SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્તકના ચૂરે સૂરા કરી નાખવામાં આવે છે. આ પ્રકારે વિદ્યારિત કરવામાં આવેલાં તેમનાં શરીરને અગ્નિ ઉપર ખૂબ જ તપાવેલ આરાથી લાકડાના પાટિયાની જેમ, છોલીને પાતળા કરવામાં આવે છે. એટલું જ દુઃખ સહન કરવાથી તેમને છુટકારો થતું નથી, પરંતુ તેમને ગરમા ગરમ સીસાનો રસ પણ પિવરાવવામાં આવે છે તાત્પર્ય એ છે કે પરમધામિકે ડંડાના પ્રહાર કરીને નારકાની પીઠ તેડી નાખે છે, મગદળે મારી મારીને માથાના ચેર ચૂરા કરી નાખે છે. આર વડે તેમના શરીરને ચીરે છે અને સીસાને ગરમ રસ તેમને પિવરાવે છે. ૧૪મા ‘મિનિ ઈત્યાદિ શબ્દાર્થ–બાકુમાજાપુનઃ પાપકર્મ કરવાવાળા નારકિ જીવને “જા-રે કર કર્મમાં ‘મિસ્કુતિયા-શમિયો' યોજીત કરીને અર્થાત્ જન્માક્તરમાં કરેલ પ્રાણિવધ રૂપ કાર્યને સ્મરણ કરાવીને “રઘુવોચા-પુનોહિતા' તથા બાણના પ્રહારથી પ્રેરિત કરીને “થિવ-તિવ” હાથિના જેમ “પતિ-વાનિત' ભાર વહન કરાવે છે અથવા‘go સુવે તો વા કુત્તિ -ઘાં તો બીન ના મારોઘ’ તથા એક, બે, અથવા ત્રણ અને તેમની પીઠ ઉપર ચઢાવીને “દરિયa૬-રિતવ' હાથીની જેમ “વરિ-વારિત’ તેમને ચલાવે છે “ગર-આa' ક્રોધ કરીને બહૈ–ષા તે નૈરયિકના “જાળશો–મનિ મર્મસ્થાનોને “વિકતિ-વિષ્યતિ' વધે છે. ૧પ સૂત્રાર્થ–નરકપાલે નારને તેમનાં પૂર્વકૃત રૌદ્ર (ભયંકર) કુનું સ્મરણ કરાવે છે અને તીક્ષણ અંકુશ, ભાલા આદિના પ્રહાર કરીને તેમની પાસે હાથીની જેમ ભાર વહન કરાવવામાં આવે છે. અથવા એક, બે ત્રણ અને તેમના પર ચઢાવીને તેમના મર્મસ્થળો પર પ્રહાર કરીને તેમને ચાલવાની ફરજ પાડે છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૯૬
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy