SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ–આકાશમાં વૈયિ નામને એક પહાડ આવેલ છે તે એક જ શીલાને બનેલું છે. ઘર પાપકર્મો કરનારા જ તે પર્વત પર નાર રૂપે ઉત્પન્ન થઈને ઘેર દુઃખે સહન કરે છે. તે વૈકિય પર્વતની લબાઈ પણ દાણી જ છે તે પર્વત પર ઉત્પન્ન થયેલા નારકોને પરમાધાર્મિક અસુર હજારે મુહૂ કરતાં પણ અધિક સમય સુધી માર માયા કરે છે. તાત્પર્ય એ છે કે પરમધામિકે દ્વારા નિર્મિત, એક જ શિલાને ઉક્રિય નામને પહાડ નરકભૂમિમાં આવેલ છે. તે પર્વત ઘણે લાંબો છે તે પહાડ પર રહેલા ઘર પાપકર્મો કરનારા નારકોને ચિરકાળ સુધી પરમાધામિકના હાથને માર ખાવો પડે છે. એના સંવાહિશા' ઇત્યાદિ– શબ્દાર્થ–“સંવારિકા-સંવાદિતા નિરન્તર પીડિત કરવામાં આવતાં દુડિળ-સુકૃતિનઃ” પાપીજીવ ‘ગણો rગો જ પરતgમાળા-ગ ૨ ના ર પરિતમાના દિવસ રાત તાપને ભેગવતાં “riતિ-નંતિ' રૂદન કરતાં રહે છે “giાંત- પત્ત કેવલ દુઃખનું સ્થાન “મહંતે-જાતિ' વિસ્તૃત વિષેવિષમ' અત્યન્ત કઠિન “રાઘ-નર' નરકમાં પડેલા પ્રાણી “હેન-ન' ગળામાં ફાંસી નાખીને “હતા ૩-હારતુ” મારવામાં આવતા “તારથા- તથા તેમાં રહેવાવાળા પ્રાણી કેવળ રૂદન જ કરે છે. ૧૮ સૂત્રાર્થ-નરકમાં યાતનાઓનું વદન કરતાં પાપકર્મી છ દિનરાત અત્યન્ત પરિતાપનો અનુભવ કરવા થકી રુદન કર્યા કરે છે. તેઓ એકાન્તતઃ (સંપૂર્ણ રૂપે) દુઃખને જ અનુભવ કરે છે. તે વિષમ અને વિસ્તૃત નરકમાં નારકોનાં ગળામાં ફાંસે નાખવામાં આવે છે, અને તેની પીડા અસહ્ય થઈ પડવાથી તેઓ કરુણાજનક આનંદ કર્યા કરે છે. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૯
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy