SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તે કમ તને છેાડવાનું નથી, તે કનુ ફળ ભોગવ્યા વિના તારા છુટકાશ થવાના નથી. અરે ! તું આત્મઘાત કરીને તેમાંથી છુટવાના પ્રયત્ન કરીશ, તે પણ પૂર્વીકૃત કર્યાં તારા પીછા છેડવાનુ નથી’ ારા તાત્પ એ છે કે કમાઁ ઉદયમાં આવે, ત્યારે તું આ ધ્યાન કરે છે, ઉદાસ થાય છે, ચિન્તા કરે છે, પરન્તુ શુ પૂર્વપાર્જિત ક આત્ત ધ્યાન કરવાથી અે છે ખરુ ? જો કર્મીમાંથી છુટકારો મેળવવા હાય, તેા કર્મોનુ મૂળ ભાગવતી વખતે સમભાવનુ અવલંબન લે, સમતાભાવરૂપ લોકોત્તર રસાયનના સેવનથી જ તુ' કન્યાધિમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તું જરા વિવક બુદ્ધિને જાગ્રત કર, અને દુષ્કૃત્યા કરવાનુ છેાડી દે. પાતાળ, અટવી આદિ કાઇ પણ સુરક્ષિત ગણાતાં સ્થાનામાં જઈને છુપાઈ જવા છતાં પણ કૃતકર્માનું ફળ ભેગળ્યા વિના છૂટકારા થવાના નથી. આ કારણે કમ કરતી વખતે જ વિવેકનું અવલં મન લેવુ', એજ ઉચિત છે. ગાથાકા સામાન્ય રૂપે કુશીલ જનાના વિષયમાં કહીને હવે સૂત્રકાર પાખડી લેાકેાના વિષયમાં મા પ્રમાણે કહે છે ને માચર' (ચર'' ઇત્યાદિ— શબ્દાર્થ –ને માચર' વિયર = હિજ્જા-ચે. માતર વિત૨ હિસ્સા' જે પુરૂષ માતા અને પિતાને છેાડીને ‘સમળવ-શ્રમળત્રો' શ્રમણવ્રત ધારણ કરીને ‘અનિ' સમામિન્ના-અતિ' સમારમો' અગ્નિકાયના આરલકરે છે, તથા आयसाते -: -ચઃ બ્રહ્મશાત.' જે પેતાના સુખ માટે મૂક્ દિત્ત-મૂત્તનિ નિતિ' પ્રાણિયાની હિંસા કરે છે 'મૈં સ્રો-સઃ હોદ્દે' તે આ લોકમાં ‘-લીધર્મો-શીજધર્મ' કુશીલ ધર્મોવાળા છે. ‘બહાદુ-અથાદુ:’એ રીતે સવજ્ઞ પુરષાએ કહ્યુ છે. ॥ ૫॥ સૂત્રા”—જે પુરુષ માતા, પિતા દિને ત્યાગ કરીને શ્રવણુવ્રત-દીક્ષા અગીકાર કરવા છતાં પણ અગ્નિના આરભ સમારભ કરે છે, જે પેાતાના સુખને માટે ભૂતાને (જીવાના) સહાર કરે છે, તે પુરુષને કુશીલષી - * કહેવાય છે. પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy