________________
અન્નયા —જ્ઞાની પુરૂષો એવુ' માનીને અર્થાત્ સઘળા સ્થાને અને સચેાગેને અનિત્ય માનીને પેાતાનુ મમત્વ હટાવીલે અને સઘળા ધર્મોમાં નિર્દોષ આ માગ (તીથ કરે પ્રતિપાદિત કરેલ માગ)ના સ્વીકાર કરવા ॥૧ા
ટીકા મેધાવી અર્થાત્ મર્યાદામાં રહેલા અથવા સત્ અસત્ રૂપ વિવેકથી ભાયમાન સુનિ પૂર્વોક્ત પ્રકારથી સઘળા સ્થાનાને અનિત્ય માનીને પેાતાની ગૃદ્ધિ (આસક્તિ) તેમાંથી હટાવીલે આ પુત્ર કલત્ર-સ્ત્રી વગેરે સૌ મારાં છે, અને હૂ' તેને છુ, આવા પ્રકારનું મમત્વ-મારા પાંના ત્યાગ કરે કાઈ પણ પદાર્થ માં કાઈ પણ પ્રકારના મારા પણાની બુદ્ધિ ન રાખે અને આય માગ ના સ્વીકાર કરે.
જેએ સઘળા હેય (ત્યાગ કરવા લાયક) ધર્મોથી દૂર હટિ ગયા હોય છે, તે આય કહેવાય છે. ય ધમ (હિંસાદિ લક્ષણાવાળા ત્યાગ કરવા ચેાગ્ય ધર્મી) દુ:ખ દેનાર હેાય છે. તેથી તે તેમાં હાતા નથી.
અથવા ‘ગાર્’ને અ અત્યંત નજદીક એ પ્રમાણે થાય છે. તેને જે પ્રાપ્ત કરે તે આય, જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ રૂપ ધમ આય ધર્મ કહેથાય છે. કેમકે તે પોતાના આત્મામાં જ રહે છે. આત્માથી અર્થાત્ સ્વરૂપથી વધારે નજીકમાં રહેનાર ખીજુ કાઇ પણ હાતુ નથી. આ વ્યાખ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ નેક્ષપ્રાગ આ માગ કહેવાય છે. અથવા આ અર્થાત્ તીકરાને માર્ગ આ માર્ગ કહેવાય છે. આ મા સઘળા કુતિ-ખાટાત વાળા ધર્મોથી નિર્દોષ છે. પેાતાના પ્રભાવના કારણથીજ તે કેાઈનાથી પણ કૃષિત-દોષવાળા કરી શકાતા નથી. અથવા બૌદ્ધ વિગેરે સઘળા ધર્માં દ્વારા કોષિત છે, અર્થાત્ તેના પર કોઈ ક્રોધયુક્ત થઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૦૮