SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ કરાવે છે. તેમે તેમને જે પ્રકારના દડ દે છે, એજ પ્રકારનેા દંડ તેમણે (નારકાએ) પૂર્વજન્મમાં અન્ય જીવેાને દીધા હતા, એ વાતનું તે તેમને સ્મરણ કરાવે છે, કેમકે નારક જીવેા તેમણે પૂર્વભવમાં કરેલાં કર્માનું મૂળ ભાગવ્યા વિના નરકનાં દુ:ખામાંથી છુટકારો પામી શકતા નથી. ૫૧૯ા . શબ્દા —‘દ્રુમમાળા તે-થમાનાà' પરમાધામિકાના દ્વારા મારવામાં આવતાં તે નારકી જીવા ‘મહામિતાવે-મ ્।મિલાવે' મહાન્ કષ્ટ દેત્રાવાળા સુરત પુળેટૂ વેળ પૂર્ણ વિષ્ટા અને મૂત્રથી પૂર્ણ નર-ન' ખીજા નરકમાં ‘ ંતિ-સતિ' પડે છે. ‘તે તલ્થ-તે તત્ર’ તે ત્યાં ‘તુમણી-તૂપમળિ' વિષ્ટા, મૂત્ર વિગેરેનુ` ભક્ષણ કરતાં ‘વિકૃતિ-તિરુAિ;' લાંખા કાળ સુધી નિવાસ કરે છે. ‘મોવયા-મગતા’ સ્વકૃત કર્મીના વશીભૂત થઈને ‘લિનિદ્િ-મિમિ:' કીડાએ દ્વારા ‘ટ્રુત્તિ-શ્રુટયમ્હે' પીડિત થાય છે. ૨૦ના સૂત્રા —પરમાધામિકા દ્વારા નારકાને જ્યારે ખૂબ જ માર મારવામાં આવે છે, ત્યારે નારકે ઘેાર દુઃખમય અને વિષ્ઠા આદિ ગંદા પદાથાથી પરિપૂર્ણ નરકમાં (નરકાન્તરમાં અથવા નરકના એક ભાગમાંથી બીજા ભાગમાં) જઈ પડે છે. ત્યાં તેઓ અશુચિનુ' (વિષ્ઠા આદિનું) ભક્ષણ કર્યા કરે છે, અને કીડાઓ દ્વારા તેમનાં શરીરને ખૂબ જ પીડા પહેોંચાડવામાં આવે છે. આ બધું તેમના પૂર્વીકૃત પાપકર્માંના ફલસ્વરૂપે તેમને ભાગવવુ પડે છે. રા ટીકા”—યારે પરમાધામિ ૐા (નરક્રપાલેા) નારક જીવાને ખૂબ જ પીઠે છે, ત્યારે તેઓ નરકના એક ભાગમાંથી ખીજા ભાગમાં જઈ પડે છે. ત્યાં પણ તેને સુખશાન્તિ મળતી નથી તે નરકમાં પણ તેને દારુણુ દુઃખાના અનુભવ કરવે પડે છે. તે નરકસ્થાન મળ, મૂત્ર આદિ અશુચિએથી પરિપૂણુ હાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૨
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy