SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાધાર્મિક દેવતાઓ દ્વારા આ પ્રકારની પીડાએ (વૃક્ષ પરથી નીચે પટકવાની, અગાનુ છેદન કરવાની, અગ્નિ પર પકાવવાની આદિ) જ્યારે પહોંચાડવામાં આવતી હશે, ત્યારે તે નારકો મરણ પામીને તે યાતનાઓમાંથી મુક્ત થઇ જતા હશે અને અન્ય ગતિમાં ઉત્પન્ન થઈને તે યાતનાઓમાંથી છૂટકારો મેળવતા હશે, આ પ્રકારની પરિસ્થિતિમાં તેમને નિર'તર પીડા અનુભવવાની વાત કેવી રીતે સંભવી શકે? આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-આ પ્રકારની યાતનાઓ સહન કરવા છતાં પણ તેમનું આયુષ્ય સમાપ્ત થતું નથી. અરે ! તેમનું મસ્તક છેદવામાં આવે, તે પણ તેઓ જીવતાં જ રહે છે અને વાર વાર આ પ્રકારની યાતનાએ સહન કર્યાં જ કરે છે. એજ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ૧૫ા - શબ્દા તે તેટ તે નારક તત્વ-તત્ર' તે નારકમાં નો ચેવ મણિ અવંતિ-નૈવ મથીમવૃત્તિ' બળીને ભસ્મ થઇ જતાં નથી તથા ‘તિમિવેચળાતિયામિવેત્તા' નરકની તીવ્ર પીડાથી નો મિન્નતી-ન પ્રિયન્તે' મરતાં નથી. પરંતુ ‘સમાણુમાત અનુનેચંતા તમનુમાન અનુવેચન્તઃ' નરકની તે પીડાને ભાગવતાં પાપના કારણે તે ‘દુદલ્લી-દુ:ત્તિઃ' દુઃખી થઇને-‘તુવર્ણતિ-સુયન્તિ પીડાના અનુભવ કરે છે. ॥૧॥ સૂત્રા-નરકમાં ગયેલા નારકાને અગ્નિ ઉપર પકાવવામાં આવે છે, છતાં પણ તે ભસ્મ થતા નથી, તીવ્ર વેદનાથી તેમનું મરણ થતું નથી, પરન્તુ દીર્ઘકાળ સુધી તેએ તેમનાં કર્યાંનુ ફળ ભોગવ્યા કરે છે. પ્રાણાતિ પાત આદિ ૧૮ પ્રકારનાં પાપાનું સેવન કરવાને લીધે તેમને આ પ્રકારનાં દુઃખા લાગવવા પડે છે. ૫૧૬૫ ટીકા નરકમાં ઉત્પન્ન થયેલા નારકેાને અનેકવાર અગ્નિ ઉપર માંસ આદિની જેમ રાંધવામાં આવે છે. આ પ્રકારની તીવ્ર વેદના ભાગથવા છતાં પશુ તેમના શરીર અગ્નિમાં મળીને ભસ્મ થઈ જતાં નથી-એટલે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૬૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy