SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરેપમ પ્રમાણ કાળ સુધી-રહેવું પડે છે. જે જીએ પૂર્વભવમાં અશુભ કૃત્ય કર્યા હોય છે, તે જીવોને તે સંતાપની નામની કુંભમાં ઉત્પન્ન થઈને અસહ્ય દુખને અનુભવ કરવો પડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે તીવ્ર વેદનાવાળા નરકમાં સામેથી નીચે આવી પડતી શિલાઓના પ્રહાર નારકેને સહન કરવા પડે છે. તથા કુંભીપાક નામના પાપાત્રમાં (પકવવાના પાત્રમાં) ઉત્પન્ન થયેલા નારકોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. પાપકૃત્યે સેવનાર જીવો તે નરકમાં ઉત્પન્ન થઈને તેમનાં પાપકર્મોને અશુભ વિપાક દીર્ઘ કાળ પર્યત ભેગવ્યા કરે છે. દા “ ” ઈત્યાદિ– શબ્દાર્થ –“વારું રાજ' વિવેકરહિત નારકિજીવને ‘દૂ૭-દંડાના સમાન આકૃતિવાળા નરકમાં “વિવા–ક્ષિણ’ નાખીને “ચિંતિ-નિત્ત પકાવે છે. “ઢ ” બળતા એવા તે નારક જીવ બતશોપિ-તતોષિ” ત્યાંથી પણ કુળો વઘયંતિ-પુનરિવારિત પાછા ઉપર ઉછળે છે તે-તે તેનારકિજીવટૂ#gfપં-ઉર્વ:” દેણ નામના કાક પક્ષિના દ્વારા “પત્રકમાન-પ્રવચનાના ખાતા એવા તે “અહિં-વે બીજા “સળcરં-સરત સિંહ, વાઘ વગેરેના દ્વારા પણ “gīતિ-વા” ખાવામાં આવે છે. આવા પરમાધાર્મિક અજ્ઞાની નારકને ક૬ક (દડા)ના જેવા આકારના નરકમાં નાખીને પકાવે છે. અગ્નિને લીધે દાઝતા નારકે જ્યારે તે જગ્યાએથી ઊંચે ઉછળે છે, ત્યારે દ્રણ નામના કાગડાએ તેમને ખાવા માંડે છે, જે તેઓ નીચે આવી પડે છે, તે સિંહ આદિ હિંસક જાનવરો તેમનું ભક્ષણ કરે છે. છેલ્લા ટીકાથ–પરમધાર્મિક અસુરે તે અજ્ઞાન (વિવેકરહિત) નારકને દડાના આકારની કુભીમાં પટકીને પકાવે છે. તે કુંભમાં જ્યારે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy