________________
ઘેાર પરીષહેા અને ઉપસર્ગાને કારણે મહાપુરુષા પર જે દુઃખ આવી પડે છે, તે દુ:ખા તેમના દુઃવિનાશમાં જ કારણભૂત ખને છે. ક્ષમાગુશુને કારણે તેમના શત્રુએનેા અભાવ થઇ જાય છે. તેમને માટે શરીરની મલીનતા વૈવાગ્યનો મગ છે, વૃદ્ધતા વૈરાગ્યનુ કાણુ છે અને સમસ્ત વસ્તુઓના ત્યાગરૂપ મરણ મહાત્સવરૂપ મની જાય છે. આ પ્રકારે તે મહાત્માને માટે તે સંપૂર્ણ જગત સપત્તિથી પરિપૂર્ણ હોય છે. તેમની દૃષ્ટિમાં તે કયાંય પણ દુ:ખનુ' કોઈ સ્થાન જ હેતુ નથી. કહ્યું પણ છે કે—
દુ:Ä ટુક્સસંક્ષયાય માં ઈત્યાદિ
મહાન્ પુરુષા પર આવી પડતાં દુઃખા કક્ષય કરનારા થઈ પડે છે, તેએ શત્રુએતે પણુ ક્ષમાને પાત્ર ગણે છે, તેમના શરીરની અશુચિતા વૈરા ગ્યમાં કારણભૂત થાય છે, તેમની વૃદ્ધાવસ્થા તેમનામાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારી થઇ પડે છે, તેમને મન મૃત્યુ તે મહેાત્સવરૂપ થઈ પડે છે. (સંસાર માંથી છૂટીને મેક્ષપ્રાપ્તિ થવાને કારણે) અને તેમને જન્મ સજજનેની પ્રીતિનું કારણ મને છે. આ પ્રકારે આ અખિલ જગત્ તેમને માટે તે સંપત્તિથી પરિપૂર્ણ હાય છે. આ પ્રકારે તેમને વિપત્તિ સહન કરવાના અવકાશ રહેતા નથી. ।।૧।।
જ
જો એકાન્તતઃ એવુ' માની લેવામાં આવે કે સુખ વડે જ સુખની ઉત્પત્તિ થાય છે, તે સ`સારમાં સુખદુઃખ રૂપ વિચિત્રતા હાવી જોઈએ જ નહી'. સ્વર્ગના દેવે। સદા સ્ત્ર'માં જ રહેવા જોઈએ અને નારકોએ સદા નરકમાં જ પીડા સહન કરતા રહેવું પડે. પરન્તુ એવુ' તે બનતું નથી. નારક જીવે પશુ નરકમાંથી ઉત્તના કરીને-નીકળીને-સુખને પાત્ર બની શકે છે, અને સુખી જીવા પણ કયારેક દુઃખને અનુભવ કરે છે. આ પ્રકારના જે પ્રત્યક્ષ અનુભવ થાય છે તેને વિશેષ કરવા તે પ'ડિતાના સમૂહમાં શાલતુ નથી. પ્રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૪