SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં કે પાણીમાં રહેલાં છ જ જીવ રૂપ છે. તેઓ તે વરૂપ છે જ પરન્ત અમુકાય પણ જીવ રૂપ જ છે. પત ગિયા આદિ જે સંપાતિમ (ઉ. નારા) જીવે છે, તેઓ પણ જીવરૂપ જ છે. એ જ પ્રમાણે જે આદિ સં. દજ (પરસેવામાંથી ઉત્પન્ન થનારા) આ પણ જીવ રૂપ જ છે કાષ્ઠને આશ્રયે રહેનારા કીડા, કૃમિ આદિને પણ જીવરૂપ જ માનવા જોઈએ. જે માણસ અગ્નિને પ્રજ્વલિત કરે છે, તે પૂર્વોક્ત સઘળા જાને બાળીને તેમની હિંસા કરે છે. અગ્નિને સળગાવવાથી કાષ્ઠને આશ્રયે રહેલાં સઘળા જીવો તે બળી જ મરે છે, એટલું નહીં પણ અન્ય જીવાની પણ વિરાધના થાય છે તેથી અગ્નિના આરંભને–અગ્નિ પ્રજવલિત કરવાના કાર્યને મહાદોષનું કારણ કહે વામાં આવેલ છે. કેળા આ કથન દ્વારા અગ્નિકાયની વિધના કરનારા તાપસે ના, રસોઈ રાંધવા આદિ ક્રિયાઓમાંથી નિવૃત્ત નહી થનારા બૌદ્ધ ભિક્ષુઓના તથા પાર્થ (શિથિલાચારીઓ) આદિના મતનું ખંડન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર વનસ્પતિકાયની વિરાધના કરનારાઓના વિષયમાં આ પ્રમાણે કહે છે - દરિયાનિ, ઈત્યાદિ શબ્દાર્થ-રિવાળિ મૂયાબિ-હરિતાનિ તાનિ' હરિત પૂર્વા-ઘરે વિગેરે પણ જીવ છે. “વિટ્યાધિ-વિજ્ઞarઉન’ જીવના આકારથી પરિણામતા એવા તેઓ પણ “gaોલિરા-gયશ્રિતાનિ' મૂળ, ક ધ, શાખા અને પત્ર વિગેરે રૂપે જુદા જુદા રહે છે. “ગાયg૬ વદુર -ચે માહ્મમુર્ણ પ્રતીય” જે પુરૂષ પિતાના સુખ માટે “વહાલે ચ-ગાફાર ૨” આહાર કરવા માટે તથા શરીરની પુષ્ટિ માટે “છિંદતી-છત્તિ' આ વનસ્પતિનું છેદન કરીને તેને વિનાશ કરે છે. “Timદિમાળે વહૂ તિવાર-ઝારચાત્ કાળાનાં વદનામતિપરી' તે વૃષ્ટ પુરૂષ ઘણું પ્રાણિયોને વિનાશ કરે છે. જે ૮૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૧
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy