SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા જેવી રીતે સુથાર નૈમિન (પૈડાની વાટને) પેાતાની ઇચ્છાનુસાર ક્રમશઃ નમાવીને પૈડા પર ચડાવી દે છે, એજ પ્રમાણે સ્ક્રિઆપણ ધીરે ધીરે સાધુને પાતાને અધીન કરી લઈ ને પેાતાના ઇષ્ટ પ્રયાજનની સિદ્ધિ માટે તેમને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે શિકારીની જાળમાં ખંધાયેલું મૃગ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ અન્ધનમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સાધુ પણ તે અન્ધનમાંથી છૂટી શકતા નથી. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સુથાર રથની નેમિને (પૈડાની) વાટને ક્રમશઃ ઇચ્છાનુસાર નમાવે છે, એજ પ્રમાણે પાતાને અધીન થયેલા સાધુને કામિની પણ પોતાની ઇચ્છાનુસાર નમાવે છે, એટલે કે તે તેમની પાસે પાતાની ઈચ્છાનુસાર કાય કરાવે છે, અને સાધુને તે સઘળુંકાય ઇચ્છાહાય કે ન હેાય, તો પણ કરવુ પડે છે. જેવી રીતે શિકારી વડે જાળમાં બંધાયેલ મૃગ મુક્ત થવાને માટે ગમે તેટલા ધમપછાડા કરે, તા પણ તેમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સ્ત્રીના મેહપાશમાં જકડાયેલા સાધુ પણ તેના ક્દામાંથી છૂટી શકતા નથી. ાઢ્યા શબ્દા —અ—અથ’ સ્રીને વશ થયા પછી તે-મઃ’ તે સાધુ ‘વચ્છ-વશ્ચાત્ પાછળથી ‘અજીતવર્–અનુતવ્યતે' પશ્ચાત્તાપ કરે છે. ‘નિસમિસઁ-વિષમિત્રમ્’ જેમ વિષથી મળેલ ‘પાચŔપાચલમ્’દૂધપાક ‘ઓચા-મુવા' ખાઇને મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે. ëવમ્' એજ રીતે વિવેગમાય-વિવેશમાાચ 'વિવેકને અનુસરીને ‘કૃષિ-કૂચઃ' મુક્તિ ગમન કરવાને ચાગ્ય સાધુને તેણીની સાથેના ‘સંચારો-સવાલ:’સવાસ અર્થાત્ એક સ્થાનમાં રહેવું ‘વિ દુષ-નાપિ સે ચેાગ્ય નથી. ૫૧૦ના અજ સૂત્રા”—જેવી રીતે વિષયુક્ત અન્ન ખાનારને પશ્ચાત્તાપ થાય છે, પ્રમાણે સ્ત્રીના મેહપાશમાં અધાયેલા સાધુને પશ્ચાત્તાપ કરવા પડે છે. આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૦૩
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy