SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથનનું તાત્પર્ય એ છે કે જે શિથિલાચારી સાધુ દેષરહિત આહારની પણ સન્નિધિ કરીને તેને ઉપભેગ કરે છે. જે અચિત્ત જળ વડે શરીરના અમુક ભાગને છેવા રૂપ દેશનાન કે બધાં ભાગેને ધેવા રૂપ પૂર્ણ સ્નાન કરે છે, જે શોભાને માટે વસને કાપીને ટૂંકું કરે છે, કે સાધીને લાંબું કરે છે, તે સંયમથી દૂર જ રહે છે, એવું તીર્થ કરે અને ગણધરોએ કહ્યું છે. માટે સંયમની આરાધના કરનાર સાધુએ નિર્દોષ આહારને પણ સંચય કરે જોઇએ નહીં, અચિત્ત જળ વડે પણ સ્નાન કરવું જોઈએ નહીં તથા કપડાને શોભા વધારવા માટે કાપવું કે સાંધવું જોઈએ નહીં ગાથા ૨૧ કુશીલ અને તેમના આચારોનું કથન કરીને હવે સૂત્રકાર તેમનાથી વિપરીત એવાં શીલવાના (આચારવાને) પ્રતિપાદન કરે છે– રિન્નાથ' ઈત્યાદિશબ્દાર્થ– ધીરે-ધીર ધીર પુરુષ “ifણ-9 જલરનાનમાં “## પરિણા-વર્ક પરિક્ષાચ’ કર્મ અને જાણીને “વોઉં-ગારિક્ષ સંસારથી મોક્ષ પર્યન્ત “વિચા-વિવરેન’ પ્રાસુક જલ દ્વારા જીવિજ્ઞ-જીત્ત જીવન ધારણ કરે “-” તે સાધુ “વીચારૂ-વીઝાન બી કંદ વિગેરેને “અખંડમાણે-અમજ્ઞાન આહાર કર્યા વિના ‘સિનળાક્ષ-રનના િરનાન વિગેરેમાં તથા “સ્થીવાયુ-ફ્રી સ્ત્રી વિગેરેથી “વિરતે-વિરતા અલગ રહે મારા સૂત્રાર્થ–જળસ્નાનને લીધે કમને બન્ધ થાય છે-કર્મોનું ઉપાર્જન થાય છે, એવું સમજીને સાધુએ જીવન પર્યત (સંસાર ભ્રમણમાંથી મુક્ત થઈને સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યાં સુધી) પ્રાસુક (ચિત્ત) જળ વડે જ પિતાનું જીવન ધારણ કરવું જોઈએ. તેણે બી અને કદને ઉપભેગ કરે જઈએ નહીં, નાનાદિને ત્યાગ કરવો જોઈએ અને સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ પરરા ટીકાથ–જેની બુદ્ધિ સ્થિર હોય છે તેને ધીર કહેવાય છે. અથવા “ધી” એટલે બુદ્ધિ અને ધીર એટલે બુદ્ધિથી રાજિત-બુદ્ધિથી શોભતે પુરુષ. એ ધીર પુરુષ એવું સમજી શકે છે કે જલસનાન કરવાથી કર્મોનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૮૨
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy