________________
આ પ્રશ્ન દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવનું એકાન્તરૂપે કલ્યાણ કરનારા, સર્વોત્તમ ધર્મનું પ્રતિપાદન કરનારા તે ઉપદેશક કેણ હતા અને કેવાં હતા, તે જાણવાની શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ આદિ સૌને જિજ્ઞાસા થાય છે. ૧
હું ર ા ઈત્યાદિ
શબ્દાર્થ–બરે નાગપુત્તર-તજ જ્ઞાતપુત્ર તે જ્ઞાતપૂવ ભગવાન મહાવીર સવામી નું “બાળ-જ્ઞાન' જ્ઞાન “હું–થ' કેવું હતું “હું તoi’–ાર્થ ન’ તથા તેમનું દર્શન કેવું હતું ? “ીરું છું અણી-શરુ થં કરી તથા તેમનું શીલ અર્થાત્ યમનિમમ રૂપ આચરણ કેવું હતું ? “fમg-મિક્ષો હે સાધુ “કહાતાં નાખriરિ-ચાથાર ચેન નાન” તમે યથાર્થ પ્રકારથી જાણે છે, એટલા માટે “અ સુયં-થા શ્ર’ જેવું તમે સાંભળ્યું છે. “ના નિતંચણા નિરાત' અને જે નિશ્ચય કર્યો છે તે “લૂહિકૂલ અમને કહી સંભળાવે. ૨
સૂત્રાર્થ–બૂસ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ગુરૂવર્ય! તે જ્ઞાત પુત્ર એટલે કે ક્ષત્રિય કુળના આભૂષણ સમાન વર્ધમાન સ્વામીનું જ્ઞાન (વસ્તુના વિશેષ ધર્મોને જાણનારો બોધ) કેવું હતું? તેમનું દર્શન-(વસ્તના સામાન્ય ધમને જાણનારો ઉપગ) કેવું હતું ? તેમનું યમનિયમરૂપ શીલ કેવા પ્રકારનું હતું? હે ગુરૂ મહારાજ ! આપ તે યથાર્થ રૂપે જાણે છે, આપ તેમના અંતેવાસી હતા, તેથી આપે તેમની સમીપમાં રહીને તેમનાં વચનામૃતનું પાન કરેલું છે, આપને તેમના જીવનને અભ્યાસ કરવાની તક મળેલી છે, તે કૃપા કરીને તે મહાપુરૂષના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના વિષયમાં અમને બધુ કહે ારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૦