SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પોષણ કરે.' આ પ્રકારે સયમના માર્ગ છોડીને તે સ્ત્રી સાથે ઘર માંડવાની તે સાધુને તેઓ સલાહ આપે છે. ૧૪ા વળી સૂત્રકાર કહે છે કે—સમળે વિ’ ઈત્યાદિ શબ્દાફાસીન વિ સમર્ગ-ર્ાીત્તમ વિશ્રમળમ્' રાગદ્વેષથી રહિત તપરસ્ત્રી સાધુને પણ વળ-દા' એકાન્ત સ્થાનમાં સ્ત્રીની સાથે વાર્તાલાપ કરતાં જોઈને તત્ત્વવિ-તત્રવિ’ તેમાં પણ ‘ì તાત્ર ત્ત્પત્તિ-અે સાવર્ણ્યન્નિ' કાઇ કાઇ ક્રોષયુક્ત ખની જાય છે. ‘રૂસ્થાોલર્સ જળો હાંતિ-સ્ત્રીયોષફાત્રિનો મવન્તિ તેમજ તેએ સ્ત્રીના દોષની શંકા કરે છે. ‘અનુવા-અથવા’ અગર સ્થે િમોર્િં-વસ્ત માંગનેઃ' એ લેાકેા માને છે કે આ સ્ત્રી સાધુની પ્રેમિકા છે, તેથી અનેક પ્રકારને આહાર તૈયાર કરીને સાધુને આપે છે. ૧૫ા સૂત્રા —રાગદ્વેષથી રહિત સાધુને પણ સ્ત્રીની સાથે એકાન્તમાં બેઠેલા જોઈને, તેની સાથેના આડા વહેવારની કલ્પના કરીને કોઈ કોઈ પુરુષો કપાયમાન થાય છેઃ અથવા સાધુને સારી સારી વસ્તુઓ બનાવીને વહેારાવતી સ્ત્રીને જોઈને લેાકા એવે સદેહે કરવા લાગે છે કે આ સ્ત્રીના આ સાધુ પર અનુ. રાગ છે, તેથી જ તેમને સારાં સારાં ભેજના પ્રદાન કરે છે. ૫૧મા ટીકા”—સાધુ ભલે રાગદ્વેષથી રહિત હવાને કારણે મધ્યસ્થ ભાવયુક્ત હાય, ભલે તપસ્યાને કારણે તેની કાયા કૃશ થઈ ગઇ હાય, પરન્તુ એવા રાગ દ્વેષ રહિત કૃશકાય સાધુને પણ કાઈ સ્ત્રી સાથે એકાન્તમાં વાર્તાલાપ કરતાં જોઈને કાઈ કાઈ પુરૂષો કપાયમાન થઈ જાય છે. તે તે સાધુ અને તે સ્ત્રીના ચારિત્ર વિષે સ ંદેહ કરવા લાગે છે સાધુને માટે સારાં સારાં ભાજન મનાવે, અથવા પતિ, સસરા માદિને માટે વિવિધ વાનગીએ ખનાવી ડેાય, તેમાંથી અર્ધા આહાર સાધુને વહેારાવી દે, અને પછી ગભરાટને કારણે પતિ, સસરા આદિને એક વસ્તુને બદલે બીજી વસ્તુ પીરસી દે, તા તેમના હૃદયમાં તે આ પ્રત્યે સ ંદેહ જાગૃત થાય છે. તેઓ એવું ધારી લે છે કે આ સ્ત્રી અવશ્ય આ સાધુમાં આસક્ત ખની છે, તે કારણે જ તે આ સાધુને વિશિષ્ટ ભેાજન પ્રદાન કરે છે, અને તેની સાથે એકાન્તમાં વાર્તાલાપ કરે છે. આ સ્ત્રી ચાય ચારિત્ર ભ્રષ્ટ થઈ ગઈ છે, નહીં તે પરપુરૂષની સાથે આવું વન શા માટે કરે ? મા પ્રકારના સંદેહ પ્રકટ કરતુ' એક દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છેકોઇ એક ગામમાં નટલેાકેાના ખેલ ચાલી રહ્યો હતા કેાઈ એક નું મન તે ખેલ જોવામાં લીન થઈ ગયુ' હતું. એવામાં તેના પતિ અને સસરા ઘેર આવ્યા. અન્યમનસ્ક હોવાને કારણે તેણે ભાતને ખદલે રાઇતુ પીરસ્યુ તેનું કારણુ સસરા જાણી ગયા. તે સ્ત્રીને નટમાં આસક્ત થયેલ્લી માનીને પતિએ ખૂબ જ માર માર્યાં અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ૧૫૫ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૧૧
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy