SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પીરાતા આ લોકમાં કર કર્મો કરનારા છ પિોતે કરેલાં પાપકર્મોને કારણે જ વિપરીત દશાનો અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે સુખ પ્રાપ્ત કરવાથી અભિલાષાથી હિંસા આદિ પાપનું આચરણ કરે છે, પરન્ત તે પાપોના પરિણામ સ્વરૂપે સુખને બદલે દુઃખેને જ ઉપભોગ કરે છે. એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને જન્મ, જરા, મરણ આદિ ખોને અનુભવ કર્યા કરે છે. ૧૧ “રુપ મૂar” ઈત્યાદિ શબ્દાર્થ––' આ જગતમાં અથવા આ મેક્ષના સંબંધમાં નો કોઈ જૂતા-જૂદાર મૂર્ખ લોકે “સાહારાજાવડાનેof–ાદારસંgકાનન તને મીઠું ખાવાનું છોડી દેવાથી રોજ રવચંતિ-મોક્ષ પ્રવત્તિ' થની પ્રાપ્તિ થવાનું કહે છે, “જે ૨- ર” અને કઈ “ગોલવગેળા– શીતોન' ઠંડા પાણીનું સેવન કરવાથી મોક્ષ થવાનું કહે છે “જેકઈ “guળ-હર હમ કરવાથી “મોકલું પાચંતિ- વિનિત્ત મોક્ષ થવાનું કહે છે. ૧૨ સૂત્રાર્થ–આ લેકમાં કઈ કોઈ લેકે એવું કહે છે મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે કઈ અજ્ઞાની જીવ એવું કહે છે કે સચિત્ત શીતળ જળના સેવનથી મોક્ષ મળે છે, તે કઈ અવિવેકી લેકે એવું કહે છે કે તેમ કરવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે. ૧૨ ટીકાર્થ–મોક્ષગમનના અધિકારી એવા આ મનુષ્યલોકમાં, શાસ્ત્રના તત્ત્વથી અનભિજ્ઞ અને સત -અસતના વિવેકથી વિહીન કઈ કઈ પુરુષ એવું કહે છે કે મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મૂળ ગાથામાં લવણ ને માટે “ પાવનપાળ' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના અર્થ આ પ્રમાણે થાય છે–તૃપ્તિને માટે જે ભાત આદિ ખાદ્ય પદાર્થો લેવામાં આવે છે, તેમને આહાર કહે છે. તે આહારની સંપત એટલે કે તે આહારના સ્વાદ (રસ)ની પુષ્ટિ કરનારા પદાર્થને “માણI- જનન’ આહાર સમ્પત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૬૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy