SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય–જે નારકોએ પૂર્વભવમાં હિંસા, અસત્ય આદિ પાપકર્મોનું સેવન કર્યું હોય છે તેમને પરમધામિકે દ્વારા તેમનાં તે રૌદ્ર (ભયંકર) કનું સ્મરણ કરાવવામાં આવે છે. જેવી રીતે હાથીના મર્મસ્થળમાં અંકશને પ્રહાર કરીને તેની પાસે ભાર વહન કરાવવામાં આવે છે, એ જ પ્રમાણે વજમય અંકુશ આદિના પ્રહાર કરીને તેઓ નારકે પાસે ભારવહન કરાવે છે. અથવા એક, બે ત્રણ જીને તેમની પીઠ પર આરોહણ કરાવીને, અંકુશ આદિના પ્રહાર કરીને તેને ચલાવે છે. અથવા જેવી રીતે રથની ધુંસરી સાથે જોડેલા બળદોને આર ભેંકીને ચલાવવામાં આવે છે. એજ પ્રમાણે નારકને પણ દંડા, ભાલાં, આદિ શસ્ત્રો વડે મારી મારીને તેમની પાસે બળજબરીથી ભાર વહન કરાવવામાં આવે છે. જ્યારે તે નારકે તેમની પીઠ પર ચડી બેઠેલા જીવોને ભાર વહન કરવાને અસમર્થ હેવાને કારણે ચાલતાં થંભી જાય છે, ત્યારે પરમધામિકે ગુસ્સે થઈને તેમના મર્મસ્થાનોને વીધી નાખે છે, અથવા અન્ય પરમધામિકેને આદેશ દઈને તેમના દ્વારા તે નારકના મર્મસ્થાન પર પ્રહાર કરાવે છે. ૧૫ “રાજા” ઈત્યાદિ શબ્દાર્થ– “વાહા-રાજા બાળકના સમાન પરાધીન--બીજાને આધીનનરયિક જીવ નરકપાલેના દ્વારા “વહા-વા” બલાત્કારથી વારં-વીરનામું લેહિના કિચડથી ભરેલ રૂટ્સ-ઇટાવિટામ' તથા કાંટાઓથી યુક્ત “મહંત-મહૂતી’ વિશાળ “મૂબિં-મૂનિમ્' પૃથ્વી ઉપર ‘અણુમંતા-મનામાના પરમધામિકેના દ્વારા ચલાવવામાં આવેલા અને “બહિષા-સમીહિત પાપકર્મથી પ્રેરિત કરેલા વિદ્ધતવિજળપૈ' અનેક પ્રકારના બંધનથી બાંધીને “વિરાજિવિષomનિત્તા મૂચ્છિત એવા બીજા નારક જીવોને “ોવ૪િ રિત્તિ-ટ્રષ્ટિ ત્રિ' કાપી કાપીને ટુકડા ટુકડા કરીને અહિં તહિં ફેંકી દે છે. ૧દા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy