SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આકાળા કરવીને વ છે, ત્યારે તે અગ્નિના તાપથી આકુળવ્યાકુળ થયેલા નારકે કરુણાજનક શિકાર કરે છે. ત્યાં પરમધામિકે તેમનાં મસ્તક નીચા કરાવીને શસ્ત્ર વડે છેદી નાખે છે, અને લેઢાના હથિયારોથી તેમનાં શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. ૮ ટીકાઈ–કે ઊંચી ચિતા ખડકી હોય એવું એક સ્થાન ત્યાં હોય છે. તે સ્થાનમાં નિધૂમ અગ્નિ બળતું હોય છે. જ્યારે નરકપાલે તે અગ્નિસ્થાનમાં નારકોને પટકે છે, ત્યારે અસહ્ય વેદનાથી સંતપ્ત નારકો કરૂણાજનક આક્રંદ કરે છે. પરમધામિકે તેમનાં મસ્તકને નીચા કરાવીને શસ્ત્રો વડ તેમનું છેદન કરે છે તથા તેમના પ્રત્યેક અંગેને લેઢાના શો વડે છેદીને તેમના ટુકડે ટુકડા કરી નાખે છે. આ કથન દ્વારા સૂત્રકાર નારકની યાતનાઓનું વર્ણન કરે છે. તેમને નિમ અગ્નિમાં ફેંકવામાં આવે છે. આગથી દાઝવાને કારણે અસહ્ય પીડાને કારણે તેઓ ખૂબ જ ચિકારો કરે છે. તેમને તે ચિત્કારોની પરમધામિક અસુરે પર બિલકુલ અસર થતી નથી તેઓ તેને વધારે યાતનાઓ આપે છે. તેમનાં મસ્તકને તેઓ છેદી નાખે છે અને લેઢાના તીક્ષણ શસ્ત્રો વડે તેમનાં અવયના ટુકડે ટુકડા કરી નાખે છે. તે “મૂરિયા’ ઈત્યાદિ શબ્દાર્થ–બરથ-તત્ર' તે નરકમાં “મૂણિયા--સમુછિનીચે મોટું કરીને લટકાવેલ વિભૂચિંતા-વિસૂળિતા તથા શરીરથી ચામડું ઉખાડી લીધેલ તે નાકિ જીવ ગોમુહિં-ગોમુ લખંડના જેવી કઠોર ચાંચવાળા “જિલ્લરિં શિમિ પક્ષિયેના દ્વારા “તિ-ચિત્તે ખવાય છે. “લંકીવળી નામલવની નામ નરકની ભૂમી સંજીવની કહેવાય છે. કેમકે મરણ તુલ્ય કટ પામીને પણ પ્રાણી તેમાં મરતાં નથી. કેમકે વિદિતીચા-સ્થિતિમાં તેની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૮૯
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy