________________
ટીકાર્થ–પૂર્વભવમાં પાપકૃત્યેનું સેવન કરીને નરકમાં ઉત્પન્ન થયેલા તે છ દિન રાત અત્યન્ત વેદનાને અનુભવ કરતા રહે છે, એટલે કે તેઓ દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદનાનું વેદન કરે છે. આ અસહ્ય વેદનાને લીધે તેઓ કરુણાજનક રુદન કર્યા કરે છે. સંપૂર્ણતઃ દુઃખમય, અતિદીર્ઘ, વિષમ
અને અનેક પ્રકારનાં દુખોથી વ્યાપ્ત નરકમાં પડેલા નારક જીવના ગળામાં ફસે નાખીને તેમને માર મારવામાં આવે છે.
ભાવાર્થ એ છે કે નરકમાં નિરન્તર પીડાને અનુભવ કરતા પાપી જીવે આંસુ સાર્યા કરે છે. ત્યાં તેમને સદા દુઃખ જ સહન કરવું પડે છે. એક પળ પણ તેમને સુખ મળતું નથી. તે સ્થાન ખૂબ જ વિષમ, વિસ્તૃત અને
ખદ છે. એવા નરકમાં પાપી જીના ગળામાં ફાંસ નાખીને પરમાધામિકે તેમને ખૂબ જ માર માર્યા કરે છે. ૧૮
મન્નતિ ઈત્યાદિ
શબ્દાર્થ– તે-તે તે પરમધાર્મિક “મુજે મુજે જતું-સમુદ્રાનિ ગુવાનિ ગુણીવા' મગદળ અને મુસલ હાથમાં લઈને “પુકવરી-પૂર્વાચા પહેલાના શત્રુના સમાન “રો–રમ્ ક્રોધથી યુક્ત “મંવંતિ-મનિસ' નારકિ ના અંગોને તેડિ દે છે. “મિને-મિન્ના ' જેમનું શરીર તૂટી ગયું છે એવા “સે-તે' તે નારકિછે “ફિર વર્માતા-ધિર વમત: રક્ત વામન કરતાં ‘ગોમુદ્રા-અવમૂનઃ અમસ્તક થઈને “પાળીત-ધરળત' પૃથ્વી તળમાં “વંતિ-પતિ ’ પડે છે. ૧૯
સૂત્રાર્થ–પરમધામિકે તેમની સાથે પૂર્વભવના શત્રુના જે વ્યવહાર કરે છે. તેઓ હાથમાં મગદળ અને મૂસળ (સાબેલું) ધારણ કરીને, ખૂબ જ કે પૂર્વક નારકનાં શરીર પર તેના ગાઢ પ્રહારો કરીને તેમનાં શરીરના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦૦