SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શાસોએ એજ સત્યને શ્રેષ્ઠ કહ્યું છે કે જે નિરપદ્ય એટલે કે પરને પીડાકારી ન હોય. જે વચન પરપીડાજનક હોય તેને કદી પણ શ્રેષ્ઠ કહી શકાય નહીં, કારણ કે સતપુરુષોને માટે જે હિતકર હોય, તેને જ સત્ય કહેવાય છે– કહ્યું પણ છે કે “ઢેડા છૂતે વાઈત્યાદિ “કૌશિક હિંસાકારી સત્યને કારણે તીવ્ર વેદનાવાળા નરકમાં પડે, એવી માન્યતા લોકોમાં પ્રચલિત છે એટલે કે એવું લેકે કહે છે ” ૧૫ વળી એવું કહ્યું છે કે “તહેવ શાળે શાળત્તિ” ઈત્યાદિ કાણને કાણ કહેવાય નહીં, નપુંસકને નપુંસક કહેવાય નહીં, બીમારને બીમાર ન કહેવાય અને ચોરને ચોર ન કહેવાય કારણ કે તેમ કહેવાથી તેને દુઃખ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ એવું કહ્યું છે કે- “લક્ષ્ય કૂવાનું બાં કૂવાન” ઈત્યાદિ-સત્ય બોલવું, પણ તે પ્રીતિકર બોલવું જોઈએ, પણ અપ્રિય લાગે એવું સત્ય બોલવું નહીં. સત્ય અને અસત્યને મિશ્રણવાળાં વાક્યો પણ બેલવા જોઈએ નહીં. એજ ધર્મ છે. ૧૫ એજ પ્રકારે શામાં બાર પ્રકારનાં તપમાં નવાવાડયુક્ત બ્રહ્મચર્યને શ્રેષ્ઠ તપ કર્યું છે. અભયદાન. નિરવઘ સત્ય વચન અને નવવાડયુક્ત બ્રહ્મચર્યની જેમ જ્ઞાતપુત્ર મહાવીર સ્વામી સમસ્ત લેકમાં સર્વોત્તમ છે. સર્વોત્તમ શક્તિ, ક્ષાયિક જ્ઞાનદર્શન અને શીલમાં શ્રમણ ભગવાન મહાવીર જ શ્રેષ્ઠ છે તાતપર્ય એ છે કે જેમ દાનમાં અભયદાન, સત્યવચનમાં પરપીડા ન ઉત્પન્ન કરનારાં નિરવા વચન, અને બાર પ્રકારનાં તપમાં બ્રહ્મચર્ય તપ શ્રેષ્ઠ ગણાય છે, એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર સમસ્ત લેયમાં શ્રેષ્ઠ છે. ૨૩ દિન ” ઈત્યાદિ શબ્દાર્થ– foળ-થિત નાં જેમ સ્થિતિવાળાઓમાં “તમારવા તના પાંચ અનુત્તર વિમાનવાસી દેવ રેડ્ડા- બેઝ શ્રેષ્ઠ છે. તથા “સમાન– પત્તાં બધી સભાઓમાં “ સમ: ટ્રા-કુનામા છેડા સુધમસભા સૌથી શ્રેષ્ઠ છે. તેમજ “નહા-ચા’ યથા જેમ “લ ધમા- બધા જ ધર્મોમાં “નિશાળશેટ્ટા-નિર્વાએ ઝાડ જેમ મેક્ષ શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે m mayત્તા પ0િ નાળી– જ્ઞાતપુત્રત : પ્તિ જ્ઞાની' જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીથી કોઈ પણ શ્રેષ્ઠ જ્ઞાનવાળું નથી. એ ૨૪ છે સૂત્રાર્થ-જેમ સ્થિતિવાળા જીમાં લવ સપ્તમને-પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળી સભાઓમાં સુધમાં સભાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૨૪૧
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy