્ઞાતવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી તેમને “જ્ઞાતપુત્ર” અથવા “નાયપુર” કહેવાય છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે મેક્ષના સ્વરૂપનું તથા મેક્ષપ્રાપ્તિનાં સાધનોનું યથાર્થ રૂપે પ્રતિપાદન કર્યું છે, તેથી જ તેમને શ્રેષ્ઠ મિક્ષવાદી કહેવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે જેમ હાથીઓમાં અરાવત, પશુઓમાં સિંહ, નદીઓનાં જળમાં ગંગાનું જળ અને પક્ષીઓમાં ગરુડ પ્રસિદ્ધ છે, એ જ પ્રમાણે નિર્વાણવાદી અસ્તિકોમાં ભગવાન મહાવીર જ શ્રેષ્ઠ છે ૨૧ “ના, બાણ શષ્યર્થ–“–ીથા જે પ્રમાણે “નg-જ્ઞાતા જગત્મસિદ્ધ “વીતળે-વિશ્વના વિશ્વસેન ચકવતી નોકુ-g' ધાઓમાં (વે-છે શ્રેષ્ઠ છે અને જાવવા” જે પ્રમાણે “પુષેણુ-' પુમાં “ચંદુ-ગાયિનમ્ આદુ કમળને પ્રધાન કહેવામાં આવે છે. “ થા જે પ્રમાણે “વત્તા-ક્ષત્રિશાળi’ ક્ષત્રિમાં “રંતર સેવારતા થઃ શ્રેષ્ઠ:' દાંતવાકય ચકવતી શ્રેષ્ઠ છે. “ત-તથા એજ પ્રમાણે “ફરીન-કૃપીળાંત્રષિામાં “વઢોળે છે–વર્ધમાનો એક વર્તુમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. ૨૨ છે સૂત્રાર્થ-જેમ દ્ધાઓમાં જગવિખ્યાત વિશ્વસેનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ પુપોમાં કમળને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ ક્ષત્રિયોમાં દાન્તવાક્ય ચક્રવતી ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે સમસ્ત ત્રષિઓમાં વિદ્ધમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. રા ટીકાથ–જેવી રીતે સમસ્ત વૈદ્ધાઓમાં વિશ્વસેન ચક્રવત્તા પ્રસિદ્ધ થઈ ગયા છે, અથવા જેમ બકુલ ચપ, ગુલાબ આદિ સઘળાં લોમાં. કલેના ગુણાવગુણના જાણકારે, અરવિંદ–નીલકમળને શ્રેષ્ઠ કહે છે. અથવા જેમ સમસ્ત ક્ષત્રિમાં (ક્ષત એટલે નાશ. નાશમાંથી ત્રાણ-રક્ષણ કરનારને ક્ષત્રિય કહે છે (દાક્તવાકય સર્વશ્રેષ્ઠ ગણાય છે, કારણ તેને અવાજ માત્ર સાંભળતાં જ શત્રુઓ દાન્ત એટલે કે ઉપશાન્ત થઈ જતા. જેને અવાજ સાંભળતાં જ શત્રુઓ દાન્ત થઈ જાય છે, તેને દાન્તવાકય કહે છે એજ અણિમા શ્રી વર્ધમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. શંકા-વિશ્વસેન અને દાનવાય. આ બને ચક્રવતી ઓ છે. તેથી અહીં પુનરુક્તિ દોષ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૩૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy