SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ વીય કે સ્વરૂપ કા નિરૂપણ આઠમા અધ્યયનના પ્રાર‘ભ સાતમું અધ્યયન સમાપ્ત થયું. હવે આઠમા અધ્યયનના પ્રાર'ભ કરવામાં આવે છે. આ અયયનનેસ બધ આ પ્રમાણે છે.—સાતમા અધ્યયનમાં કુશીલ અને સુશીલ સ્વભાવવાળા સાધુનુ` કથન કરવામાં આવેલ છે. સુશીલનુ' સુશીલ પણુ અને કુશીલનું કુશીલ પણું સયમના વીર્યાન્તરાયકના ક્ષયે।પશમ તથા તેના ઉદયથી થાય છે. તેથી વીનું પ્રતિપાદન કરવા માટે આ આઇમાં અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે.આ સબધથી આવેલ આઠમા અધ્યયનનું' પહેલું' સૂત્ર ‘ ુદ્દાયેય” ઈત્યાદિ છે. શબ્દાથ་—વયં ોચિત્તિ વ્રુવ-લેટ વીર્યમિતિ કોચ્યતે' હવે પછી સ્પષ્ટરૂપથી વીય નુ કથનકરવામાં આવશે. ‘ ુદ્દા સુચવાય-દ્વિધા સ્વાહ્યાતમ્' આને તીર્થંકરાએ બે પ્રકારતું કહેલ છે. વીસ વીä નુિ-વીચ વીરસમ્ ઈંદ્ર સુ' વીરપુરૂષની વીરતા એ શુ છે! હું ય વુન્નરૂ-થં ચેલું કોચને' ક્યા કારણથી તેએ વીર એ પ્રમાણે કહેવાય છે ? ૧૫ અન્નયા ——જેને વી` કહેવામાં આવે છે. એવું તે વીર્ય એ પ્રકારનું' કહેવાય છે. વીરનુ વીરપણુ શુ છે ? તે કયા પ્રકારથી વીર એ પ્રમાણે કહેવાય છે ? । ૧ ।। ટીકાય —વીય એ પ્રકારનુ કહેવામાં આવે છે. ધૈય” અહિયાં ‘વા શબ્દ વાકયના અલકાર અ`માં આવેલ છે. ઇમ્ શબ્દના પ્રયાગ પ્રત્યક્ષ વિષમાં થાય છે. કેમકે એવો નિયમ છે કે- મ્ !' શબ્દને સમીપ-નજીક વાચક અથમાં અને તાત્! શબ્દના પરોક્ષ અર્થમાં પ્રયાગ થાય છે. જેથી અહિયાં મ્' એ શબ્દના અ-બુદ્ધિની સમીપ અર્થાત્ પ્રત્યક્ષ એવા છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૬
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy