________________
“gવં વાવ મૂઢ” ઈત્યાદિ–
એજ પ્રમાણે જે માણસે સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મબન્ધના સ્વરૂપને જાણતા નથી અને મોક્ષ પ્રાપ્તિને માગે જાણતા નથી એવાં અનેક મૂઢ માણસોનાં વચનને પ્રમાણભૂત માની શકાય નહીં (૪૧ળા શબ્દાર્થ રામમૂગાવા–
રાષામમૂતાના રાગ અને દ્વેષથી જેમને આત્મા છુપાયેલ છે એવા તથા “
મિળ મિતુલા-જમવાર અમિત મિથ્યાત્વથી ભરેલ બીજા અન્ય તીથી ‘મારે-આશા શાસ્ત્રાર્થથી પરાજિત થવાથી અસલ્યવચનરૂપ ગાળ વગેરેને “શરણં વંતિ-રાજચારિત’ આશ્રયગ્રહણ કરે છે “દંબા-કુ' પહાડમાં રહેવાવાળી સ્પેરછ જાતીના લેકે યુદ્ધમાં હારી જાય ત્યારે “પદાર્ચ -પતિસુર” જેવી રીતે પર્વતને આશ્રય લે છે. ૧૮
સૂવા–જે લેક રાગ અને દ્વેષથી યુક્ત હોય છે અને મિથ્યાત્વથી ભરેલા હોય છે, તેઓ વાદમાં પરાજિત થવાથી અસભ્ય વચને રૂપ આક્રોશ (ક્રોધ)ને આશ્રય લે છે. જેવી રીતે પર્વતનિવાસી પ્લે યુદ્ધમાં પરાજય થવાથી પર્વતને આશ્રય લે છે, એ જ પ્રમાણે તે પરમતવાદીઓ વાદમાં પરાજિત થવાથી આક્રોશને આશ્રય લે છે. આ
ટીકાળું–જેવી રીતે પર્વતમાં રહેનારા પ્લે યુદ્ધમાં હારી જવાથી પર્વતને આશ્રય લે છે, એજ પ્રમાણે પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિ રૂપ શ્રેષથી યુક્ત અને મિથ્યાત્વ રૂપ અધિકારે જેમની વિવેકબુદ્ધિને આચ્છાદિત કરી નાખી છે એવા અન્ય મતવાદીઓ જ્યારે દલીલે, તર્ક અને પ્રમાણ આદિ દ્વારા પિતાના પક્ષનું સમર્થન કરવાને અસમર્થ થાય છે, ત્યારે આક્રોશને આશ્રય લે છે, એટલે કે અસભ્ય વચનને પ્રયોગ કરે છે અથવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨