SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જવાથી અમે આ ત્રાસમાંથી બચી શકશે' ઈત્યાદિ જેમનાં કમ ઉદયમાં આવ્યાં છે એવાં નારકોને ઉદીકર્મ એટલે કે મિથ્યાત્વ, હાસ્ય, રતિ આદિ કમેના ઉદયવાળા પરમધામિક દેવતાઓ વારંવાર ખૂબ જ ઉત્સાહમાં આવી જઈને દારુણ પીડા પમાડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમાધાર્મિક અસુરે નારક જીને વિવિધ પ્રકારે અસહા યાતનાઓને અનુભવ કરાવ્યા કરે છે. ૧૮ના શબ્દાર્થ–“વાવ- પાપી નરકપાલ “Tળેfહું વિનચંતિ-કાળે વિયોગથરિત’ નારી જીના અંગને કાપીને અલગ અલગ કરી દે છે રં -તત્વ' આનું કારણ “મે-જુદમણ્યમ્' આપને “કદાતi-ચાથાત થેન' યથાર્થ રૂપથી “var@ામિ-પ્રવામિ’ કહીશ “વામ-રાછા અજ્ઞાની નરકપાલ હં હિં– નારકી જીવેને દંડ દઈને “afહં-સર્વે બધા “કુરાપુરા પૂર્વજન્મમાં ઉપાર્જીત કરેલ “હિં દુઃખ વિશેષથી “પતિ-મારચરિત' સ્મરણ કરાવે છે. ૧લા સૂવાર્થ–પાપી નરપાલે નારકોને પ્રાણથી વિમુક્ત કરે છે, એટલે કે તેમના શરીરના અવયવોનું ખંડન કરે છે. આ બધું તેઓ કેવી રીતે કરે છે, તે હું તમારી સમક્ષ રજૂ કરીશ. અજ્ઞાન નરકપાલ નારકને મારતાં મારતાં તેમણે પૂર્વજન્મમાં સેવેલાં પાપકર્મોનું તેમને સ્મરણ કરાવે છે. શાળા ટીકાર્થ–સૂત્રમાં “ળ” પદ વાક્યાલંકાર રૂપે વપરાયું છે પાપી પરમાધામિકે નારકેના હાથ, પગ આદિ અને કુહાડી આદિ વડે કાપીને શરીરથી અલગ કરે છે. તેઓ તે શરણહીન નારકે પ્રત્યે એવું કૂર વર્તન કેમ બતાવતા હશે, તેનું કારણ હું તમને યથાર્થ રૂપે કહીશ-અર્થવાદ રૂપે નહીં તે વિવેકવિહીન પરમાધાર્મિક તીણ તલવાર, બછી, ભાલા, દંડા આદિ શસ્ત્રો વડે મારતાં મારતાં તે નારકોને તેમનાં પૂર્વ જન્મમાં કરેલાં પાપોનું સ્મરણ કરાવે છે. જેમકે- હે નારક ! પૂર્વજન્મમાં પ્રાણીઓના માંસનું ભક્ષણ કરીને તમે પુષ્ટ બન્યા હતા, લેહીં મધ આદિ રસનું પાન કરીને જાડા (સ્થલ) થયા હતા, પરસ્ત્રીને જોઈને તથા તેમની સાથે કામ ભોગવીને તમારા હૃદયમાં આનંદ માન્ય હતું. હવે તમે પૂર્વકૃત તે પાપકર્મોનું ફળ ભેગ. તમે તમારે હાથે જ પાપનું જે વૃક્ષ વાવ્યું હતું અને ઉછેર્યું હતું, તેના ફળને ચાખવાને હવે સમય પાકી ગયા છે, તે વિષાદ શા માટે અનુભવે છે? ઉછળી ઉછળીને કરુણાજનક આકંદ શા માટે કરો છો ?' આ પ્રકારનાં વચને દ્વારા તેઓ નારકોને તેમના પૂર્વજન્મમાં કરેલાં પાપન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૧૭૧
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy