________________
સાયને અને પાપમય ભાષા દોષને સંહરણ કરે અર્થાત્ તેઓની પ્રવૃત્તિને રોકી દે.
ટીકાર્થ–પહેલાના સૂત્રમાં કહેલ અર્થનું અહિયાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવેલ છે જેનું મૂળ કાપી નાખવામાં આવેલ છે, એવું વૃક્ષ હલન ચલન વિનાનું થઈને પૃથ્વી ઉપર સ્થિર પડ્યું રહે છે, એ જ પ્રમાણે મરણકાળ પ્રાપ્ત થાય ત્યારે વિદ્વાન પુરૂષો મૃત્યુને નજીક આવેલું જોઈને પિતાના હાથ અને પગની પ્રવૃત્તિ રેકી દે છે. હાથ અને પગોથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, છિન્નમૂળ (કપાયેલ) ઝાડની માફક શરીરને પૃથ્વી પર સ્થિર રાખવું, એજ પ્રમાણે મનને તથા કાન વિગેરે પાંચે ઇન્દ્રિયોને અશુભ પ્રવૃત્તિથી રોકી દે. અર્થાત ઇંદ્રિયોના કેઈ પણ વિષયમાં રાગદ્વેગ કર નહિં કેવળ ઇન્દ્રિયની બાહ્ય (બહાર)ની પ્રવૃત્તિથી જ રોકાવું તેમ નહીં પણ અતકરણ અને મનને પણ બેટા અનુષ્ઠાન થી રેકી દે મનથી કેઈન પણ પારકા પદાર્થનું સેન્ન ન કરવું. અપ્રશસ્ત સંક૯પ વિકલ્પ કરવા નહીં જીવન મરણની ઈચ્છા ન કરે. રાગદ્વેષ ન કરે. પાપરૂપ પરિણામને અથવા ભાષા સંબંધી દેને પણ ત્યાગ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનવચન, અને કાયનું ગોપન (છૂપાવું) કરી ને દુર્લભ એવા સંયમને પ્રાપ્ત કરીને સઘળા કર્મોને ક્ષય કરવા માટે પંડિત મરણનું સારી રીતે પાલન કરવું. ૧છા
ગળું મri 1 માર્ચ ૨” ઈત્યાદિ
શબ્દાર્થ– “ગમા ઘ-માને માથાં ર” સાધુ થોડું પણ માન અને માયાચાર ન રાખે “તં પરિણાય-તરવરિજ્ઞાચ માન અને માયાનું ખરાબ ફળ જાણીને “પંuિ-: વિદ્વાન પુરૂષ “સારાવળિgu-વાતારવનિમ્રતઃ' સુખ અને શીલ વિનાના થઈને “sai-
aa?' શાંત અર્થાત્ રાગદ્વેષ વિનાના થઈને ‘ાળિો-લની માયા રહિત થઈને “ઘરે-ઘરેલૂ’ વિચરણ કરે ૧૮
અન્વયાર્થ–જ્ઞાની પુરૂષે લેશમાત્ર પણ માન અને માયા ન કરવી, તથા માન અને માયાના કડવા ફળને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. સુખપણામાં પ્રવૃત્તિવાળા થવું નહિં તથા ઉપશાંત અર્થાત રાગઋષથી નિવૃત્ત તથા માયા અને પ્રપંચથી દૂર રહીને વિચરવું. ૧૮
ટીકાર્થ– સંયમમાં ઉત્તમ પરાક્રમ કરવાવાળા સંયમીની સમીપ આવીને જે કંઈ સત્કાર પૂર્વક નિમંત્રણ કરે છે તેવા અવસરે તેણે અભિમાન કરવું નહિ આ વાત બતાવવા માટે સૂત્રકારે કહ્યુ છે કે-મોટામાં મેટા ચકવી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧૨