________________
આ વીર્ય તીર્થકર વિરોરે એ બે પ્રકારનું કહેલ છે. વીર્ય જીવની એક વિશેષ પ્રકારની શક્તિ છે. જે વિશેષ રૂપે પ્રેરણા કરે છે–અર્થાત્ અહિતને હટાવે છે. બે વિર્ય કહેવાય છે.
“ગુ' શબ્દ જીજ્ઞાસાના અર્થમાં છે. અને વિતકને વાચક છે, અર્થાત્ અહિયાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વીરપુરૂષનું વીરપણું શું છે ? અર્થાત કઈ રીતે તે સુભટ અર્થાત્ વિર કહેવાય છે? વાય કે જે બે પ્રકારનું કહેલ છે, તે શું છે ? અને ક્યા કારણથી બે પ્રકારનું થાય છે ? તેનું સ્વરૂપ કેવું છે ?
કહેવાનો હેતુ એ છે કે તીર્થકર અને ગણધરો વીર્યના બે ભેદે કહે છે, અહિયાં એવી જીજ્ઞાસા થાય છે વીરનું વીરપણું એ શું છે ? કયા કારણથી વીર પુરૂષ “વીર' એ પ્રમાણે કહેવાય છે ?
હવે ભેદનું નિરૂપણ કરતાં વીર્યનું સ્વરૂપ કહે છે. જે પતિ” ઈત્યાદિ
શબ્દાર્થ– પં વંતિ- ર્મ વેરચરિત' કઈ કર્મ ને વીર્ય એ પ્રમાણે કહે છે. યુવા ગમં વારિ-સુરત: અ વારિ’ અને તે સારા વ્રતવાળા “મુનિયો' કેઈ અકર્મને વીર્ય એ પ્રમાણે કહે છે. “મરિયા-મર્યા મૃત્યકના પ્રાણી “gufહેં–જાગ્યાં' આ “રોહિં હાર્દિ-દામ્રાજૂ થવાનું બે સ્થાનોથી “લીવંતિ-યન્ત દેખાય છે. મારા
અવયાર્થ–હે સુરત (સારાવત વાળા ભવ્ય) કેઈ કર્મને જ વીર્ય કહે છે, કેઈ અકર્મને વીર્ય કહે છે ? એ બે ભેદેવાળા મનુષ્ય જોવામાં આવે છે. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯૭