SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દા-જ્ઞા ધર્મવનવળા-થા ધર્મપ્રજ્ઞાવના.' સાધુઓએ દાન વગેરે દઈને ઉપકાર કરવા જોઈએ જે આ ધર્મની દેશના છે ‘મા-સા' તે ધમ દેશના સરમાળ-શ્વારમાળાં” ગૃહસ્થાને ‘વિલોહિયા-વિશોષિા:' શુદ્ધ કરવા વાળી છે. સાધુઓને નહિ ‘હિં િિટ્રëિ-તામિર્કેĐિમિ:' આ દૃષ્ટિથી પુછ્યું પૂર્વમ’ પહેલાં ‘ળ ૩–ન તુ’ ના ‘વનયૈિ આલી-પ્રવિતમાસીસ્” એવી દેશના સવજ્ઞાએ પહેલા કરી હતી. ॥૧૬॥ સૂત્રા ---સાધુઓએ દાન દેવુ જોઇએ,’ આ પ્રકારની ધમ દેશના ગૃહસ્થાને માટે જ કરવામાં આવી છે, કારણ કે સાધુએએ દાન દેવાથી ગૃહસ્થાની શુદ્ધિ થાય છે અને સાધુ પોતાના સંયમને નિર્વાહ કરી શકે છે. સાધુએ તો સયમનું પાલન કરીને શુદ્ધ થતાં જ હાય છે, તેથી સર્વજ્ઞોએ દાન દેવાની જે ધમ દેશના કરી છે, તે ગૃહસ્થાને અનુલક્ષીને કરી છે, સાધુને અનુલક્ષીને કરી નથી ।૧૬।। ટીકાય —સાધુને દાનાદિ દેવાની જે ધમદેશના છે, તે ગૃહસ્થાને જ પવિત્ર કરનારી તેમની વિશુદ્ધિ કરનારી છે. તે ધમ દેશના સાધુઓની શુદ્ધિ કરનારી નથી.' સજ્ઞોએ એવા ઉપદેશ-સાધુઓએ દાન દેવું જોઈએ એવા ઉપદેશ આપ્યું નથી. આ કથનના ભાવાર્થ એ છે કે સાધુઓની પાસે ધન, ધાન્ય હતુ` નથી. તેઓ અકિંચન ડાય છે. નિર્દેષ ભિક્ષા ગ્રહણ કરીને તે પાતાના સયમના નિર્વાહ કરે છે. જો તેઓ પણ દાન દેવા માંડે, તા તેમણે પણ સાવદ્ય આહાર અદિના પણ સ્વીકાર કરવા પડે અને એમ કરવાથી સ યમની વિશુદ્ધિ જાળવી શકાય નહીં. તે કારણે સાધુ દાન દેતા નથી. શાસ્ત્રાએજ આ મર્યાદા મૂકી છે. જો સાધુ દાન દેવાનુ શરૂ કરે, તેા પહેલે દિવસે એક યાચક આવે, ખીજે દિવસે બે યાચક આવે, અને દિનપ્રતિદિન તેમની સખ્યા વધતી જ જાય. તેથી તેમને દાન દેતાં દેતાં સાધુને પાતાને માટે તે કાઇપણ ભેજન સામગ્રી વધે જ નહી'! સાધુ સયમયાત્રાના નિર્વાહને માટે આહારની યાચના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૫૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy