SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રાખતી નથી. તેથી કુળવાન અને શીલવાન પુરૂષએ તેને મશાનઘટિકા સમાન ગણીને તેને ત્યાગ કર જોઈ એ. (ઉમશાનમાં પડેલા માટીના જળપત્રને જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ વિણા એને પણ ત્યાગ કર જોઈએ) સિઓને સ્વભાવ કેવો હોય છે, તે લૌકિક શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. સ્ત્રીચરિતને સમજવું ઘણું જ મુશ્કેલ હોય છે. કહ્યું પણ છે કે “હૃાવત્ વાઘ” ઈત્યાદિ સિનું સઘળું નિરાળું જ હોય છે. તેમના મનમાં કંઈક હોય છે, અને તેમની વાણીમાં બીજુ જ હોય છે, અને તેમની ક્રિયામાં વળી ત્રીજું જ કઈ હોય છે. એટલે કે તેમનાં મનના વિચારે, વાણી અને કાર્યમાં એકરૂપતા હેતી નથી. તેમની આગળ કંઈક હોય છે, તે પાછળ બીજુ કંઈક જ હોય છે. તે અમુક વસ્તુને કે માણસને પિતાને ગણાવે છે પણ મનમાં તે અન્યને જ પિતાને ગણતી હોય છે. તે કારણે સ્ત્રીચરિતને તાગ મેળવે ઘણે જ દુર્ગમ ગણાય છે. પરવા સ્ત્રીસંપર્કનું કેવું ફળ ભેગવવું પડે છે, તે તે શાસ્ત્રોમાંથી જ જાણી શકાય છે, પરંતુ લેકમાં પણ તેનું ફલ અતિ દુઃખજનક જ હોય છે, તે વાતનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે.– હૃથ” ઈત્યાદિ– શબ્દાર્થ –“વિ હૃવારકા-કવિ હૃપા છે આ જગતમાં સ્ત્રીની સાથે સંબંધ તે હાથ અને પગને કપાવી નાખવા માટે હોય છે. “દુવા–અથવા' અગર “gaષરતે-દ્ધમાં ફોરવર્તન ચામડા અને માંયને કાતરવા લાયક દંડને યોગ્ય બને છે. અને તેયgifમતાવળ - તેનામરાજનાનિ' અથવા અગ્નિથી બાળવાને એગ્ય બને છે. “-” અને afછા લારવિણ રું-તક્ષા ક્ષધિનાને તેના અંગનું છેદન કરીને તેના ઉપર મીઠું ભભરાવારૂપ દડને એગ્ય બને છે. ૨૧ સૂત્રાર્થ—આ લેકમાં સ્ત્રીસંગમ કરનાર લેના હાથ, પગ આદિ અંગે કાપી નાખવામાં આવે છે અથવા ચામડી અને માંસ કાપવામાં આવે છે. પરસ્ત્રી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy