________________
પુરૂષ અનેક જન્મ માટે કોની સાથે વેર કરે છે. તો વૈહિં રજ-તરઃ વિરઃ રચતે' તે પછી તે બીજું નવું વેર કરે છે. “મમાં પાવોવા-સામાં પાપોના જીવ હિંસા પાપ ઊત્પન્ન કરે છે. “યંતણો દુત્તાવા-બનતા સુવરવ:” અને છેવટે દુઃખ દે છે. છા
અન્વયાર્થ–વેરી અર્થાત્ જીવોની હિંસા કરવાવાળાઓ સેંકડો જન્મ સુધી ચાલુ રહેનારૂં વેર બાંધે છે. અને નવું વેર ઉત્પન્ન કરે છે. આરંભ પાપરૂપ હોય છે, અને અન્ત દુ:ખ પ્રાપ્ત કરે છે. દા
ટીકાર્થ–ષડૂજીવનિકાનું ઉપમર્દન હિંસા) કરવાવાળા અર્થાત્ છ કાની વિરાધના કરવાવાળા પુરૂષ, જેની હિંસા કરે છે, તેની સાથે વેરભાવ ઉત્પન્ન કરે છે. અર્થાત્ જે પ્રાણુને એકવાર ઘાત કરે છે, તેની સાથે સેંકડો જન્મ સુધી ચાલુ રહેનારો વિરોધ–વેર ભાવ બાંધે છે, અને પછી તે વેરની પર. પરાથી બંધાયેલું રહે છે, અને નવું નવું વેર બાંધતા જાય છે. જેની સાથે વેર બાંધ્યું છે, તે એક જન્મમાં તેને બદલે લેય છે, ત્યારે પાછું નવું વેર બંધાય છે. આ રીતે વેરનો પ્રવાહ (વેણ) જન્મ જન્માન્તર સુધી ચાલતે જ રહે છે. અને વધતી જ રહે છે.
આ વેરની પરંપરા ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે-પાપને ઉત્પન્ન કરવાવાળે આરંભ પિતાના વિપાકના ઉદય વખતે દુખ કારક હોય છે.
કહેવાનો અભિપ્રાય એ છે કે–જીવોની હિંસા કરવાવાળાએ તે જીવોની સાથે વેર બાંધે છે. આ જન્મમાં જે જેને મારે છે, તે જન્માન્તરમાં અર્થાત્ બીજા જન્મમાં મારવા વાળાને મારે છે. આ જ વધ્ય (મરનાર) કાલે વધક (મારવાવાળા) બની જાય છે. અર્થાત્ મારવાવાળા જે જીવને મારે છે, બીજા જન્મમાં તે જીવ મારનારને મારે છે. આ રીતની જે પરંપરા ચાલુ થાય છે તેને અંત સેંકડો ભવ સુધી આવતું નથી. હિંસા પાપને ઉત્પન્ન કરે છે, અને પાપ દુઃખકારક હોય છે. તેથી જે ઓ પિતાનું હિત ઈચ્છે છે. તેણે હિંસાને હંમેશાં ત્યાગ કરવો જોઈએ. કેળા
“વા ઈત્યાદિ | શબ્દાર્થ –- અત્તશ૩%ાળિો-શાત્મકૃતારિખઃ પિતે જ પાપ કરવાવાળા જીવ રંજ નિયા-કાંવાથિ નિરિત' સાંપરાયિક કર્મ બાંધે છે “જોરિયા જે વાઢા-
રાવામિનાર તે વાઢા રાગ અને દ્વેષના આશયથી તે અજ્ઞાનિયે “વાવં કુવંતિ-વંg Trí નિત' ઘણા જ પાપ કર્મો કરે છે. દા.
અન્વયાર્થ–સ્વયં પાપ કરવા વાળ છવ સાંપરાયિક (સંસારના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨
૩૦૨