________________
શીતોષ્ણ, દંશમશક અને તૃણસ્મશ આદિ સ્મશાને પણ તે સમભાવપૂર્વક સહન કરે છે૨૧
સઘળા સ્પેશને સહન કરનારને જ મુનિ કહેવાય છે, આ પ્રકારનું કથન કોણે કર્યું છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-“વમાંg” ઈત્યાદિ
શબ્દાર્થ–પૂવ-કૂતરા જેણે સ્ત્રી સંપર્ક જનિત રજ અર્થાતુ કમને દૂર કર્યા છે તેમજ “પૂવમોહે-ઘુતમોઃ સ્ત્રી સંસર્ગજનિત અથવા રાગદ્વેષ જનિત મોહને જેણે ત્યાગ કર્યો છે તે માતૃ-૫ મિશું.' તે સાધુ છે. “હે વીરે-સ વીર' તે વીર પ્રભુએ “વેવમા¢-વમાંg!” આજ પ્રમાણે કહ્યું છે. “ત€Tતમા તે કારણથી “ વિશુદ્ધ-ગ્રામવિશુદ્ધ' નિર્મળ ચિત્તવાળા અને
મિ-કુત્તિમુa: સ્ત્રી સંસર્ગથી રહિત એવો તે સાધુ “રામોવાઈ-નાનોભાવ મેક્ષપ્રાપ્તિ પર્યન્ત “વિકાસ-ત્રિને સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ રહે રિમિતિ zવીમ એ પ્રમાણે હું કહું છું. મારા
જે કર્મરજને દૂર કરી નાખી છે, જેમણે મને ત્યાગ કર્યો છે, એવા વીતરાગ શ્રી વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે. તેથી વિશુદ્ધ આત્માવાળા, રાગદ્વેષ જનક સ્ત્રીસંપર્કથી રહિત સાધુઓ મિક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કરવી જોઈએ. “ત્તિ મિ’ એવું હું કહું છું. ૨૨
ટીકર્થ-જેણે સ્ત્રી, પશુ આદિના સંપર્કથી ઉત્પન્ન થનારા રજ (પાપ) ને દૂર કરી નાખ્યું છે, જેણે રાગદ્વેષ જનિત મહેનો નાશ કરી નાખે છે, એવા મહાવીર પ્રભુએ આ પ્રમાણે પ્રરૂપણ કરી છે. તેથી રાગ અને દ્વેષથી જેનું અન્તઃકરણ રહિત છે અને જેણે સ્ત્રી સંપર્ક સર્વથા પરિત્યાગ કર્યો છે, એવા સાધુએ સંયમની આરાધના કર્યા કરવી જોઈએ તેણે ક્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે-મોક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી તેણે સંયમની આરાધના કરવી જોઈએ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૧