________________
દશા ભગવવી પડે છે. પરમાધામિકા તેમને જે જે યાતનાઓ આપે, તે તેમને સહન કરવી જ પડે છે. આ રીતે આ નરકસ્થાના યાતનાભૂમિ જેવાં જ છે. પા
તે સંવગાઢત્તિ' ઈત્યાદિ શબ્દા તે' તે નારક જીવ સરળઢત્તિ-સંત્રાઢે અધિક વેદના યુક્ત અસહ્ય નરકમાં ‘વવજ્ઞમાળા-પ્રથમાના' ગયેલ ‘નિfતળીf="-નિતિનમિઃ' સામે આવીને પડવાવાળી ‘લિäિ’-શિમિ:' પત્થરના ખ`ડાથી ‘સ્મૃતિન્યતે' મારવામાં આવે છે. ‘સંતાવળીનામ-સંતાપનીનામ-અર્થાત્ કુમ્ભી નામનુ નરક ‘ચિદ્વિતીયા-વિરસ્થિતિા:' પાપમ સાગરોપમ કાલપન્ત સ્થિતિવાળુ છે, ‘ઘ-યંત્ર' જેમાં ‘અલાદુન્ના-અજ્ઞાધુર્માળ' પાપકમ કરવાવાળા જીવ ‘સંતઘ્ધતી-સંતાન્યન્તે' તીવ્ર વેદનાથી સંતાપયુક્ત કરવામાં આવે છે. Fu સૂત્રા—અસહ્ય વેદનાથી યુક્ત નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવાની ઉપર મેાટી મેટી શિલાએ ફેંકવામાં આવે છે. આ શિલાઓના પ્રહાર તેમને સહન કરવા પડે છે. તેમને કુલીમાં પકાવવામાં આવે છે. નારકને ત્યાં દ્વીધ કાળ સુધી રહેવુ પડે છે, અને અસહ્ય વેદનાઓ વેઠવી પડે છે. u
ટીકા નરકમાં ઉત્પન્ન થયેલા નારકાને તીવ્ર વેદના વેઠવી પડે છે, તેથી નરકને વેદનાસ્થાન કહેલ છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તેનુ' સૂત્રકાર વર્ણન કરે છે.-ઉપરથી નીચે પડતી શિલાઓના પ્રહાર તેમને વેઠવા પડે છે. ત્યાં તેમને કુ'ભીમાં પકાવવામાં આવે છે. તે કુંભી તીવ્ર વેદનાથી તપાવનારી હેવાને કારણે તેમને ‘સ’તાપની' (સ'તાપજનક) કહી છે. નારકાને ત્યાં ચિરકાળ પન્ત-પલ્યાપમ અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૬