________________
હવે સૂત્રકાર એજ અનુકૂળ ઉપસર્ગોનું વર્ણન કરે છે.–
જો તાવો” ઈત્યાદિશબ્દાર્થ— -અન્ને કઈ “નાચો-જ્ઞાત જ્ઞાતિવાળા અર્થાત્ માતાપિતા વજન એ સંબંધી જન “-y” સાધુને જોઈને “પરિવરિયાદિવાઈ તેને ઘેરીને ધોતિ-હતિ’ રડે છે “તાર-તાર’ તેઓ કહે છે કે હે તાત ! જે પોત-7 ઘોષ” તમે હમારૂ પાલન કરે “ટ્રો-િવોષિતોતિ’ અમે તારું પાલન કર્યું છે “તાર-રાત” હે તાત “ર૩-શા માટે તું “જો –7: અમને “હારિ-યાણિ છોડી દે છે. રા.
સૂત્રાર્થ –કઈ કઈ જ્ઞાતિજને સાધુને જોઈને તેના ફરતાં વીંટળાઈ વળીને કરુણાજનક શબ્દ બોલવા લાગે છે-“હે પુત્ર! અમે તારું પાલનપિષણ કર્યું છે, હવે તું અમારું પાલન-પોષણ કર. તું શા કારણે અમારે ત્યાગ કરીને ચાલી નીકળ્યો છે?' મારા
ટીકાર્થ—અહીં “જિ” પદ સંભાવના અર્થમાં વપરાયું છે. કોઈ કઈ માતા, પિતા, આદિ મુનિના સંસારી સગાઓ મુનિને જોઈને તેને ઘેરી લઈને માથું અને છાતી કૂટતાં કૂટતાં એને આકંદ કરતાં કરતાં આ પ્રકારનાં દીનતા પૂર્ણ વચને બોલે છે – હે તાત ! (અહીં “તાત' પદ કોમલ સંબંધનના અર્થમાં વપરાયેલું હોવાથી તેને અર્થ “કુલતિલક સમજ) હે માતા-પિતા અને કુટુંબના રક્ષક! અમે બચપણથી તારું લાલન-પાલન કર્યું છે. અમારી વૃદ્ધાવસ્થામાં તુ અમારું પાલન-પોષણ કરશે એવી આશા સેવીને અમે તારું લાલન-પાલન કર્યું છે. તે હે પુત્ર ! તું હવે પાલનપોષણ કર. અમારા જેવાં દીન, વૃદ્ધ અને પાલન-પોષણ કરવા ગ્ય જનેને ત્યાગ તું શા કારણે કરે છે? તારા સિવાય અમારુ પાલન-પોષણ કરનાર એવું કોણ છે કે જેને માથે એ જવાબદારી નાખી દઈને તું સાધુ બની ગયા છે ! તું અમારો નેધારાને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪