________________
તેણે મૈથુન આદિ દુષ્કૃત્યાના પણ પરિત્યાગ કરવા જોઇએ, કારણ કે આ દુષ્કૃત્યા મેાક્ષના વિઘાતક છે. તેથી સાધુએ સદા તેનાથી દૂર જ રહેવું જોઇએ ૧૯। સઘળાં વ્રતામાં અહિંસાવ્રત પ્રધાન છે. અન્યત્રતા તેનાં અગરૂપ છે. તેથી હવે સૂત્રકાર અહિંસાની સર્વશ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે.
‘૩૬૪મો’ ઈત્યાદિ—
શબ્દાર્થ-૩-શ્ર્વમ્” ઉપર ‘ઊર્દૂ-મધ:’ નીચે ‘ત્તિચિં વા–નિષદ્ વા’ અથવા તિરછા ને દું તનયાવા-ચે ફેશન ત્રણથવાનીવા' જે કાઇ ત્રસ અને સ્થાવર પ્રાણી છે ‘સમ્બન્ધ-સર્વત્ર' સવકાળમાં વિત્તિ-નિવૃત્તિમ્” વિરતિ અર્થાત્ તેમના નાશથી નિવૃત્તિ ‘જ્ઞા-કુર્યાત્' કરવી જોઇએ. ‘સંતિનિવાળમાધિ-શાંતિનિર્જળમાÜાતમ્' એવુ કરવાથી શાંતિરૂપી નિર્વાણપદની પ્રાપ્તિ કહેલ છે. ા૨૦ા
સૂત્રાઊ, અધા અને તિષ્ઠિ ક્રિશાએમાં જે ત્રસ અને સ્થાવર જીવા છે. તેમની હિંસા સધુ દ્વારા કઢી થવી જોઇએ નહીં. જેએ પ્રાણાતિપાતથી નિવૃત્ત હાય છે, તેમને શાન્તિ અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૨૦૦ ટીકા-ઊત્ર દિશામાં, અધે દિશામાં તથા તિઈિ દિશાઓમાં ત્રસ અને સ્થાવર જીવેા રહેલા છે. જે જીવા ભયથી ઉદ્વિગ્ન હૈાય છે, અથવા જેઆ ગમન કરે છે, તેમને ત્રસ કહેવામાં આવે છે. દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવા, તેઓ પર્યાસ પણ અપર્યાપ્તક એ ભેદવાળા હોય છે. અને અને જે સ્થિતિશીલ છે તેવા પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવાને સ્થાવર જીવે કહે છે. તેમના સૂક્ષ્મ. ખાદર, પર્યાપ્ત આદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૧