SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે જાળમાં ફસાયેલી માછલી તેમાંથી છુટવાને માટે વલખાં મારે છે, પણ છુટવાને કેઈ ઉપાય નહીં જડવાથી તેમાં જ મરી જાય છે, એજ પ્રમાણે પ્રબળ કામવાસનાથી પરાજિત થઈને કઈ કઈ કાયર સાધુએ સંયમને ત્યાગ કરે છે અથવા શિથિલાચારી બની જાય છે. ગાથા ૧૩ શબ્દાર્થ–“ગાયઢંદરમા-ગરમણૂંકસમાચાર' જેનાથી આત્મા કલ્યાણથી ભ્રષ્ટ થઈ જાય છે, એ આચાર-અનુષ્ઠાન કરવાવાળા “મિરાવંચિમાવળા-નદાસંસ્થિતમારના જેમની ચિત્તવૃત્તિ મિથ્યાત્વથી વ્યાપ્ત છે અર્થાત હિસા વગેરેમાં તત્પર છે તથા ફરિણાગોમાવા-ષમાપના જેએ રાગદ્વેષવાળા છે. એવા છે જે”િ કઈ “મmરિયા- સના” અનાય પુરુષ “સૂતિ-સૂપથતિ” સાધુને પિડા પહોંચાડે છે. ૧૪ . સૂત્રાર્થ—જે આચારને કારણે આત્મા દંડિત થાય છે. અથવા આત્મ હિતનું જેના દ્વારા ખંડન થાય છે, એવા આચારને “આમદંડ સમાચાર' કહે છે. જેમને એ આચાર છે અને જેમની દૃષ્ટિ મિથ્યાવને કારણે ઉપહત થઈ ગઈ છે, જે એ રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા કેઈ કેઈ અનાર્ય લેકે સાધુઓને લાકડી આદિ વડે મારે છે. ટીકાથ—- સાધુ ની નિંદા, સાધુને મારપીટ, સાધુની હત્યા આદિ કૃત્ય આત્માને દંડિત કરનારા-આત્માના હિતનું ખંડન કરનારા છે. તેથી એવાં કૃત્યોને “આત્મદંડ સમાચાર કહે છે. મિચ્છાદિષ્ટિ છેને, એટલે કે વિપરીત કદાગ્રડ રૂ૫ ભાવનાવાળા માણસોને “મિથ્યા સંસ્થિત ભાવનાવાળા' કહે છે. આ બન્ને વિશેષણોથી યુક્ત લોક-એટલે કે જેમની બુદ્ધિ મિથ્યાત્વને કારણે નષ્ટ થઈ ગઈ છે, જેઓ હિંસાદિ પાપિમાં પ્રવૃત્ત રહે છે, જેઓ રાગ અને દ્વેષથી યુક્ત છે-એટલે કે જે પાપનું આચરણ કરવામાં હર્ષને અનુભવ કરે છે અને ધર્માચરણ કરવામાં દ્વેષ યુક્ત છે એવાં રાગ દ્વેષ યુક્ત, અને અહિંસા ધર્મથી અનભિજ્ઞ કઈ કઈ અનાર્ય લેક સદાચાર પરાયણ સાધુઓને પિતાના આનંદને ખાતર અથવા ઠેષભાવથી પ્રેરાઈને લાકડી આદિના પ્રહાર વડે અથવા કટુ શબ્દો વડે પીડા પહોંચાડે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે કોઈ કંઈ આમહિતના ઘાતક અને વિપરીત બુદ્ધિવાળા રાગદ્વેષથી પ્રેરાઈને સાધુને કષ્ટ દે છે. ગાથા ૧૪ | શબ્દાર્થ–“અવેજો-બે કઈ “વાઢા-વાઢા અજ્ઞાની પુરૂષ “ચિંafa - અનાર્ય દેશના આમપાસમાં ફરતાં “સુત્રચં-સત્રત' સાધુને “મજવુચું -વિક્Y' ભિક્ષુકને બજારો-વત્તિ-વાર તિ' આ ગુપ્તચર છે અથવા ચેર છે એવું કહેતા “વરિ-વદતિ દેરી વગેરેથી બાંધે છે–તથા “સાચવોદિર– રાયવરને કટુ વચન કહીને સાધુને પીડિત અર્થાત્ દુઃખી કરે છે. પા. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૧૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy