________________
ભાવાર્થ એ છે કે ઉપર્યુક્ત શાકત આદિ મતવાદીએ સ્ત્રીએમાં એટલાં બધાં આસક્ત છે કે તેએ સર્વના ઉપદેશની અવગણના કરીને મૈથુન જેવાં પાપકૃત્યમાં આસક્ત રહે છે. ૧૩
કામમાં આસક્ત થવાથી જે દોષ લાગે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ‘અનાળચ’ ઈત્યાદિ —
શબ્દા -‘અળા યમવનુંતા-નાસિમન્વયન્તઃ' ભવિષ્યમાં થવાવાળા દુઃખને ન જોવાવાળા ‘વસ્તુવન્ત વેલના-મ્યુવન્નાયેવાઃ' જે માણસા વતમાન સુખની શેષમાં લાગ્યા રહે છે ‘તે-તે’ તે શાકય વગેરે મતાનુયાયી ‘વચ્છા-પાત્’ પાછળથી ‘ગાëમિ-બાયુષ' આયુષ્ય ‘લોકગેયૌવને’ અને યુવાનવસ્થા ‘સ્ત્રીને-ક્ષીને’ ક્ષીશુ થયા પછી ‘faiત્તિ- પત્તિષ્યન્તે' પસ્તાવા કરે છે. ૫૧૪ા સૂત્રા ભવિષ્યમાં આવી પડનારાં દુઃખાના વિચાર નહી' કરનારા અને વર્તમાનકાલીન સુખની જ ખેવના કરનારા શાકત આદિ પરતી િકાને આયુ અને યૌવન ક્ષીણુ થાય ત્યારે પસ્તાવાને વારા આવે છે. ૧૪૫
ટીકાય —કામલેગામાં આસક્ત લેાકેાને મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને નરક આદિ દુગતિએમાં ઘેાર યાતનાએ વેઠવી પડે છે. તેએ નરકા દિના દુઃખને વિચાર કરવાને બદલે વર્તમાનકાલીન વિષયસુખમાં જ આસક્ત રહે છે. પરન્તુ જ્યારે આયુષ્ય ક્ષીણ થાય છે અથવા યુવાની ચાલી જાય છે, ત્યારે તેમને પસ્તાવાને વખત આવે છે.
આ કથનને ભાષા એ છે કે તેઓ પહેલાં તે કામાન્ય થઈ ને વિના વિચાર્યે સ્ત્રીઓમાં આસક્ત થાય છે, પરન્તુ જ્યારે યુવાવસ્થા પૂરી થઈ જાય છે અને આયુષ્ય પૂરૂ થવાના સમય નજીક આવે છે, ત્યારે તેમનામાં વૈરાગ્ય ભાવ પેદા થવાને કારણે તેમને પસ્તાવા થાય છે. કહ્યું પણ છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૮૩