SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ થતો લાગે છે. બનેમાંથી કોઈ પણ એકની ઉપમા આપી હતી તે કામ ચાલી શકત. સમાધાન-વિશ્વસેન દ્ધાઓમાં પ્રધાન હતા, અને દાન્તવાક્ય પ્રભાવ શાળી વાયવાળ હતું. આ કારણે તે બને ચક્રવર્તીઓમાં ખાસ વિશિષ્ટતા હેવાથી અને બન્નેના અર્થમાં ભેદ આવતા હોવાથી ઉપમામાં પુનરુક્તિ દેષનો સંભવ રહેતું નથી આગળ પ્રશસ્ય પ્રશસ્યતર, અને પ્રશસ્યતમ આદિ દુષ્ટાતે દ્વારા મહાવીર પ્રભના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, હવે એજ દષ્ટાતાને આધારે દાતિક ભગવાનના નામનો ઉલ્લેખ સાથે નિર્દેશ કરવામાં આવે છે જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, પુણેપોમાં નીલકમલ, અને ક્ષત્રિમાં દાન્તવાય શ્રેષ્ઠ ગણાય છે, એ જ પ્રમાણે તપસ્વીઓમાં વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ છે. ૨૨ “રાજાને છે શબ્દાર્થ –વાણા-રાનાનાં' બધા પ્રકારના દાનમાં સમાવવાળં-અમથાRT અભયદાન “-કટમ્' ઉત્તમ છે. “દવેણુ-રત્યેષુ' સત્ય વચનમાં ‘અવક–જાવામ’ જેનાથી કોઈને પણ પીડા ન થાય એવું સત્ય શ્રેષ્ઠ છે. એ પ્રમાણે “ચંત્તિ-વત્તિ કહે છે. “રા-તાર' તપમાં “માં ઉત્તમુ-શ્રદ્ધા ઉત્તમ' નવકેટિયુક્ત એવું બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે “સમ ળો-મળ: આલોકમાં શ્રમણ ભગવાન નાગકુત્તે-જ્ઞાતપુત્ર જ્ઞાતપુત્ર વદ્ધમાન સ્વામી ‘ઝોન-રો જોત્તમા બધાથી ઉત્તમ અર્થાત્ શ્રેષ્ઠ છે. જે ૨૩ છે સૂત્રાર્થ-જેમ સમસ્ત દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, જેમ સત્ય વચનોમાં અનવદ્ય, એટલે કે કેઈ ને માટે પીડાજનક ન હોય એવાં નિરવ વચન શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર વર્ધમાન ત્રણે લોકમાં સર્વોત્તમ છે. ૨૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૩૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy