________________
શબ્દ
સૂત્રકાર કુશીલેાને અનુલક્ષીને વિશેષ કથન કરે છે—છા’ ઈત્યાદિ— ર્ારાનુનિă-ર્ વ્રુદ્ધ:’ઉત્તર પાષણમાં તપર ‘ને ચ’ જે પુરૂષ ‘લાકાર' ગુજારૂ ધાવક્-સ્ત્રદુર્ગાન ાનિ વૃતિ' સ્વાદિષ્ટ ભેાજન પ્રાપ્ત થવાવાળા ઘરામાં જાય છે. તથા ત્યાં જઈને ધર્માં ઘાતિ-ધર્મ આવ્યાતિ’ ધનું કથન કરે છે. ‘તે બાયયિાળ અચરેસઃ આચાર્ચાળાં શત શ’ તેઓ આચાયની શતાંશ પણ નથી ‘ને લનસંહે છાયેજ્ઞા-ચ: અાનય દેશો: આજાપયેત્” તથા જેએ લેાજનના લાભથી પોતાના ગુથૅનું વણ્ન કરે છે, તેઓ પણ આચાર્ચીના શાંશ પણ હેાતા નથી. ।। ૨૪ ।।
સૂત્રા—જે સાધુ ઉત્તર'ભર (ભાજન મેળવવાની લેાલુપતાથી ચુક્ત) થઇને સ્વાદિષ્ટ ભેાજન મળે એવાં ઘરામાં જાય છે અને ત્યાં જઈએ. ધર્માંપદેશ દે છે, તે સાધુ આચાર્યના શતાંશ પણ નથી એટલે કે આચાયના ગુણાના તે સાધુમાં અભાવ હોવાથી તેનામાં આચાર્યંના સામાં ભાગની પણ ચેાગ્યતા નથી. જે સાધુ આહારને માટે પાતાના ગુણાની પ્રશ’સા કરે છે કે કરાવે છે. તે સાધુમાં પણ આચાયના ગુણેાના સેામાં ભાગના પણ સદૂભાવ હાતા નથી।।૨૪।
ટીકા — જે સાધુ પોતાનું પેટ ભરવાની લાલસાથી પ્રેશઈને, સ્વાદિષ્ટ લાજન પ્રાપ્ત થાય એવાં ઘરામાં જ જાય છે, અને તે ઘરમાં પ્રવેશ કરીને ધર્મોપદેશ દે છે, તે સાધુ આચાર્ચીના સામાં ભાગની ખરાખર પણ નથી. અહી ‘શત' પદ ઉપલક્ષણ માત્ર છે, તેથી એવા રસલાલુપ વક્તાને આચાયના લાખમા ભાગ ગણી શકાય નહી. આ કથનનુ તાત્પર્ય એ છે કે જે સાધુ સ્વાદિષ્ટ ભોજન મેળવવાની ઈચ્છાથી, દાન, શ્રદ્ધા અને વિનયથી સ ́પન્ન કાઈ ધનવાન ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને લાંબી ધમકથા કરે છે. એવા સાધુને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૫