SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકાર સાધુઓને કહે છે-‘અવિ મમાળે' ઈત્યાદિ શબ્દા —તિ સુક્ષ્મમાળે-અવિ ર્ચમાન:' સાધુ પરીષહ અને ઉપસી દ્વારા પીડા પામીને પણ તેને સહન કરે છાવતટ્રી-પદ્માવતS!' જેમ લાકડાના પાટિયા ખન્ને ખાજુથી છેલાવા છતાં પણ રાગદ્વેષ કરતા નથી એજ પ્રમાણે બાહ્ય અને અભ્ય'તર તપથી કષ્ટ પામીને પણ રાગદ્વેષ ન કરે ‘અંતરત સમાગમ લતિ-અંતય સમાગમાંક્ષતિ' પરંતુ મેાત આવવાની રાહ જુએ ‘નિવૃત સર્મ-કર્મ નિજૂથ' આ રીતથી કને દૂર કરીને સાધુ ળ ëપુત્રેક્સ પ્રયબ્રમ્ ઉપૈત' જન્મ, મરણ અને રાગ, શેક, વગેરને પ્રાપ્ત કરતા નથી. અલલઘુ વાસનાનું-અક્ષયે રાજ્યમિત્ર' જેમ અક્ષ કહેતાં ધાંસરાના તૂટિ જયાથી ગાડી માગળ ચાલી શકતી નથી. ત્તિનેમિ-વૃત્તિ સ્ત્રીમિ’ એ પ્રમાણે હું કહું છું! ૩૦ ૫ સૂત્રા ઉપસગેમાં દ્વારા પીડિત થવાના પ્રસ ́ગ આવી પડે, તે પણ સાધુએ કાષ્ટના પાટિયાની જેમ રાગદ્વેષ કરવા જોઈએ નહીં, પરન્તુ સમભા વથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવુ જોઈએ. જેમ ધૂતા તૂટી જાય ત્યારે ગાઢી આગળ વધી શકતી નથી, એજ પ્રમાણે કર્મોના સન્તર ક્ષય થઈ જવાથી ભવભ્રમણ પણ ચાલુ રહી શકતુ નથી, એવું તીથરાક્ત કથન છે. હુ તે કથનનું જ અનુકંથન કરી રહ્યો છું. ૫૩ના ટીકા ગમે તેવાં ઉગ્રપરીષહેને પણ સાધુએ સમભાવપૂર્વક સહન કરવા જોઇએ. જેમ લાકડાના પાટિયાને બન્ને તરફથી ઠેલવામાં આવે, અથવા તેને ગમે તેવી ઠંડી ગરમી સહન કરવી પડે, તેા પણ તેના લાકડાના પાટિયા પર કોઈ પ્રભાવ પડતા નથી, એજ પ્રમાણે ઉપસર્ગ આદિ દ્વારા ગમે તેવી પીડા સહન કરવાને પ્રસગ આવે, તે પણ સાધુ રાગદ્વેષથી રહિત થઈને, મૃત્યુની પ્રતીક્ષા કરે છે, એટલે કે સમાધિ મરણની અભિલાષા કરે છે. એવું કરવાથી તે જ્ઞાનાવરણીય આદિ આઠે પ્રકારનાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૯૪
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy