________________
આ કથનને ભાવાર્થ એ છે કે સાંસારિક સમસ્ત સંબંધે કર્મજનક છે, તેથી તે પ્રકારના સંબંધોને ત્યાગ કરીને સાધુએ શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવું જોઈએ. આ પ્રકારના ધર્મને સર્વશ્રેષ્ઠ ગણીને તેણે સંયમવિહીન જીવન જીવવાની અભિલાષા પણ કરવી જોઈએ નહીં. આ ધર્મનું પાલન કરતાં કરતાં કદાચ જાનનું જોખમ આવી પડે તે પણ તેણે સંયમને ત્યાગ કરો જોઈએ નહીં–પિતાનાં પ્રણેનું બલિદાન આપીને પણ તેણે સંયમના માર્ગે અડગ રહેવું જોઈએ. ગાથા ૧૩
“અણિમે સંતિ'
શબ્દાર્થ–“દુગથ આના પછી ‘ાર– પેન કાશ્યપગોત્રી ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીના દ્વારા “રૂચા-કવિતા:” કહેલ “મે જાવા
જર્ના” આ આવર્ત અર્થાત્ કૌટુમ્બિક સંબંધ જળચકની ભ્રમીરરૂપ “તિરિત છે “શરણ–ચત્ર’ જેમના આવવા પર ‘સુદ્ધા-વૃદ્ધ જ્ઞાની પુરૂષ “શરણવંતિઅપત્તિ ” તેમનાથી દૂર હટી જાય છે પરંતુ “મા-અણુધt.” અજ્ઞાની પુરૂષ હં– જેમાં રચંતિ-રીતિ’ દુઃખિત થઈ જાય છે. ૧૪.
સૂત્રાર્થ-કાશ્યપ ગોત્રીય વર્ધમાન ભગવાને એવી પ્રરૂપણા કરી છે કે આ કુટુમ્બ સંબંધ રૂપ સંગ આવર્ત (વમળ) સમાન છે. તત્વજ્ઞ પુરુષો આ આ આવર્તથી દૂર રહે છે અને અજ્ઞાની પુરુષે તેમાં ફસાઈ જાય છે. ૧૪
ટીકાથુ–કાશ્યપ ત્રિીય મહાવીર પ્રભુએ આ કૌટુંબિક સંબંધને આવ–પાણીના વમળ સમાન કહ્યો છે તત્ત્વજ્ઞ પુરુષ તે આ આવર્તથી દૂર જ રહે છે. જેવી રીતે નદી અથવા સાગરના ઘેર આવર્તમાં ફસાયેલે મનુષ્ય તેમાંથી બહાર નીકળી શકતા નથી એજ પ્રમાણે સ્વજનેના મેહરૂપ આવર્ત માં ફસાયે માણસ પણ તેમાંથી બહાર નીકળી શકતા નથી. આવર્તા બે પ્રકારના કહ્યા છે-(૧) દ્રવ્યાવર્ત, (૨) ભાવાવર્ત. નદી, સમુદ્ર આદિના પાણીમાં જે વમળો ઉત્પન્ન થાય છે. તેને દ્રવ્યવાર્તા કહે છે ઉત્કૃષ્ટ મહિના ઉદયને કારણે ઉત્પન્ન થનારી, વિષયેની અભિલાષાની પૂતિ કરનારી ધન આદિની પ્રાર્થનાને ભાવાવ કહે છે અજ્ઞાની જ આ આવર્તમાં ફસાઈ જઈને–એટલે કે આસક્તિ ધારણ કરીને કલેશોનો અનુભવ કરે છે. તેઓ આવર્તાને જેવા છતાં પણ તેનાથી નિવૃત્ત થતા નથી, ઊલટા હઠપૂર્વક તેમાં પ્રવેશ કરીને હાથે કરીને દુઃખ વહોરી લે છે. ગા. ૧૪
હવે સૂત્રકાર તે આવન્તનું સ્વરૂપ સમજાવે છે–“રાવાળો' ઈત્યાદિ
શબ્દાર્થ–સચારે રાજ્ઞાન ચકવતી વગેરે રાજા મહારાજા “-” અને નિયમ-TIકામાત્યા રાજમંત્રી, રાજ પુરોહિત વગેરે માત્રામાં બ્રાહ્મણ “મહુવા-અથવાઅગર રિયા-ક્ષત્રિયા ક્ષત્રિય સાદુનીતિ-સાધુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૩૪