SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં સદા જલા નામની એક નદી છે. તે નદી નારકેને ખૂબ જ દુઃખદાયક થઈ પડે છે. તેનું પાણી સદા ક્ષાર, લોહી અને પરુથી વ્યાત રહે છે. તપાવીને ઓગાળેલા લોઢા જેવાં તે ઉષ્ણ પાણીવાળી નદીમાં નારકને ધકેલી દેવામાં આવે છે. બિચારા નારકોને અતિશય વિષમક્ષેત્રવેદનાને અનુભવ કરવા થકી તે નદીમાં ઉછળતા રહેવું પડે છે. જરા આ ઉદેશકના વિષયનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છેgયા” ઈત્યાદિ શબ્દાર્થ –“તર-તત્ર તે નરકમાં ‘રિણિતીચં-રિસ્થિતિ લાંબાકાળ પર્યત નિવાસ કરવાવાળા અર્થાત્ પલ્યોપમ સાગરોપમ કાળ સુધી નિવાસ કરવાવાળા “સારું-જા' અજ્ઞાની નારકિજીને “વાણું-ઘરે આ ઉપર્યુક્ત “લા- સ્પર્શ અર્થાત્ દુઃખ “નિરંતરં-નિરતરમ્' સદા-હમેશા કવિ-gશકિત' પીડિત કરે છે “મમાગરણ ૩–જમાનચ ત” પૂર્વોક્ત દુખેથી મારવામાં આવતાં નારકિ જીવનું “તાળ માં દો-ચાઇi મવતિ રક્ષણ કરવાવાળું કોઈ હેતું નથી “gો- તે એકલે જ “વચં-કવચમ્” પિતે “તુa-દુહમ્' દુઓને ‘પદgોડું-થનુમવત' જોગવતા રહે છે. રા સૂત્રાર્થ–નરકમાં દીર્ઘકાલીન સ્થિતિવાળા અજ્ઞાની જીવને આગળ વર્ણવ્યા પ્રમાણે દુઃખ નિરન્તર સહન કરવા પડે છે. પરમાધામિક દ્વારા જેમનું તાડન, છેદન, ભેદન આદિ કરવામાં આવે છે, એવાં નારકને શરણ આપનાર ત્યાં કઈ પણ હેતું નથી. તેમને નિરાધાર દશામાં મૂકાઈ જવાને કારણે જાતે જ તે દુઃખ વેઠવું પડે છે. તેમના તે દુઃખમાં કોઈપણ વ્યક્તિ ભાગ પડાવતી નથી. તેમણે કરેલાં પાપકર્મોનું ફળ ત્યાં તેમને જ ભેગવવું પડે છે. પર ટીકાર્થ–પૂર્વભામાં હિંસાદિ ક્રૂર કર્મોનું સેવન કરનારા પાપી જીવને નરાકમાં નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. નારકનું આયુષ્ય ઘણું જ લાંબુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૦૩
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy