SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. એ જ પ્રમાણે ‘વિન્દૂ-વિદ્યાર્’ વિદ્વાન્ પુરૂષ ‘સંવલે-સંવાલે' સ્રિયાના સંપર્ક માં વિશૌન-fનીફેસ' શીતલવિહારી થઈ જાય છે. અર્થાત્ જેમ અગ્નિના સંપર્કથી લાખ ઓગળી જાય છે. એજ પ્રમાણે સ્ત્રી સંપ થી સાધુ પણ ભ્રષ્ટ થઈ જાય છે. ।। ૨૬॥ સૂત્રા અથવા કોઈ સ્રી શ્રાવિકા હૈાવાનું બહાનું કાઢીને સાધુની પાસે આવે છે. તે સાધુને કહે છે કે હુ' આપની સામિ`ણી છું.' આ તે તેની કપટંજાળ જ ડાય છે. જેવી રીતે અગ્નિની પાસે પડેલે લાખનેા ઘટા ઓગળી જાય છે, એજ પ્રમાણે સ્ત્રીના સપર્કથી સાધુ શિથિલાચારીખની જાય છે અને આલેક અને પરલેાકમાં દુઃખાના અનુભવ કરે છે. ૨૬૫ ટીકા”—અથવા—‘હું શ્રાવિકા છુ'' એવુ' મહાનું કાઢીને કોઇ સ્ત્રી કપટપૂર્ણાંક સાધુની પાસે આવે છે. તે સાધુની સામ ી (સમાન ધમ વાળી) અનીને કપટથી સાધુને ભ્રષ્ટ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સ્ત્રિઓના સપર્ક સાધુને માટે ઘેર અનનુ કારણ અને છે. સ્ત્રીના સપને લીધે સાધુના તપ, સપ્ત આદિ એકાએક નષ્ટ જ થઈ જાય છે. હું પણુ છે કે‘તજ્ઞાન’ ત્યાદિ ‘જ્ઞાન, વિજ્ઞાન, તપ, સયમ આદિ વસ્તુએ કે જે તેણે (સાધુએ) અત્યન્ત શ્રમ અને દીર્ઘકાલીન સાધના દ્વારા પ્રાપ્ત કરેલ હાય છે, તે બધુ` સ્ત્રીના સંસ`માં આવતાં જ એકદમ નષ્ટ થઈ જાય છે.’ સ્ત્રીના સમાગમમાં આવવાથી સાધુતુ` કેવી રીતે પતન થાય છે. સ્રીસમાગમ સાધુને માટે અનનુ કારણુ કેવી રીતે ખને છે તે સૂત્રકાર દૃષ્ટાન્તદ્વારા સમજાવે છે-જેવી રીતે અગ્નિની સમીપમાં મૂકેલે લાખના ઘડા પીગળીને નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે શાસ્ત્રજ્ઞ મુનિ પણ સ્રીના સપર્કને લીધે શિથિલાચારી થઈ જાય છે. કહ્યું પણ છે કે-‘તન્નાઽારણમા' ઇત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૨૪
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy