________________
આ કથનને ભાવાર્થ એ છે કે “આ નશ્વર શરીરના વિનાશથી અવિ. નશ્વર યશની જે પ્રાપ્તિ થતી હોય, તે શૂરવીર પુરુષેએ સંગ્રામમાંથી પીછે હઠ શા માટે કરવી જોઈએ” આ પ્રકારને વિચાર કરીને શૂરવીર પુરુષે રણસંગ્રામમાંથી ભાગી જઈને પ્રાણુરક્ષા કરવાનો વિચાર કરતા નથી. છેલ્લા
શબ્દાર્થ ‘ઘઉં-ઘવમ્' આ પ્રકારે “ગviારવંધળ-માધન' ગૃહબંધનને જોતિરજ્ઞા-ચુન્નુ છોડી દઈને તથા “આમં–કામ' આરંભને અર્થાત સાવધ અનુષ્ઠાનને “તરિચ ટુ-
તિવા ” છોડીને સમુદ્ધિ-સમુથિત સંયમના પાલનમાં તત્પર બનેલ “મિરહૂ-મિક્ષુ' સાધુ “અત્તત્તાપ-આમરવા' મોક્ષ પ્રાપ્તિના માટે “દિવ-પરિત્ર' સંયમના અનુષ્ઠાનમાં દત્તચિત્ત બને. છા
સૂત્રાર્થે–એ જ પ્રમાણે ગૃહબધનને ત્યાગ કરીને તથા આરંભને દર કરીને સંયમનું પાલન કરવાને કૃતનિશ્ચયી થયેલે સાધુ સંયમાનુષ્ઠાનમાં જ લીન થઈ જાય છે. શા
ટકાથ–જેવી રીતે સંગ્રામમાં શુર અને કુળ, બળ અને શિક્ષા દ્વારા લોકમાં પ્રસિદ્ધ પુરુષ હાથમાં શસ્ત્ર ઉપાડીને શત્રુઓને પરાભવ કરવાને માટે કમર કસીને તૈયાર થઈ જાય છે કદી ભાગી જવાને વિચાર પણ કરતા નથી, એજ પ્રમાણે વિવિધ પ્રકારની અનિત્યતા આદિ વૈરાગ્ય ભાવનાઓથી પ્રેરાઈને ગૃહબંધનને ત્યાગ કરનાર તથા સાવદ્ય અનુષ્ઠાનેને પરિત્યાગ કરીને સંયમના પાલનને માટે કટિબદ્ધ થયેલે સાધુ આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે સંયમની આરાધનામાં જ લીન રહે છે,
આ કથનને ભાવાર્થ એ છે કે ગૃડબલ્પનન અને સાવદ્ય કમેને ત્યાગ કરીને સંયમને માર્ગ ગ્રહણ કરનાર સાધુએ મેક્ષપ્રાપ્તિને માટે તપસ્યા આદિદ્વારા સંયમની આરાધનામાં જ લીન રહેવું જોઈએ. આશા
શબ્દાર્થ–“Hiદુનીવિગૅ-સાધુની વિનમ્' ઉત્તમ પ્રકારના આચારથી જીવન નિર્વાહ કરવાવાળા “-તમે તે “મિકાંડૂ-fમ ' સાધુના વિષયમાં g કાઈ બીજા દર્શનવાળા “પરિમાવતિ-રિમાપનને આગળ કહેવામાં આવનાર આક્ષેપ વચન કહે છે, “જે પૂર્વ સ્મિારિ– gવું પરિમાને જે આ પ્રકારના આક્ષેપ વચન કહે છે “તે ?” તે પુરૂષ “મrg-સમાધે સમભાવથી “તા-જત' દૂર જ છે. ૧૮
સુત્રાર્થ સાધુજીવન જીવનારા તે સાધુને માટે કોઈ કોઈ માણસે આક્ષેપ વચનને પ્રયોગ કરે છે. એવાં લકે સમાધિથી દૂર જ રહે છે. ૮
ટીકાથી જેઓ સાધુજીવી છે એટલે કે સાધુના આચારોનું પાલન કરનારા છે, પરોપકાર આદિ રૂપ સમ્યક્ આચરણુથી જેઓ યુક્ત છે, એવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૪૯