SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જાય અને પરમતવાદીઓને પણ તેમના મતમાં રહેલી ભૂલનું ભાન થઈ જાય, તેણે એવાં વચનાના પ્રયાગ કરવા જોઈએ કે જેથી અન્ય મતવાદીએ તેના વિરાધી બનવાને બદલે તત્ત્વને સમજવાને પ્રવૃત્ત અને. આ કથનને ભાવાર્થ એ છે કે પરતીથિકાની સાથે વિવાદ કરતી વખતે સમાધિયુંક્ત ચિત્તવાળા સાધુએ એવાં તર્ક, હેતુ, ઉદાહરણ આદિના પ્રયાગ કરવા જોઇએ કે જેથી પેાતાના પક્ષનુ` સમર્થન થાય અને વિરાધીએાના પક્ષનું નિરાકરણ થઈ જાય, વળી સાધુનુ' વતન એવું હાવુ' જોઇએ કે જેથી પ્રતિપક્ષી વિરોધી ન બની જાય પણ પેાતાના (સાધુના) પક્ષના સ્વીકાર કરી લે. ॥૧૯॥ આ પ્રકારે પરપક્ષનુ નિરાકરણુ કરીને સૂત્રકાર આ ઉદ્દેશાનેા ઉપસ’હાર કરતા પેાતાના મતનું સમર્થન કરવા માટે આ પ્રમાણે કહે છે‘મં ચ ધર્મમાચ’ ઈત્યાદિ— શબ્દા—હાસવેળ−ાચવેન કાશ્યપ ગેત્રવાળા વર્ષ માન મહાવીર સ્વામીએ ‘વેચ્--પ્રવૃત્તિર્’કહેલ ‘ફર્મ ન ધમમાચ-રૂમ ધર્મનારાય' આ વક્ષ્યમાણુ ધર્મ તે સ્વીકાર કરીને ‘સદ્િવ-સાત્તિ:' પ્રસન્નચિત્ત ‘મિક્લૂ મિક્ષુઃ સાધુ ‘નિહાળC-Sાનથ’ રાગી સાધુની ‘અનિહાÇ-અહાન: સર્` ગ્લાનિ રહિત થઈ ને ‘જ્ઞા—દુર્થાત’ વૈયાવૃત્ય કરે. પારના સૂત્રથ—કાશ્યપ ગેત્રીય ભગવાન્ વધમાન દ્વારા પ્રતિપાદિત આ ધમને અંગીકાર કરીને સમાધિયુક્ત સાધુએ ગ્લાન (ખીમાર) મુનિની ગ્લાનિ રહિત ચિત્તે (પ્રસન્ન ચિત્ત) સેવા કરવી જોઇએ. ારના Q. ટીકા –કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા, કૈવળજ્ઞાન સંપન્ન મહાવીર સ્વામીએ ખાર પ્રકારની પરિષદમાં જે ધનુ નિરૂપણું કર્યું છે, તેને જ ધમ કહેવાય છે. અથવા જેના દ્વારા અભ્યુદય (સ્વર્ગ અને નિઃશ્રેયસની-મેાક્ષની) પ્રાપ્તિ થાય છે, તેને ધમ` કહે છે. એવા ધમ શ્રત ચારિત્ર રૂપ ધમ છે. આ ધને ધારણ કરીને સમાધિયુક્ત ચિત્તવાળા મુનિએ ગ્લાનિના ત્યાગ કરીને -પ્રસન્ન ચિત્તે, તાવ આદિ ખીમારીથી પીડાતા મુનિની સેવા કરવી જોઇએ રા શબ્દા — દુિમં-કૃમિા' જીવાજીવ વગેરે પદાના સ્વરૂપને યથાય રૂપથી જાણવાવાળા ‘રેનિક્લુકે-પિિનવૃત્ત’- રાગદ્વેષ વર્જીત શાંતમુનિ ‘પ્રેસરું ધર્મ-પેરાજ ધર્મમ્' ઉત્તમ શ્રુત ચારિત્રરૂપ ધર્મને ‘સંવાચ-સણ્યાય' જાણીને ‘ત્રણો-પવર્ગોને' અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગાને ‘નિયમિન્ના-નિયમ્ય' પાતાને વશમાં કરીને ‘ગામો યાય-આામો ચ' મેક્ષપ્રાપ્તિ પર્યંત (સુધિ) ‘fqxત્રિનેતૂ' સયમનું અનુષ્ઠાન કરે. ર૧) શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૬૩
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy